




















એક રાજા દરબારીઓ પાસેથી પૌરાણિક આખ્યાન સાંભળતો રહેતો હતો. એક મંત્રીએ રાજાને ઇન્દ્ર અને તેમના સ્વર્ગની કથા સંભળાવી. રાજાએ કહ્યું કે મંત્રીજી, સ્વર્ગની વાત મને ગપગોળા જેવી લાગે છે. મંત્રી બોલ્યા, મહારાજ, સ્વર્ગ તો હકીકતમાં હોય છે.
રાજા બોલ્યો, જો આમ હોય તો તમે અમને બધાને ઇન્દ્રની સવારીનાં દર્શન કરાવો. રાજાના આ આગ્રહથી મંત્રી ચિંતામાં પડી ગયા. દિવસો પસાર થવા લાગ્યા. આ દરમિયાન...


























![Bhagvan-Buddha[1]11 Bhagvan-Buddha[1]11](/2010/05/27/images/Bhagvan-Buddha[1]11_b.jpg)






![Narayana-Guru[1]1 Narayana-Guru[1]1](/2010/05/24/images/Narayana-Guru[1]1_b.jpg)

![budhha[1]1 budhha[1]1](/2010/05/22/images/budhha[1]1_b.jpg)
![unity2[1]1 unity2[1]1](/2010/05/21/images/unity2[1]1_b.jpg)




એક સંત હતા. તેઓ પરોપકારી અને પ્રેમાળ સ્વભાવના હતા. પોતાની નાનકડી ઝૂંપડીમાં ભજન કરતા અને લોકો માટે થઈ શકે તેટલું કરતા. આખું શહેર તેમને માન આપતું હતું. મોટા જ નહીં, પરંતુ બાળકોમાં પણ તેઓ લોકપ્રિય હતા. બાળકોમાં તેમને ભગવાનના દર્શન થતાં હતા.
દરરોજ સંધ્યાકાળે ઝૂંપડીની બહાર બેસી જતા અને બાળકોનું ટોળું તેમને ઘેરી વળતું. તેઓ તેમની બાળસહજ જિજ્ઞાસાઓનું સમાધાન પણ કરતા. એક દિવસ તેમણે...


દરેક મહાપુરુષે પોતાના જીવનના અંતિમ સમયમાં અદભૂત વાતો કહી છે. તેમાંથી કેટલાક લોકોએ મૃત્યુનો પણ સીધો સાક્ષાત્કાર કર્યો હતો અને આપણને પણ મૃત્યુનો પરિચય કરાવ્યો હતો, પરંતુ શ્રીકૃષ્ણ આ બધાથી આગળ નીકળી ગયા.
તેમણે પોતાના દેવલોકગમન દરમિયાન ફકત જન્મ અને મૃત્યુ પર જ ચર્ચા નથી કરી, પરંતુ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે આ બંને વચ્ચે પણ એક મહત્વની વસ્તુ જીવન છે, જેને જીવી જાણવું...



![Jawaharlal_Nehru[1]1 Jawaharlal_Nehru[1]1](/2010/05/15/images/Jawaharlal_Nehru[1]1_b.jpg)
































Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




