Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

કામવાળી તમે રાખો ને વેરો સરકાર ખાય?Tuesday, June 22, 2010 20:15 [IST]

maid11

ઘરનોકર પ્રત્યે લાગણી રાખશો તો ઘર ચોખ્ખુંચટ્ટ રાખશે અને રોબોટ હશે તો બગડી પણ જશે



ફિલિપિન્સનું અર્થતંત્ર ધનિકો માટે ભલે નબળું હોય, પણ ફિલિપિની સ્ત્રીઓએ પરદેશમાં હિજરત કરીને-હોંગકોંગથી ફલોરિડા સુધી જઈને ઘરકામ કરીને ફિલિપિન્સના મધ્યમવર્ગનું અર્થતંત્ર ધીંગું રાખ્યું છે. હોંગકોંગમાં આજે ફિલિપિન્સ જ નહીં, પણ ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડથી પણ ઘરકામ કરનારી બહેનો ‘નિકાસ’...

 
 
Divya Bhaskar

વર્ષાઋતુ એટલે કકળાટ નહીં, રોમાન્સFriday, June 18, 2010 00:30 [IST]

rain-romance1
ખોટા આહારથી તબિયત બગાડીને આપણે તન-મનને પુષ્ટ કરતી આ મોસમની મજા લેતા નથી બરાબર ૭૧ વર્ષ પહેલાં પંડિત જવાહરલાલ નેહરુએ અલાહાબાદના દૈનિક ‘નેશનલ હેરલ્ડ’માં લખેલું કે મને મુંબઈનું ચોમાસુ જોવાની ભારે તમન્ના છે. આઈ વોન્ટેડ ટુ સી ગ્લોરી ઓફ ધ એટેક ઓફ રેઈન્સ-ધ કોમ્બેટ બિટવિન કલાઉડ એન્ડ લેન્ડ. આ મહાનુભાવ જ્યારે વર્ષાની ભવ્યતા તેમ જ વાદળાં અને ધરતી વચ્ચેનો સંગ્રામ જોવા તલપાપડ રહેતા ત્યારે...
 
 
danik bhaskar

ભોપાલ ગેસકાંડ : ગુનેગારોને કોણે છાવર્યા?Wednesday, June 09, 2010 00:45 [IST]

bhopal-gas1
ચોર ચોરી કરે એ માટેની નિસરણી પકડનારા પણ સરખા જ ચોરંટા ગણાય કવિ ઈમરસને તેના જમાનામાં એક કહેવત વહેતી કરેલી (૧૮૪૧) કે ‘કોઈ પણ ગુનો કરો તે છુપો રહેતો નથી. પૃથ્વી કાચની બનેલી છે તમારા બધા ગુના દેખાય છે. તેમાંથી છટકી શકાય નહીં.’ કવિ મહાશય! આ ૨૧મી સદી છે અને હૃદયવિહીન કોર્પોરેટ કલ્ચરના અમેરિકનો આ પૃથ્વી ઉપર છવાયા છે, તે કંપનીના બડેખાઓ ગુના કરીને આબાદ છટકી જાય છે. મારા કમનસીબ છે કે ૨૬ વર્ષ...
 
 
danik bhaskar

શરદ પવારની કમબખ્તીની દાસ્તાનTuesday, June 08, 2010 00:21 [IST]

sharad_pawar_BCCI_IPL1
રાજકારણના ક્ષેત્રમાં તેઓ પાવરધા કરતાં કમનસીબ વધુ છે જ્યારે તમે કોઈના તરફ એક આંગળી ચિંધો છો ત્યારે બે આંગળી તમારા તરફ તાકેલી હોય છે. આ જુની કહેવત આજે શરદ પવાર ઉપર આદુ ખાઈને મીડિયાવાળા અને ભાજપના રવિશંકર પ્રસાદ તૂટી પડ્યા છે તેને લાગુ પડે છે. જલદીથી જણાવી દઉં કે શરદ પવારની કોઈ બ્રીફ મારી પાસે નથી. હું તેનો સખત ટીકાકાર છું. ૫૦ વર્ષથી પવારને હું તે યશવંતરાવ ચવ્હાણના ૨૦ વર્ષના...
 
 
danik bhaskar

કુદરત ચારેકોરથી કેમ રૂઠી છે?Friday, June 04, 2010 00:51 [IST]

storm1
સ્પિનોઝા નામના સ્પેનશિ ફિલોસોફરે ૩૪૦ વર્ષ પહેલાં કહેલું કે નેચર એબહોર્સ એ વેકયુમ. અર્થાત કુદરતને ખાલીપો ગમતો નથી. વળી, કુદરત જે કાંઈ કરે છે તે યુઝલેસ હોતું નથી. કુદરતને ખાલીપો ગમતો નથી એટલે જ દર વર્ષે તોફાન, વાવાઝોડા, ભૂકંપ, ટોનેgડો, સાઇકલોન, અતિવષૉ, તેજી, મંદી વગેરેની ગમ્મત કરે છે, પણ આપણા લોકોનો જીવ તાળવે ચઢી જાય છે. આપણે બીજું કંઈ કરી શકતા નથી. સર ફ્રાંસિસ બેકને કહેલું કે નેચર ટુ બી...
 
 
danik bhaskar

ચ્યુઇંગ ગમનું અબજો રૂપિયાનું ચાંઉ ચાંઉThursday, June 03, 2010 00:20 [IST]

chewing_gum1
વિશ્વમાં આગામી પાંચ વર્ષમાં સૌથી વધુ ચ્યુઇંગ ગમ ભારતમાં ખવાતી હશે કસ્તુરબા ગાંધી પણ ઘણાં ડહાપણનાં વાક્ય બોલી ગયેલાં. જ્યારે પુત્રવધૂએ ઘરેણાંની ઇચ્છા કરી ત્યારે ગાંધીજીને ચૂપ રહેવા કહેલું. ‘જુવાન હૈયાને રૂડી રૂડી ચીજ ગમે છે તેને માન આપવું જોઈએ.’ (યંગ પીપલ લાઇક પ્રેટી થિંગ્ઝ) એટલે તમે ગાંધીગીરી વાપરશો નહીં પણ આજે આપણી ટીનેજર પૂજાને પ્રેટી નહીં પ્રેટી (ફાલતુ) ચીજ બહુ ગમે છે. તે...
 
 
danik bhaskar

દહીં-છાશને બેન્કિંગ સાથે શું લેવા-દેવા?Monday, May 31, 2010 00:40 [IST]

BANK1
ગાયના દૂધના તાજા મોળા દહીંની છાશ પીવાથી ઉનાળો ખમવાની શક્તિ વધે છે ચૈત્ર મહિનો બેસતો એટલે અમારાં ઘણાં ગામડાંમાં છાશની પરબ ખૂલતી. નવાઈની વાત એ બની કે ૨૦૦૭માં ન્યૂ યોર્ક જવાનું થયું તો ‘ન્યૂ યોર્ક સ્પિરીટ’ નામના મેગેઝિને તેના ઉનાળુ અંકમાં દહીં અને છાશનો મહિમા ગાયો હતો. ગાયના દહીંમાં પોષક બેક્ટેરિયા હોય છે. નરણે કોઠે પીવાથી તમારી રોગપ્રતિકાર શક્તિ અને ઉનાળો ખમવાની શક્તિ વધે છે....
 
 
danik bhaskar

મોબાઇલ ફોન-ટાવરનું ઘાતક રેડિયેશનSaturday, May 29, 2010 20:35 [IST]

Mobail-tower1
ખેતરોથી માંડીને ધાબાઓ પર ખડકાયેલા ટાવર અવનવી બીમારીના સર્જક કોઈ મહાન યજ્ઞ પૂરો થાય ત્યારે શાંતિ શ્લોક બોલાય છે- ઓમ પૃથ્વી:શાંતિ, ઓમ વિશ્વદેવા શાંતિ: ઓમ બ્રહ્ન શાંતિ... દરરોજ આ શાંતિપીઠની અનિવાર્યતા આજે વધુમાં વધુ આજના માનવને છે. રસ્તા પર રિક્ષા, મોટરસાઇકલ, મોટર, બસ, બેન્ડવાજાં અને બીજો ઘોંઘાટ તમારા કાનમાં ઘૂસે છે. પછી એક બીજા ઘોંઘાટને કંકોત્રી લખી આપણે પોતે કાન સુધી લાવીએ છીએ તે...
 
 
danik bhaskar

આજકાલ સુંદરતાના માપદંડો બદલાઈ રહ્યા છેFriday, May 28, 2010 00:14 [IST]

girl1
સ્થળ અને સમય પ્રમાણે નારીના સૌંદર્ય અને આકર્ષણની જુદી જુદી વ્યાખ્યા કવિ સુંદરમને તમે ફિલસૂફ તરીકે ઓળખો છો. મહર્ષિ અરવિંદના આશ્રમને આધ્યાત્મિક સેવક તરીકે જાણો છો. તેમણે વાર્તા, નાટકો, પ્રવાસવર્ણન વગેરે લખ્યા છે. તેઓ રોમેન્ટિક પણ હતા. કવિ સુરેશ દલાલના કહેવા પ્રમાણે કવિ સુંદરમે જ પ્રથમ વાર રોમેન્ટિક પ્રણયરસની કવિતા લખી. તેનો એક નમૂનો જોઈ લો. આપણે સ્ત્રીના સૌંદર્યની રામાયણનો વધુ...
 
 
danik bhaskar

આજકાલ યુવતીઓ વધુ સુંદર થતી જાય છે!Thursday, May 27, 2010 00:07 [IST]

beautiful_girls_1[1]1
વાસ્તવમાં સૌંદર્યને નીરખવાની સાત્વિક દ્રષ્ટિ કેળવવાની જરૂર છે કવિ કાલિદાસથી માંડીને સલમાન રશદી અને જે. કૃષ્ણમૂર્તિ જેવા ફિલોસોફરે સ્ત્રીના સૌંદર્ય વિશે લખ્યું છે. જવાહરલાલ નેહરુએ તો ત્યાં સુધી કહેલું કે ગાંધીજીને સેન્સ ઓફ બ્યુટી જ નથી. તાજમહાલ જેવા પ્રેમના પ્રતીક જેવા ભવ્ય મહેલને તે ગુલામોની મજૂરીનું પ્રતીક માનતા હતા. સોમરસેટ મોમ નામના સાહિત્યકારે કહેલું કે બ્યુટી ઈઝ...
 
 
danik bhaskar

ફણગાવેલાં કઠોળ તબિયત ફૂલફટાક રાખે છેWednesday, May 26, 2010 00:22 [IST]

11
સાવ મફતમાં વિટામિનો અને જીવનરક્ષક તત્ત્વો એટલે ફણગાવેલાં મગ-મઠ તાજું સંશોધન કહે છે કે તમે તમારા આહારનો સ્વાદ માતાનાં પેટમાં હો ત્યારથી જ જન્મ પહેલાં કેળવો છો. સાદા શબ્દોમાં માતા ગર્ભવતી હોય અને ગાજરનો રસ પીતી હોય કે વધુ સલાડ-કચુંબર ખાતી હોય તો એ બાળકને પણ કુદરતી આહારની ટેવ પડે છે. તમને તીખું તમતમતું અને રેંકડીનું કે રૂપાળી વેસ્ટર્ન રેસ્ટોરાંનો જંકફૂડ ખાવાની ઘાતક ટેવ હોય તો...
 
 
danik bhaskar

બેંગકોકનાં હુલ્લડોથી દુબઈમાં ‘તડાકો’ !Tuesday, May 25, 2010 02:44 [IST]

bangkok1111

થાઈ રૂપજીવિનીઓનો ધંધો પડી ભાંગતાં જગતભરના સેક્સભૂખ્યાઓ દુબઈ ભેગા, બેંગકોક શહેર ભડકે બળ્યું એનો સૌથી મોટો ફટકો બેંગકોકના ૧૦૦૦ મસાજ પાર્લર અને વેશ્યાગહોની લગભગ ૨૦૦૦૦ રૂપજીવિનીઓને લાગ્યો છે. દર મહિને ૨૦૦ બ્રિટિશરો જે ૬૦થી ૭૦ વર્ષના હોય તે બેંગકોકની ૧૮થી ૨૪ વર્ષની કોલગર્લને પરણીને યુરોપ લઈ જતાં હતાં તે ધંધો પડી ભાંગ્યો છે, પણ બેંગકોકની વાત પછી કરીશું. યોર લોસ ઈઝ માય ગેઈન. એ...

 
 
danik bhaskar

કૃત્રિમ જીવની શોધ: સેવા કે અબજોનો વેપલોMonday, May 24, 2010 00:56 [IST]

121
જહોન ક્રેગ વેન્ટરની શોધથી માત્ર અમેરિકાની એકઝોન તેલકંપની કમાશે ઓલિવર વેન્ડલ હોમ્સ નામના કવિએ બહુ વહેલાસર કહેલું સાયન્સ તો એક ફર્નિચર જેવું છે જે ધનિક લોકોનાં દીવાનખાનાને શોભાવે છે. મહાત્મા ગાંધી અને મોરારજી દેસાઈ જીવતા હોત તો ડો. જહોન ક્રેગ વેન્ટરે પંદર વર્ષમાં રૂ. ૨૪૦ કરોડ ખર્ચીને લેબોરેટરીમાં જે કૃત્રિમ જીવ પેદા કર્યો તેનો ઊધડો લઈ નાખત. કારણ ક્રેગ વેન્ટરની શોધ સામાન્ય...
 
 
danik bhaskar

લીવ ઈન ઘાતક કે લગ્નપ્રથા?Saturday, May 22, 2010 00:48 [IST]

kanti1
ભલભલા વિદ્વાનોએ લગ્નસંસ્થાને અનિવાર્ય ગણી છે ને ક્રાન્તિકારી વિચારોવાળા તેને વખોડે છે ત્રણ હજાર વર્ષ પૂર્વે ભારતમાં કોઈ લગ્નસંસ્થા નહોતી. ડો. પ્રકાશ કોઠારી જે માત્ર સેકસોલોજિસ્ટ જ નથી, પણ ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી-પુરુષનું સ્થાન અને લગ્ન-છૂટાછેડા અને ખાસ કરીને લગ્નમાં સેક્સ, લગ્નેતર સેક્સ વગેરે બાબતોમાં તેના અધિકૃત વિચારો આપે છે. તેમણે લીવ ઈન એટલે લગ્ન કર્યા વગર સાથે...
 
 
danik bhaskar

યુરોપ-અમેરિકા લીવ ઈન રિલેશનશિપનું હબFriday, May 21, 2010 00:53 [IST]

live-in-relationship1[1]1
આપણે ત્યાં જુનવાણી બૈરું ન છોડી શકનારા લીવ ઈન હેઠળ દંભ કરે છે અંગ્રેજીના પ્રોમિસ્કયુઇટી શબ્દ ના અર્થ છે- નિર્બંધ સેક્સુઅલ સહવાસ, અસંયમિત સંભોગ અથવા ઇચ્છાભોગ અગર વિષયવાસનામાં રમમાણ રહેવું તે. અંગ્રેજીમાં ઈનફિડેલિટી શબ્દ છે એટલે કે લગ્નજીવનમાં બેવફાઈ. અંગ્રેજીમાં સિડકશન શબ્દ છે. એટલે કે કોઈને મોહમાં પાડીને આકર્ષવું,કોઈને બહેકાવવું. ડાયવોર્સ શબ્દ તો હવે ગુજરાતી જેવો જ થઈ ગયો...
 
 
danik bhaskar

શ્રીમંતો-નેતાઓ સત્ય ઉચ્ચારે!Thursday, May 20, 2010 00:20 [IST]

lalit-modi[1]1
જૂઠી વાતોને ચૂંથવાથી માત્ર જૂઠ જ જડે છે, સત્ય આજે દુર્લભ છે આજકાલ ગામડાના અભણ લોકો કે શહેરના મવાલી લોકો બળાત્કાર કરે છે તેના સમાચાર કરતા સાધુઓ અને રાજકારણીઓના બળાત્કારના કિસ્સા અખબારોમાં વધુ બહાર આવે છે. ૨૩ વર્ષ પહેલાં રાજસ્થાનના ભિનમાલ ગામે વિહાર કરતા એક સાધુએ એક ‘સુનયના’બહેન ઉપર બળાત્કાર કરેલો તે ખૂબ ગાજ્યો પછી ત્યાં સત્યશોધક મંડળ ઊભું થયેલું. આજે ૨૦૧૦માં આવા સત્યશોધક મંડળ...
 
 
danik bhaskar

ક્રિકેટરોને બગાડ્યા કોણે? ઇન્હીં લોગોંનેWednesday, May 19, 2010 03:26 [IST]

CRICKETER1111

મીનાકુમારી એક ફિલ્મના મુજરામાં ગીત ગાય છે-‘ઇન્હીં લોગોને ઇન્હીં લોગોને, લે લીના દુપટ્ટા મેરા.’ મીનાકુમારી કહેવા માગતી હતી કે મારી અને સમગ્ર નારીજગતની લાજ લૂંટનારા તમે બધા સમાજના ધુરંધરો છો જે ખણખણતા ચાંદીના રૂપિયાની થેલીઓ લઈને દેહના સોદા કરવા આવ્યા છો.

મીનાકુમારીનું આ ગીત આજે ક્રિકેટરોને વગોવવાની ટીવીવાળા કે અખબારોમાં સ્પર્ધા ચાલી છે. તે ગીત મીડિયાને અને ક્રિકેટ...

 
 
danik bhaskar

જંગલમાં ઊગતાં ફળ : પ્રતિકારક શક્તિનાં મૂળTuesday, May 18, 2010 00:34 [IST]

jambu11

ઉપનિષદમાં ફળોનું પણ માહાત્મ્ય લખેલું છે. આ પૃથ્વી જુદાં જુદાં તત્વોનો સાર છે-એસેન્સ છે. પાણી એ પૃથ્વીનો સાર છે. જમીનમાં ઊગતા છોડમાં પાણીના સાર આવી જાય છે. છોડ ઉપરનાં ફૂલ એ છોડનો સાર છે અને જે ફળ ઊગે છે તે ફૂલોનું સારતત્વ છે.



ઉપનિષદ શું કહેવા માગે છે? તમે ફળ ખાઓ અને ખાસ કરીને કુદરતી રીતે જંગલમાં ઊગતાં ઝાડનાં ફળ ખાઓ એટલે આખી પૃથ્વીનું તત્વ તમને મળી જાય છે. બાઇબલમાં કહ્યું છે, ‘હે...

 
 
danik bhaskar

ક્રિકેટરો અને શેરબજારોને લાગ્યો થાકોડોMonday, May 17, 2010 00:49 [IST]

dhoni1
ક્રિકેટરો પૂંછલાઈ ગયેલા બળદિયા થઈ ગયા ને નાણાબજારના ખૂંટિયાના ટાંટિયા નબળા થયા નિત્સે નામના જર્મન ફિલોસોફરે કહેલું કે સ્ટ્રોંગેસ્ટ હેવ ધેર મોમેન્ટસ ઓફ ફટિંગ (પુસ્તક: વીલ ટુ પાવર) ફેડરીક નિત્સેની આ વાત આજે ક્રિકેટ, રાજકારણ, અર્થકારણ અને ખાસ તો શેરબજારને ખાસ લાગુ પડે છે. મજબૂતમાં મજબૂત માનવને થાક લાગે છે. અરે, જેટ વિમાનને અને મેટલને (ધાતુ) પણ થાક લાગે છે. તે માટે ‘મેટલ ફટિંગ’ શબ્દ...
 
 
danik bhaskar

તો શું લોકોએ ઝેર પીતાં રહેવાનું?Saturday, May 15, 2010 00:37 [IST]

soft_drinks[1]1
ભારતીયોના ગળે અબજો રૂપિયાનાં હાનિકારક પીણાં ભરાવવાનાં કોલા કંપનીઓનાં કાવતરાં સુભાષચંદ્ર બોઝે એક ભાષણમાં કહેલું કે ‘જ્યારે ભારત સ્વતંત્ર થશે ત્યારે તેણે તેના મોર્ડન દુશ્મનોની સામે લડવું પડશે- ખાસ કરીને બિઝનેસ-ક્ષેત્રે-આર્થિક-ક્ષેત્રે.’ એ પછી નાની પાલખીવાલાએ વી,ધ નેશન નામના પુસ્તકમાં કહેલું કે ‘ભારતના સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન કે ચીન નથી આપણે ભારતીયો જ આપણા દુશ્મન છીએ.’...
 
 
danik bhaskar

ઠંડા આઇસક્રીમનો મીઠો ઈતિહાસFriday, May 14, 2010 00:18 [IST]

icecream[1]11
બાળકોથી માંડીને મોટેરાં, રાજા-મહારાજાથી માંડીને નેતાઓ તમામ આઇસક્રીમના શોખીન અમારે ગામડેથી ભાવનગર કે રાજકોટ જવાના રસ્તા પર અમને સૌથી મોટું આકર્ષણ ૭૦ વર્ષ પહેલાં આઇસક્રીમનું હતું. આઇસક્રીમની વાત આવે ત્યારે ઘણાના મોઢામાં પાણી છુટી જાય છે. પણ એમાં કોઈએ પણ શરમાવા જેવું નથી. વ્હાઇટહાઉસમાં અમેરિકન પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનનું એક મહિનાનું આઇસક્રીમ બિલ ૧૭૯૦માં રૂ.૪૦૦૦ હતું....
 
 
danik bhaskar

બિઝનેસ ગુરુઓ ગરીબીને હટાવતા નથીTuesday, May 4, 2010 01:41 [IST]

સ્પર્ધકને પાડી દઈ મહત્તમ નફો રળવાનાં લક્ષ્યાંકો જ તેઓ સાધે છે



રાજકોટ નજીક બામણબોર ગામના રિળયામણા ડુંગરા વચ્ચે બરાબર ૨૯ વર્ષ પહેલાં વલ્લભભાઈ અને ચંદુભાઈ નામના બે કાિઠયાવાડી પટેલોએ હિન્દુસ્તાન લીવરના લકસ અને લીરીલ વગેરે સાબુને આંટે તેવા પિયુ અને યુવા બ્રાન્ડના સાબુ બનાવવાનું કારખાનું નાખ્યું.



છેક મુંબઈ સુધી લકસ જેવી જ ક્વાલિટીના પિયુ બ્રાન્ડના સાબુ લોકપ્રિય થયા....

 
 
danik bhaskar

મોટા મોલ્સમાં ઘૂમતા ગ્રાહકવાદના ઝેરી કીડાMonday, May 03, 2010 00:08 [IST]

custmer1
લોકોને લલચાવી શોપિંગના વ્યસની બનાવવાનો ખેલ અમેરિકાથી શરૂ થયો છે અમેરિકનોનો ૨૧મી સદીનો નવો ધર્મ શું છે? બેન્જામીન બાર્બર નામના લેખક તેના પુસ્તક ‘કન્ઝયુમ્ડ’માં લખે છે કે અમેરિકનોનો નવો ધર્મ શોપિંગ શોપિંગ અને ઉપભોગ-ઉપભોગ છે. અમેરિકાની એડવટૉઇઝિંગ ઇન્ડસ્ટ્રી વર્ષે રૂ. ૩૦,૦૦૦ કરોડની છે. મોટા ભાગની જાહેરખબરો બિલકુલ બિનજરૂરી ચીજો ખરીદવા લલચાવવા માટે હોય છે. વોલમાર્ટ નામના શોપિંગ...
 
 
danik bhaskar

થોડાં વર્ષોમાં જગતમાં પાણી માટે યુદ્ધો ખેલાશેSaturday, May 01, 2010 00:15 [IST]

Untitled-51
એક બોટલ્ડ વોટર તૈયાર કરવા સાત લિટર સાદું પાણી વપરાય છે જગતભરમાં પાણીનો ૪૦૦ અબજ ડોલરનો વેપલો જગન્નાથ આઝાદ નામના કવિની એક શાયરી છે ‘જબ જબ ઈસે સોચા હૈ દિલ થામ લીયા મૈંને, ઇન્સાન કે હાથો સે ઇન્સાનપે જો ગુજરી.’ રાજસ્થાનના કોટા શહેરમાં જગન્નાથ આઝાદ હોત તો તેની શાયરી ઔર ધારદાર થાત. ત્યાં રાજસ્થાની બહેનો-માતાઓએ પાણીની અસહ્ય અછત થતાં આંદોલન કરવા આવી તો પોલીસે લાઠીચાર્જ કરીને કેટલીય...
 
 
danik bhaskar

ક્રિકેટને લલિત મોદીએ ઉદ્યોગ બનાવ્યું : બોર્ડવાળાએ શું કર્યું?Friday, April 30, 2010 00:50 [IST]

Untitled-101
લેણદેણમાં, પ્રેમમાં માસૂમ-નાદાન માનવી ભૂલ કરે છે આ બેકદર દુનિયામાં કદરદાનીની વાત આકાશ કુસુમવત છે આજકાલ તમામ અખબારો અને ખાસ તો ટીવીવાળા ધોકો અને ધડકી લઈને લલિત મોદીની એબ ખૂણેખાંચરેથી શોધીને તેનો કચરો કરી નાખે છે. લલિત મોદીએ કદાચ ખોટું કર્યું હશે પણ તેણે આઈપીએલ ક્રિકેટને એક રૂ.૧૮૦૦૦ કરોડની બ્રાન્ડ બનાવી દીધી. પણ આપણા બીસીસીઆઈના ધુરંધરો જે તેમની એરકંડશિન્ડ કેબિનમાં બેસીને...
 
 
danik bhaskar

ગુજરાતમાં ‘કેસર’ ફેસ્ટિવલ યોજવો જોઈએThursday, April 29, 2010 02:35 [IST]

Untitled-1411
આંબા અને કેરીનાં ઔષધીય ગુણ અને ધાર્મિક મૂલ ઘણાં મોટાં આવી આવી વગડા વીંધી વેલ્ય જો, દાદાજીએ પિયેરથી આણલાં મોકલ્યા... આવું લોકગીત ગવાતું. નવી પરણેતરના લગ્ન પછી વૈશાખ-જેઠ આવે ત્યારે દીકરીને સાસરેથી પિયર બોલાવાય છે. તેમાં અંદરખાને એક કારણ એ પણ ખરું કે દીકરી કાળઝાળ ગરમીમાં જમાઈને બ્રહ્મચર્ય પાળવું પડે તે માટે દીકરી પિયરમાં આવી જાય અને ખાસ કરીને સાસરે આંબા ન હોય તો પિયરમાં આંબો...
 
 
danik bhaskar

ડોક્ટરોને દલાલ બનાવી મોંઘી દવા વેચવાનો વેપલોWednesday, April 28, 2010 02:39 [IST]

Untitled-61
ખેલાડીઓ-ફિલ્મસ્ટારોને દવાની ખપત માટે મોડેલ બનાવતી દવા કંપનીઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો અંદાજ હતો કે ૨૦૨૦માં જગતભરની ફાર્માસ્યુટિકલની બજાર ૧.૩ ટ્રિલિયન ડોલરની હશે. (રૂ.૫૮૫૦૦૦૦૦૦૦૦૦૦) તેમાં બ્રાઝિલ, ચીન અને ભારતમાં દવાનો ખર્ચ કરનારો મોટો વર્ગ હશે. અમેરિકનો આજે આરોગ્ય જાળવવા કે દવા ઉપર માથાદીઠ રૂ. ૩ લાખ ખર્ચે છે. મુંબઈ શહેરમાં ૪૦ લાખ ગુજરાતીઓ છે. મુંબઈ શહેરની જૂની દવાબજાર લો...
 
 
danik bhaskar

લીવરનો રોગ : એલોપથિક દવાની આડઅસરોTuesday, April 27, 2010 00:30 [IST]

Untitled-511
માત્ર દારૂથી જ નહીં ડાયાબિટીસ અને બીજી દવા થકી પણ સત્યાનાશ વળે છે પત્રકારોમાં કોઈ બહુ નામ કાઢે તો કહેવાતું કે તે ‘પત્રકારત્વનો અમિતાભ’ છે. પણ અમિતાભ માટે શું કહેવું? અમિતાભ એ વિવિધ રોગોના ખડકલા ધરાવતો ‘રોગોનો અમિતાભ’ છે. તેને આજે ૬૮ની ઉમરે ધનરોગ પણ લાગુ પડયો છે. તેના બગડેલા લીવર પછી તેણે તમામ સમય લીવરને સારું કરવા પૂર્ણ નિસર્ગોપચારની ટ્રીટમેન્ટ લેવી જોઈએ તેને બદલે તે ફાલતુમાં...
 
 
danik bhaskar

મેનેજમેન્ટ ગુરુઓ મલ્ટિનેશનલ કંપનીઓના ગુલામ!Monday, April 26, 2010 00:18 [IST]

water_06[1]1
ભારતના એક સમયના ચીફ જસ્ટિસ અને ટેમ્પરરી રાષ્ટ્રપતિ બનેલા હિદાયતુલ્લા મૂડીવાદથી એટલા અંજાઈ ગયેલા કે તેમણે ૧૯૮૦ના દાયકામાં કહી નાખ્યું કે ભારતની ગરીબી નાબૂદ કરવાનો એકમાત્ર ઇલાજ મૂડીવાદ છે... પણ જો મૂડીવાદથી ગરીબી નાબૂદ થતી હોત તો આજે અમેરિકામાં પોણા ત્રણ કરોડ ગરીબો ન હોત. ત્યાં ધોળી ચામડીવાળા ગરીબો સરકારી ગ્રાન્ટ પર જીવે છે. આપણા દેશમાં અને જગતમાં જે કહેવાતા ભણેલાગણેલા લોકો...
 
 
danik bhaskar

૨૧મી સદીના માનવીની નવી સમસ્યાSaturday, April 24, 2010 00:19 [IST]

બીજા તમને માન આપે કે ન આપે તેની પરવા ન કરો, માત્ર તમે તમારી નજરમાં ઊચા રહો વિખ્યાત વાર્તાકાર સમરસેટ મોમનો એક મિત્ર જે વારંવાર બડાઈ મારતો કે ‘મારું સ્ટેટસ ઊચું છે. તમે જાણો છો? હું કેટલા મોટા મોટા માણસોને જાણું છું?’ ત્યારે સમરસેટ મોમએ કહ્યું કે ‘તું બીજા મોટા માણસોની મિત્રતાથી તારું સ્ટેટસ ઊચું કરવા માગે છે તેનો અર્થ એ કે તારામાં કાંઈ માલ નથી. તું સાવ ફાલતુ છો. તારું સ્ટેટસ વધારવું...
 
 
danik bhaskar

પ્રામાણિક હોવું ને ગુણવાન રહેવું એ ગુનો છે!Friday, April 23, 2010 00:13 [IST]

aas-pas1
લલિત મોદી સામે આંગળી ચીંધનારા હજુ ૧૫ દિવસ પહેલાં એમની પંગતમાં બેસીને જલસા કરતા હતા થોડાં વર્ષ પહેલાં અમેરિકન લેખક જોય વિલિયમ્સે એક નવલકથા લખેલી. તેનો સાર એ હતો કે ‘વર્ચ્યુ ઈઝ ઈટસ પનિશમેન્ટ.’ આજે ૨૧મી સદીમાં ગુણિયલ હોવું કે પ્રામાણિક હોવું તે જ જાણે મોટો ગુનો છે. બહેતર છે કે ગુનો કરીને અને એ ગુનાના માલપૂઆ ખાઈને પકડાવું કે ન પકડાવું, તેમાં જ મજા છે. એક જમાનો હતો કે શાયરો આપણને...
 
 
danik bhaskar

આઈટીના ભ્રષ્ટ અફસરો પર દરોડાની જરૂરThursday, April 22, 2010 00:12 [IST]

corruption11
આઈપીએલનાં નંબરી-બેનંબરી ખાતાં તપાસનારા ઓફિસરો કેટલા પ્રામાણિક હશે? ‘રાજા તેની પ્રજા પાસેથી કરવેરા વસૂલ કરે છે તે પ્રજાના કલ્યાણ માટે જ હોય છે. જેમ સૂર્ય પૃથ્વીમાંથી જળતત્વ ખેંચીને પછી તેને હજાર ગણું કરીને પાછું પૃથ્વીને જ આપે છે.’ જૂના જમાનામાં આ વાત બરાબર હતી પણ ભારતમાં હવે આવકવેરા ખાતું તમારી પાસેથી આવકવેરા રૂપે જે ‘માલ’ ખેંચે છે તેમાંથી ઘણોબધો ‘માલ’ પોતાનાં ખિસ્સામાં રાખે...
 
 
danik bhaskar

જવાળામુખીએ વિશ્વને હેસિયત દેખાડીWednesday, April 21, 2010 01:26 [IST]

KANTI-BHATT-VOLCANO11

‘ધ ક્રિએટિવ માઇન્ડ’ નામના પુસ્તકના લેખક જેકબ બ્રોનોવસ્કીએ કહ્યું છે કે માનવીએ કુદરતી પરિબળોની ઉપર માસ્ટરી મેળવવી હોય તો પ્રથમ કુદરતને ઊંડેથી સમજવી પડે અને એ બાબતમાં ભારતના ઋષિઓ સૌથી ઉસ્તાદ હતા.



ત્રીજું નેત્ર ખોલીને બાળીને ભસ્મ કરતા અને ભસ્મમાંથી માણસને ઊભો કરતા. જવાળામુખીને સમજવો જોઈએ. આજે બ્રિટનના બે લાખ વિમાનના મુસાફરો જે બાકીની દુનિયાને સમજવા તૈયાર નહોતા તે...

 
 
danik bhaskar

યુરોપને અકળાવતા વોલ્કેનોનું ધેરું રહસ્યTuesday, April 20, 2010 02:14 [IST]

volcano11

ફ્રાંસિસ બેકન નામના વિદ્વાને ૩૯૦ વર્ષ પહેલાં કહેલું કે, કુદરતનાં પરિબળો પર માનવે અંકુશ રાખતા શીખવું જોઈએ, પરંતુ તે સાથે કુદરતી તત્વોને તાબે થતા પણ આવડવું જોઈએ. ૨૧મી સદીના માનવીએ ઘણાં કુદરતી તત્વોને નાથ્યાં છે.



સમુદ્રના મોજાનું વીજળીમાં પરિવર્તન કર્યું છે. મંગળના ગ્રહ સુધી જવાની અને વસવાની તૈયારી કરે છે પણ હજારો વર્ષ થયા છતાં માનવી વોલ્કેનો એટલે કે જવાળામુખીને હજી નાથી...

 
 
danik bhaskar

વિશ્વભરના શોપિંગમાં છલ્લકછલાણુંMonday, April 19, 2010 01:21 [IST]

walmart11

સિત્તેર વર્ષ પહેલાં મારા ગામે રતિલાલ નરશીદાસ દોશીની હાટડીમાં ઝમકુબહેન કોળી પાલી બાજરો લઈને હટાણું કરવા જતી અને બીડી, બાકસ (મેચબોકસ) ચાની પડીકી ને ખાંડ ખરીદી લાવતી.



એ પછી મહુવા અને મુંબઈમાં દાણાવાળા કે મોદી કે કચ્છીની દુકાનોમાં અમે હટાણું કરવા જતાં હવે મુંબઈમાં ફોન કરો એટલે દાણાવાળો તમામ ગંધીયાણું, કરિયાણું અનાજ મોકલી આપે છે. બધા જ રિટેલ-વેપારી સાથે ઘરોબો રહેતો. હવે ૨૧મી...

 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case