સ્પિનોઝા નામના સ્પેનશિ ફિલોસોફરે ૩૪૦ વર્ષ પહેલાં કહેલું કે નેચર એબહોર્સ એ વેકયુમ. અર્થાત કુદરતને ખાલીપો ગમતો નથી. વળી, કુદરત જે કાંઈ કરે છે તે યુઝલેસ હોતું નથી. કુદરતને ખાલીપો ગમતો નથી એટલે જ દર વર્ષે તોફાન, વાવાઝોડા, ભૂકંપ, ટોનેgડો, સાઇકલોન, અતિવષૉ, તેજી, મંદી વગેરેની ગમ્મત કરે છે, પણ આપણા લોકોનો જીવ તાળવે ચઢી જાય છે.
આપણે બીજું કંઈ કરી શકતા નથી. સર ફ્રાંસિસ બેકને કહેલું કે નેચર ટુ બી...