Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

આજની ગૃહિણીની સૌથી મોટી સમસ્યાThursday, June 24, 2010 00:04 [IST]

mad1
મુંબઈ કે અમદાવાદ કે લંડનની ગુજરાતણ લગ્ન કે બીજા સમારંભમાં થોડી નવરી પડે તો ઘરકામ કરનારી બાઈ મળતી નથી તેની ફરિયાદ કરશે. બીજા દેશોમાં રહેતા ગુજરાતીની પણ આ ફરિયાદ છે. બ્રિટનમાં દરેક ત્રણ ઘરમાં એક ઘરવાળાને નોકર જોઈએ છે. ભારતીયને કે ગુજરાતીને ખાસ ડો.મેસ્ટિક સરવન્ટ તરીકે ઓળખાતા આ વર્ગના કામવાળાનો ધંધો વર્ષે રૂ.૧,૫૩,૦૦૦ કરોડનો છે તેવો લંડનના ‘ઓબ્ઝર્વર’નો અંદાજ છે. નવી દિલ્હીમાં પણ...
 
 
Divya Bhaskar

વીજળી વેગે વીજખાધThursday, June 24, 2010 00:00 [IST]

electic1
દેશમાં વીજઉત્પાદનની હાલત ‘ત્રણ સાંધે ત્યાં તેર તૂટે’ જેવી છે. ખાનગી ક્ષેત્રને વીજક્ષેત્રમાં પ્રવેશવાની છુટ અપાઈ પણ ઉત્પાદનમાં હજુ એ જાહેર ક્ષેત્ર કરતાં પાછળ જ રહ્યું છે. વધારામાં વહન-વિતરણની ખાધ વધતી જાય છે. વળી ખાનગી ક્ષેત્ર મોંઘી વીજળી રાજ્યને પધરાવે છે. એટલે ખાનગી ક્ષેત્ર માટે જોઈએ તો ઊજળું એટલું સોનું હોતું નથી. વિકાસ માટે જરૂરી વીજશક્તિ પેદા કરવાની ક્ષમતા નહીં જન્મે...
 
 
danik bhaskar

ફૂટબોલ-ટેનિસમાં ગુજરાત ક્યાંય નથીWednesday, June 23, 2010 00:09 [IST]

વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. તેમાં ટેનિસના ખેલાડીની કુશળતા કરતાં તેની કમાણી અને પૈસાના લોભની વધુ ચર્ચા થાય છે. ધીરુભાઈ અંબાણી પણ તેમના વારસદારો માટે રૂ. ૨૬૨૦૦ કરોડ પોતાની અંગત કમાણીના છોડી ગયા નહોતા. ટાઇગરવુડ નામનો ગોલ્ફનો ખેલાડી હજી તો જુવાન હતો ત્યાં જ તેની ગોલ્ફની કારકિર્દીમાં રૂ. ૨૬૨૦૦ કરોડનો અંગત કમાણીનો સ્વામી થઈ ગયેલો. ઝિમ્બાબ્વેના ક્રિકેટરો તેમને મળતાં...
football11
 
 
danik bhaskar

મુસ્લિમ વોટ બેન્ક, પાંચ કરોડની!Wednesday, June 23, 2010 00:06 [IST]

બિહારમાં યુતિ માટે તનાવ ઊભો કરી નીતીશકુમાર શું પ્રાપ્ત કરવા માગે છે? આ અંગે એવું અનુમાન છે કે સાંપ્રદાયિકતાના વિ. બિનસાંપ્રદાયિકતાનો આ ખેલ પાડી મુસ્લિમ વોટ બેન્ક ઉપરાંત વધારામાં ભાજપને રક્ષણાત્મક ભૂમિકામાં ધકેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસેથી વધારે બેઠકો પડાવા માગે છે. ૨૦૦૪ની સંસદીય ચૂંટણીમાં વાજપેયીના નેતૃત્વ હેઠળના ‘રાષ્ટ્રીય લોકશાહી જોડાણ’ (એનડીએ)નો પરાજ્ય થયો...
modi11
 
 
danik bhaskar

‘કંઈક પાછું આપો’Tuesday, June 22, 2010 00:12 [IST]

શરમજનક ભોપાલકાંડ ઉપર અત્યારે જે આક્ષેપબાજી ચાલી રહી છે, ઢાંકપિછોડો કરાઈ રહ્યો છે, તેમાં ધારો કે ભારતના પચાસ ધનિકો તેમના નફામાંથી ફકત એક ટકો ભોપાલના પીડિતોને આપે તો તે રકમ તેમને એક નવું જીવન શરૂ કરવા માટે પૂરતી રહેશે. આના થકી તેમને જે માન મળશે તે સરવાળે દુનિયાભરમાં ફેલાયેલા તેમના ધંધાને વધુ ઊંચો લઈ જશે, કેમ કે આ મુદ્દો દેશની જનતામાં ત્વરિત પ્રત્યાઘાત પાડનારો અને સૌથી વધુ...
bill-gates1
 
 
danik bhaskar

તમામ ઇજનેરી ક્ષેત્રમાં ભારતનો ડંકોMonday, June 21, 2010 00:08 [IST]

મેક્કેન્સી નામની અમેરિકાની મોસ્ટ રિસ્પકેટેડ મેનેજમેન્ટ કન્સલ્ન્સી કંપનીના પ્રથમ વડા ભારતની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ગ્રેજ્યુએટ હતા. અમેરિકાની યુનાઈટેડ એરલાઇન્સ, સનમાઇક્રો સિસ્ટમ, સીટીગ્રૂપ, વોડાફોન લ્યુસન્ટ ટેક્નોલોજીની બેલ લેબોરેટરી, જે મક્કા ઓફ ઇલેક્ટ્રોનિક્સ રિસર્ચ ગણાય છે, તે તમામ અમેરિકન કંપનીના વડા કોણ હતા? એ તમામ ભારતની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ...
iit2
 
 
danik bhaskar

ગમે ત્યારે માતા ન બનાય!Monday, June 21, 2010 00:01 [IST]

નિ:સંતાન દંપતી જીવનને હર્યુંભર્યું બનાવવા, સંતાન મેળવવા ટેકનોલોજીની મદદ લે એમાં કશું ખોટું નથી, પણ આ મામલે નીતિ-નિયમો-સ્પષ્ટતાઓ જરૂરી છે. ગમે તે ઉંમરે મા-બાપ બનવાની છુટ ન હોઈ શકે. સરકારે તેમ જ સમાજે એક વાત ખાસ સમજવી રહી કે ટેકનોલોજી બાળક પેદા કરાવી શકે, ઉછેરી ન શકે. હરિયાણાનાં રાજો દેવી ૨૦૦૮ના ડિસેમ્બરમાં ૭૦ વર્ષની જૈફ ઉંમરે માતા બનેલાં. એ વાતે રાજો દેવી રાજી તો બહુ થયેલાં, પણ એમના...
mother11
 
 
danik bhaskar

મેરા ‘પિયા’ ઘર આયા?!Saturday, June 19, 2010 00:23 [IST]

લાગે છે, ભાજપમાં ઘરવાપસીની મોસમ છલકું છલકું છે. પાછા ફરનારાઓ અને એમને આવકારનારાઓ વિચાર અને માળખાની મોકળાશનો પથ પ્રશસ્ત કરી શકશે? આ ઘાટ ધારો કે ‘ઘીના ઠામમાં ઘી’ પડ્યા સરખો હોય તોપણ આવનજાવન સાથે ઊભા થતા રહેલા વિચારમુદ્દાઓ પ્રજા અને પક્ષ બેઉ છેડે મુક્ત ચર્ચા માગી લે છે. અચ્છા તો વાત આમ છે: વાનપ્રસ્થ અવસ્થાને ક્યાંય વટી ગયેલા રામ જેઠમલાની પાછા ઇન્દ્રપ્રસ્થ પહોંચી ગયા છે....
bjp21
 
 
danik bhaskar

ઘરનોકરનો ત્રાસ, આંતરરાષ્ટ્રીય આપદાSaturday, June 19, 2010 00:10 [IST]

કસ્તુરબા ગાંધીનું એક ઉચ્ચારણ ‘લિબર્ટી ઓર ડેથ’ના લેખક પેટ્રિક ફ્રેંચે ઉતાયું છે. કસ્તુરબા ગાંધીએ કહેલું, ‘સ્ત્રીઓમાં જે કોમન સેન્સ મૂકવાની ભગવાને કૃપા કરી છે તેવી પુરુષો ઉપર નથી કરી! તાત્પર્ય એ કે પુરુષોને સ્ત્રી કરતાં ઓછી કોમન સેન્સ હોય છે... સ્ત્રીઓ પીડાની ભાષા પુરુષ કરતાં વધુ સારી રીતે સમજે છે.’ જોકે ૨૧મી સદીમાં કસ્તુરબાનું આ વિધાન અમુક બાબતમાં ખોટું ઠરે છે. મુંબઈ, અમદાવાદ,...
maid21
 
 
danik bhaskar

પ્રજા સાથે શાસકોની ગદ્દારીFriday, June 18, 2010 00:15 [IST]

જેમની ગુનેગારોને સજા આપવાની જવાબદારી છે તે સમગ્ર તંત્ર લાખો પીડિતોનાં આંસુ લૂછવાને બદલે એક વિદેશી અધિકારીને બચાવવામાં લાગી ગયું તેનાથી વધુ દુભૉગ્યપૂર્ણ બીજું શું હોઈ શકે? જેમના મતથી સરકારો ચૂંટાય છે તે અને તેમના કરવેરામાંથી તેમના પગાર થાય છે તે બધાં જ તંત્રોએ મળીને લાખો પીડિતોનો દ્રોહ કર્યો છે ત્યારે થાય છે કે દેશમાં રાષ્ટ્રીય ચારિત્રયની કેવી ગંભીર કટોકટી પ્રવર્તે...
Bhopal-Gas-ok1
 
 
danik bhaskar

ક્રૂડલીકેજની વૈશ્વિક સમસ્યાThursday, June 17, 2010 00:03 [IST]

મેક્સિકોની ખાડીમાં ધમધમતા ક્રૂડના શારકામમાં એક કૂવો બે મહિનાથી લીક થતાં રોજનું ૨૬થી ૩૦ હજાર બેરલ ઓઇલ દરિયામાં ફેલાઈને પાણી પ્રદૂષિત કરી રહ્યું છે. વિશ્વના રાજપુરુષો અને વેપાર ઉદ્યોગગૃહો ક્રૂડના લીકેજ અને રિગના ભંગાણને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજે એ જ આ ઘટનાનો બોધપાઠ છે. આજે મેક્સિકોની ખાડીનો વારો આવ્યો છે અને આવતી કાલે ક્રિષ્ના ગોદાવરી વિસ્તારનો વારો પણ આવી શકે. વિશ્વ અને...
DUCK1
 
 
danik bhaskar

દેશી અમૃત એટલે અસલી આહારની ચીજોThursday, June 17, 2010 00:01 [IST]

દરેક દેશનો પોતાનો કુદરતમાંથી પોષક તત્વ લેવાનો રિવાજ છે. ઈરાનના લોકો મોટે ભાગે કાળી માટીવાળાં ગામડાં પસંદ કરતા, કારણ કે કાળી માટીમાં રાસાયણિક ખાતર નાખવું પડતું નથી. મુંબઈમાં ઘણા માળીઓ કૂંડામાં કાળી માટી નાખીને તુલસીના છોડ વેચે છે. તેમાં કાળા તુલસી ઊગે છે, તેનું ઔષધીય મૂલ્ય વધુ હોય છે. શરદી-ઉધરસ મટાડે છે. આજે આપણે વંઠેલા ટમેટાં ખાઈએ છીએ, તેમાં કોઈ વિટામિન નથી. જર્મન લોકો અસ્સલ...
lichi21
 
 
danik bhaskar

ભોપાલ : કથા વિશ્વાસઘાતની!Tuesday, June 15, 2010 23:49 [IST]

રાજનેતાઓ, સરકારી તંત્ર તથા ન્યાયતંત્રની સાઠગાંઠથી ભોપાલ ગેસકાંડનો મુખ્ય આરોપી એન્ડરસન તો છટકી શક્યો છે, પરંતુ આપણી રાજયવ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આજે જ્યારે અમેરિકાના દબાણ હેઠળ આપણા શાસકો તથા શાસનવ્યવસ્થા હોવાનું પ્રસ્થાપિત થયું છે ત્યારે હવે પ્રશ્ન અમેરિકાથી આવનાર અણુ રિએક્ટરોનો થાય છે. આ રિએક્ટરોને કારણે જો ભોપાલ જેવી દુર્ઘટના સર્જાય તો શું થાય તે વિશે...
Bhopal11
 
 
danik bhaskar

ટાઇમપાસ ચ્યુઇંગગમમાં બધું બાયપાસ!Tuesday, June 15, 2010 23:40 [IST]

આનંદ કે. કુમારાસ્વામી એ દક્ષિણ ભારતના સિદ્ધાંતવાદી છતાં સુધારાવાદી હતા, પરંતુ અમેરિકા-બ્રિટને ભારતમાં જે કન્ઝ્યુમરિઝમ-ઉપભોગવાદમાંથી કમાણી કરવા જંકફૂડ અને ચ્યુઇંગ ગમ જેવી ચીજો ઘુસાડવા માંડી ત્યારે કહેલું કે ‘આ પશ્ચિમી ઔદ્યોગિકીકરણે ભારતની અજ્ઞાન પ્રજાનો ગેરલાભ લેવા માંડ્યો છે. અમેરિકન નિર્માતાઓને તમારા સ્વાસ્થ્ય, તમારા દેશની કળા કે બીજી ચીજો જાય ભાડમાં તેમની કોથળી...
chew21
 
 
danik bhaskar

ભોપાલ ગેસકાંડ : ભારતનું ઓસ્ચવિટ્ઝTuesday, June 15, 2010 03:29 [IST]

આ કેસમાં દુ:ખની વાત એ નથી કે યુનિયન કાર્બાઇડનો ચેરમેન વોરેન એન્ડરસન કાયદાની પકડમાંથી છટકી ગયો કે તેને છટકી જવા દેવાયો, દુ:ખ એ વાતનું પણ નથી કે યુનિયન કાર્બાઇડના જવાબદારોને ૨૬ વર્ષ બાદ સજા ફટકારવામાં આવી. દુ:ખ તો એ વાતનું છે કે ન્યુરેમ્બર્ગ ખાતે ચાલેલી સુનાવણીમાં નાઝી સરમુખત્યારોને તો સજા ફટકારવામાં આવી હતી, પરંતુ ભોપાલ ગેસકાંડના પીડિતોની સાથે તો તેમના પોતાના જ લોકશાહી દેશે...
bhopal1
 
 
danik bhaskar

માનસિક તાણમાંથી મુક્તિ મેળવવી છે?Tuesday, June 15, 2010 03:17 [IST]

બરાબર સાઠ વર્ષ પહેલાં પૃથ્વીરાજ કપૂર તેમનું નાટક દીવાર લઈ વડોદરા આવેલા ત્યારે અમે ઇન્ટર કોમર્સમાં ભણતા હતા. ત્યારે તેમણે એક ઉચ્ચારણ કરેલું તે પાછું તેમણે ૧૯૬૧માં મુંબઈમાં કલાકારો, લેખકો અને પેઇન્ટરોની સભામાં કહેલું. તેમણે કહેલું કે કલા અને ચિત્રકામ સમાજમાં હિંસા અને ધિક્કારની આગને બુઝાવવા ફાયર એન્જિનની જેમ દોડે છે. આજે લેખકો, ટીવીવાળા, રાજકારણીઓએ તમામનાં મગજ ભોપાલના...
paint11
 
 
danik bhaskar

ઇશ્વર એક અને લક્ષ્ય બે...બહુત નાઇન્સાફી હૈ યે!Monday, June 14, 2010 14:40 [IST]

પત્ની એક જ સારી. લક્ષ્ય પણ એક જ સારું. તો એક જ લક્ષ્ય રાખીએ: ઇશ્વરનિષ્ઠા.



ભિખારી બનવું કોને ગમે? છતાં, મોટે ભાગે આપણે ભગવાન સમક્ષ ભિખારીના વેશમાં હાજર થઈએ છીએ. આપણે ઇશ્વર પાસે સારી નોકરી-છોકરીથી માંડીને બીજી હજારો પ્રકારની માગણીઓ કરીએ છીએ, જેમાં સરવાળે ગણતરી લાભની જ હોય છે. લાભની ગણતરી વેપારમાં શોભે, પણ ભક્તિમાં પ્રોફિટ-લાભ ન જોવાનાં હોય. માટે, ભક્તિનું લક્ષ્ય પ્રાપ્તિ નહીં,...

Antar-yatra211
 
 
danik bhaskar

ગેસકાંડના પાપમાં કોણ કોણ ભાગીદાર?Monday, June 14, 2010 01:09 [IST]

યુરીપીડઝ નામના ગ્રીક નાટકકાર લોકોના પાખંડને ખુલ્લો પાડનાર વ્યંગકાર પણ હતા. તેમણે ૨૪૨૩ વર્ષ પહેલાં લખેલા નાટકમાં કહેલું. ‘ઓફન એ નોબલ ફેઇસ હાઇડઝ ફીલ્ધી એન્ડ ડર્ટી ડીડઝ’ અર્થાત્ ઉપર ઉપરથી ઉમદા અને દાનવીર દેખાતો માણસ તેના ગંદા કૃત્યોને છુપાવતો હોય છે. આવા માણસને અંગ્રેજીમાં હીપોક્રેટ કહે છે. આપણે તેને દંભી-પાખંડી કહીએ છીએ. ભોપાલના યુનિયન કાર્બાઇડના પ્લાન્ટના અકસ્માતથી ૨૦૦૦૦...
final11
 
 
danik bhaskar

હોંશે હોંશે ભરાઈ પડવું!Monday, June 14, 2010 00:56 [IST]

એન્જિનોમાં જરાય રસ ન હોય એવા છોકરાઓ અને ખાસ તો છોકરીઓ એન્જિનિયરિંગમાં એડમશિન લેવાં થનગની રહ્યાં છે. બીજી બાજુ, ડોલર ઓક્સિસજન પર હોવા છતાં, જાણે ડોલર પોતે ઓક્સિસજન હોય અને એના વિના તો ગૂંગળાઈ જઈશું એમ માનીને દુનિયાના દેશો ડોલર ખરીદવા થનગની રહ્યા છે. સામે ચાલીને પગ પર કુહાડો મારવાના આવા તે કેવા થનગનાટ! ખરા ખેલ ચાલી રહ્યા છે. એક છે ભણતરનો ખેલ. બારમા સાયન્સના એ ગ્રૂપમાં ૭૦-૭૫થી વધુ...
dipak-solia1
 
 
danik bhaskar

મુસીબતોના પહાડની પેલે પારSunday, June 13, 2010 02:30 [IST]

‘આ જગત બે જુથમાં વિભાજિત છે. એક એવા લોકો જે માને છે કે કોઇ કાર્ય અઘરું છે અને બીજા એવા લોકો જે અશક્ય કામને શક્ય કરી બતાવે છે.’ - ઓસ્કાર વાઇલ્ડ મારી દ્રષ્ટિએ આગળ વધવું એટલે કોઇ પણ સમસ્યાને ઉકેલવાની ક્ષમતા હોવી. સમસ્યાના ઊંડાણમાં ઊતરવું અને તેનો નિવેડો લાવવો. સમસ્યાને ઉપરછલ્લી સમજીને, તેની અંદરના ઊંડાણ સુધી ન પહોંચીએ તો સારું અને સાચું જ્ઞાન મળે નહીં. કોઇ પણ પ્રશ્ન હોય તો તેને મૂળભૂત...
db31
 
 
danik bhaskar

પાંત્રીસ વરસ પહેલાંSaturday, June 12, 2010 00:05 [IST]

૧૯૭૫ની બારમી જૂન ગુજરાત અને દેશને માટે બે ઐતિહાસિક ચુકાદાઓને કારણે સ્વર્ણિમ સંભાવનાઓ લઈને આવી હતી. અલાહાબાદના અદાલતી ચુકાદાએ ઇન્દિરાજીને ઘેર બેસાડ્યાં હતાં તો અમદાવાદના ચૂંટણી ચુકાદાએ જનતા મોરચા વાટે વિકલ્પની નવી ભોં ભાંગતી ગુંજાશ પ્રગટ કરી હતી. એ વિકલ્પની વિશેષતા એની પાછળ લોકઆંદોલનના બળમાં હતી. ભોપાલ ચુકાદાનો ચિત્કાર સર્વત્ર સંભળાય છે, અને એક પા ન્યાયદંડ તો બીજી પા...
court1
 
 
danik bhaskar

અમેરિકાને કોણ આટલું માથે ચડાવે છે?Saturday, June 12, 2010 00:01 [IST]

બાલ્ટાઝાર ગ્રેસિયાસ નામના ગ્રીક યોદ્ધાએ ‘આર્ટ ઓફ વર્લ્ડલી વિઝડમ’ નામના પુસ્તકમાં કહેલું કે ‘જો તું બીજા પાસેથી માન ઇચ્છતો હોય તો પ્રથમ તું તને માન આપ’ દુનિયા કાંઈ તને દાનમાં માન આપશે નહીં, આપણે જ્યારે ભોપાલ ગેસના પીડિત લોકો માટે ડો.મનમોહનની સરકાર કાંઈ કરશે તેવી આશા રાખીએ તે મૂઈ માને ધાવવા જેવી વાત છે. એ માણસ તો ડબલ ગુલામ છે. એક સોનિયાનો અને બીજો અમેરિકાનો. અમેરિકનો ભોપાલ ગેસના...
us11
 
 
danik bhaskar

સોમનાથથી ઘેલા સોમનાથFriday, June 11, 2010 03:55 [IST]

સોમનાથ પર સુલતાન જાફર મોહંમદે ચડાઈ કરી ત્યારે લડાઈમાં૮૦૦ શૂરવીરો ખપી ગયા ત્યાં સુધી પાલખીમાં શિવલિંગને બાથમાં લઈ ઘેલા વાણિયાએ છેક જસદણ સુધી તેને પહોંચાડ્યું. અમિતાભ બચ્ચનને સોમનાથની જેમ જો ઘેલા સોમનાથ બતાવાયું હોત તો પ્રજાકીય સમરસતા, સમાનતા અને આસ્થાનો એવો જ ઊંડો અહેસાસ થયો હોત!

સોમનાથ અને ઘેલા સોમનાથ : આમ તો એકબીજાથી લાંબા અંતરે આવેલાં પ્રાચીન સ્થાનો છે, પણ જો ઈતિહાસને...

somnath111
 
 
danik bhaskar

વિશ્વકપ ફૂટબોલમાં ચીનને તડાકો!Friday, June 11, 2010 00:55 [IST]

ભારત ભલે રમતું ન હોય પણ પ્રેક્ષકો-દર્શકો તરીકે આપણે ઘણા આગળ છીએ બરાબર ૫૦ વર્ષ પહેલાંની વાત છે. દક્ષિણના નાગાપટ્ટીનમ બંદરે કાંદા-લસણ-આંબલી નિકાસ કરનારા મેમણ અબ્દુલ લતીફ કરીમને ઘરે હું મહેમાન થયો. મને કચ્છી વેજિટેરિયન રસોઈ જમાડી. તે વખતે ડરબનના સગાનો ફોન આવ્યો. મેં યજમાનને કહ્યું, ‘મને ડરબનના વેપારી સાથે મિલાવો.’ તો અબ્દુલ લતીફના પોયરા કહે ,‘એ તો ખુદા મહેર કરે તો મળે.’ મદ્રાસ...
football1
 
 
danik bhaskar

આગળ વધીએ, વધતાં રહીએ...Friday, June 11, 2010 02:25 [IST]

પ્રિય વાચકો,



દેશના ૮.૬ ટકાના જી.ડી.પી.ના વૃદ્ધિદરની સરખામણીએ ગુજરાતનો ૧૨.૪ ટકાનો ઊંચો વિકાસદર, રાજ્યમાં આવી રહેલું જંગી મૂડીરોકાણ અને પ્રજાની ખુશાલી એ વાતનો સચોટ પુરાવો છે કે ગુજરાત દેશનું એક વિકાસશીલ અને મોખરાનું રાજ્ય છે. ઉન્નતિ અને ગુજરાત, પ્રારંભથી જ એકમેકના પર્યાય રહ્યાં છે. ટેક્સ્ટાઇલ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના ઉદ્યોગોમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રનું રાહબર...

rameshchandra11
 
 
danik bhaskar

દિલ સા કોઈ કમીના નહીં...Thursday, June 10, 2010 17:25 [IST]

દિલ તો દિલ છે. તે બચ્ચું-કચ્ચું પણ હોય અને પાજી-કમીનું પણ હોય.



મોટી ઉંમરે કોઈ માણસ પ્રેમમાં પડે તો શું થાય? ઘણું બધું થાય. હોબાળો થાય. સમાજમાં બદનામી થાય. જેનું છી છી સાફ કર્યું હોય એવાં સંતાનો પણ શિખામણ આપવા બેસી જાય કે ‘અપને આપ કો સમ્હાલો, પિતાજી.’ બધી વાત સાચી. છતાં, સવાલ ઊભો જ રહે છે કે આધેડ ઉંમરે ઇશ્ક થાય તો એ માણસના દિલમાં શું શું થાય? આ સવાલનો જવાબ જૈફ છતાં જુવાન ગુલઝારે એક...

Dipak-Soliya-11[1]11
 
 
danik bhaskar

જીવન માટે જળને સાચવવું પડશેThursday, June 10, 2010 00:11 [IST]

આ વખતે સારો વરસાદ પડે તો પાણીની સ્થિતિમાં ફરક પડશે, પણ પાણીની વૈશ્વિક તંગી કે પીવાના પાણી માટે ટળવળતાં શહેરો-ગામોની સમસ્યા એક વર્ષમાં ઉકેલી શકાશે નહીં. પાણીને બચાવવા અને સંઘરવા માટે વૈશ્વિકસ્તરની અને મશિનરી સ્પિરિટવાળી સંકલિત નીતિની જરૂર છે. ભારત વૈશ્વિક આર્થિક મંદીને સફળતાથી પાર કરી શક્યું છે પણ હજુ ફુગાવાના અને કરજના ભરડામાંથી બહાર આવી શક્યું નથી. એટલે આર્થિક વિકાસદર નવ...
india-drought21
 
 
danik bhaskar

ગેસકાંડબ્રાન્ડ કંપનીનો ફાલેલો ભ્રષ્ટાચારThursday, June 10, 2010 00:03 [IST]

પચીસ વર્ષ પહેલાં અમે ભોપાલના ગેસકાંડ વિશે જાણવા ભોપાલ ગયા ત્યારે ગેસપીડિતોના મોતની ચીસો સાંભળી સાંભળીને થાક્યા પછી ભોપાલની લાઇબ્રેરીમાં ભોપાલનો ઈતિહાસ જોયો તો માલૂમ પડ્યું કે લગભગ એક્સો વર્ષ ત્યાં મહિલા-બેગમોનું રાજ હતું. તેમાં નવાબ સિકંદર બેગમ તો પ્રજાપ્રેમી અને લોકપ્રિય હતી. અરે, સાંભળીને નવાઈ લાગશે કે આ નવાબ સિકંદર બેગમ પત્રકાર હતી અને રાત્રે છુપા વેશમાં લોકોનાં...
tragady11
 
 
danik bhaskar

ભાજપ-ડાબેરીઓ વચ્ચે સંગમ?Wednesday, June 09, 2010 00:23 [IST]

આગામી દાયકાઓમાં દેશના ડાબેરીઓ અને જમણેરીઓ વચ્ચે સીધો સંગમ રચાય કે ન રચાય, પરંતુ હવે આ બંને વિરોધાભાસી પરિબળો વચ્ચેનું અંતર અગાઉ જેટલું રહી શકવાનું નથી. ભૂતકાળમાં સંયુક્ત વિધાયક દળ કે વી.પી.સિંહની સરકારને બહારથી સમર્થન આપવામાં આ ડાબેરીઓ-જમણેરીઓ એક જ ભૂમિકા પર સાથે ઊભા રહી શક્યા હતા એ ઈતિહાસ યાદ કરવો રહ્યો! ૧૯૪૭ પછી સ્વતંત્ર ભારતના પ્રત્યેક દાયકામાં એકાદ-બે એવી ઘટનાઓ બનતી રહી છે...
flags_void1
 
 
danik bhaskar

આ તો કબીલા સંસ્કૃતિનું પુનરાગમન છેWednesday, June 9, 2010 00:39 [IST]

ભારત રાષ્ટ્રના નાગરિકોને વસતી ગણતરીના ફોર્મમાં તેમની જ્ઞાતિ અંગેની ‘સાચી કે ખોટી’ માહિતી ભરવા માટે ફરજ પાડી શકાય કે નહીં, આ મુદ્દે સરકાર મૂંઝવણમાં છે અને કોઈ દ્રઢ નિર્ણય લઈ શકતી નથી. સરકારની મુશ્કેલી એ છે કે તે દેશને સામાજિક અને સાંસ્કૃતિક રીતે સંગઠિત રાખવા માગે છે અને રાજકીય હિતોને ધ્યાનમાં લઈને અલગ-અલગ જ્ઞાતિ, પેટા જ્ઞાતિમાં વિભાજિત કરવાનું જોખમ પણ લઈ લેવા માગે છે. વસતી...

Child[1]11
 
 
danik bhaskar

સમૃદ્ધિના ખરા માપદંડ ક્યા?Tuesday, June 08, 2010 00:36 [IST]

જે સૌથી ગરીબ છે અને સમયાંતરે તેની સંપત્તિમાં વધારો થાય છે, તેનાં ખુશી-આનંદમાં પણ તેટલો જ વધારો થાય છે. ભલે તમે ગરીબ ન હો પણ માત્ર પૈસાથી જ સુખ ખરીદી શકતા નથી. જ્યારે માનવીની મૂળભૂત જરૂરિયાતો પૂરી થવા લાગે છે ત્યારે આવકમાં જેટલો વધારો થાય છે તેટલો વધારો વ્યક્તિની ખુશીમાં થતો નથી. સુ ખ અને સમૃદ્ધિ, સંપત્તિ અને મનની શાંતિ, વૈભવ અને આરામદાયક જીવનશૈલી તથા એક વ્યક્તિને કઈ વસ્તુથી સંતોષ...
economic_india_poverty1
 
 
danik bhaskar

બેંગકોકથી બર્લિન, સેક્સ ટ્રેડમાં પણ મંદીMonday, June 07, 2010 00:04 [IST]

હેરિસ નામના ધમૉત્માએ ૨૮૦૦ વર્ષ પહેલાં કહેલું કે જેમ જેમ વરસો વીતતાં જાય અને માણસ પાસે સમૃદ્ધિ વધતી જાય તેમ તેમ તેની પાસેથી એક પછી એક વસ્તુ ચોરાઈ જાય છે. આજે બેંગકોકમાં રાજકીય હુલ્લડો છે, આર્થિક મંદી છે. હુલ્લડખોરોએ બેંગકોક સ્ટોક એક્સચેન્જને સળગાવી દીધું પરંતુ અહીં હુલ્લડો છે એટલે સેક્સ ટુરિસ્ટો ઓછા થઈ ગયા છે. આર્થિક તેજીમાં બેંગકોકમાં તનમનિયા હતા પણ તેનું નૈતિક અધ: પતન જોરદાર...
sex-trade1
 
 
danik bhaskar

જ્ઞાતિ-ગણતરી કરવી કે નહીં?Monday, June 07, 2010 00:00 [IST]

દેશમાં કઈ જ્ઞાતિના કેટલા લોકો છે એ જાણવાથી લાભ થાય કે નુકસાન? જ્ઞાતિ-ગણતરીની માગણી કરનારા નેતાઓનો ઇરાદો નેક છે ખરો? ભારત નામના મધપૂડા પર આમ પણ પ્રાંતવાદ-કોમવાદ જેવા અનેક પથ્થર ફેંકાઈ રહ્યા છે ત્યારે જ્ઞાતિવાદનો વધારાનો ઢેખાળો મારીને મધપૂડામાં વધારાની ખલબલી મચાવવાની જરૂર છે ખરી? જંગલમાં એક આશ્રમ હતો. એમાં બાળકો ભણતાં. એક દિવસ બાળકો હાંફળાં-ફાંફળા ગુરુજી પાસે દોડી ગયા: ‘ગુરુજી,...
census11
 
 
danik bhaskar

સ્ટુપિડ બનામ સ્ટુપિડSaturday, June 05, 2010 00:05 [IST]

કાશ, સ્વર્ણિમ ગુજરાતને એનું નવનિર્માણી સીમાપર્વ યાદ હોય! ન્યાયી સમાજનું એ સપનું હતું. પણ વૈશ્વિકીકરણ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની આર્થિક-રાજકીય-સામાજિક પ્રક્રિયામાં એક પછી એક કેટકેટલા સમુદાય હાંસિયામાં મુકાતા જાય છે, કોણ જાણે. જોતે છતે નહીં જોતા, જાણતે છતે નહીં જાણતા એવા અભિશપ્ત તો નથી ને આપણે? મામલો બાકી બિલકુલ છે તો સંસ્કૃત સાહિત્યની પેલી પ્રશિષ્ટ નાયિકા શો! એને ચંદ્રાપીડની...
swarnim21
 
 
danik bhaskar

જગતની વિધ્વંસક કુદરતી આફતોની દાસ્તાનSaturday, June 5, 2010 03:15 [IST]

અમેરિકા જેવો દેશ જ્યાં લગભગ ૧૦૦ ટકા ભણેલા લોકો છે તોપણ ત્યાંના ધર્મગુરુ કહે તો જ લોકો વાવાઝોડા કે હરિકેન ત્રાટકવાની આગાહી સાચી માને છે. વાવાઝોડું ત્રાટકવાનું હોય તેની આગાહી અદ્દભૂત રીતે હવામાનશાસ્ત્રીઓ ચોટડૂક રીતે કરે છે. એટલે ભયગ્રસ્ત સ્થળેથી લોકોને અગાઉથી ખસેડવાની પાક્કી યોજના હોય છે. તોપણ ઘણા શ્રદ્ધાળુ લોકો ખસતા નથી તેમને તો રીતસર હાથપગમાં બેડીઓ પહેરાવીને ટ્રકમાં...

tornado_288
 
 
danik bhaskar

નિષ્ફળતા પણ ચીઝ બડી હૈ મસ્ત મસ્તFriday, June 4, 2010 20:03 [IST]

નિષ્ફળતા વખતે આંસુ ન પાડો, કારણ કે નિષ્ફળ જાઓ ત્યારે તમે બહુમતીમાં હો છો. વળી, ત્યાંથી સફળ લોકોની લઘુમતી સુધી પણ પહોંચી શકાય છે. અહીં એવા કેટલાક નિષ્ફળતાના સ્વામીઓની વાત કહી છે જે આગળ જતાં સફળતાને શિખરે પહોંચ્યા.

છ વર્ષ પહેલાં અમેરિકાના મૂલ્યનિષ્ઠ સાપ્તાહિકમાં એક લેખ આવેલો તે વાંચ્યાનું યાદ છે. તેનું મથાળું હતું: ‘ધ આર્ટ ઓફ ફેઇલ્યોર’. નિષ્ફળ જવાની કળા! જોકે એ તો એક...

22111
 
 
danik bhaskar

લોકશાહીના નામે રાજાશાહીFriday, June 04, 2010 00:28 [IST]

આપણે ત્યાં નેતાઓ પદ પર હોય ત્યારે અને પદત્યાગ પછી પણ એટલી બધી સુખસુવિધા, સગવડો ભોગવતા હોય છે કે તેમને પુન:પ્રવૃત્ત થવાની જરૂર જ પડતી નથી. ભારતીય રાજનીતિમાં કમાણીની એટલી ઊજળી તકો છે કે કોઈ નેતાને નિવૃત્તિમાં કમાવાની ભાગ્યે જ જરૂર પડે. અમેરિકામાં ઓબામા કે બ્રિટનમાં કેમરૂન નાની ઉંમરે ઉચ્ચપદે પહોંચે છે જ્યારે ભારતમાં ગમે તે ઉંમરે યેનકેન પ્રકારેણ પદ પર ચીટકી રહેવાના ધમપછાડા જોવા...
public1
 
 
danik bhaskar

ધાર્મિક વિખવાદોના ઘેરામાં ફસાયેલું પાકિસ્તાન!Thursday, June 03, 2010 00:15 [IST]

સાંપ્રદાયિક કટ્ટરતાની બુનિયાદ પર મોહંમદ અલી ઝીણાએ જે ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની રચના કરી હતી તે હવે નવી કટોકટી તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઇસ્લામિક ત્રાસવાદનું વૈશ્વિક કેન્દ્ર બની ચૂકેલું આ રાષ્ટ્ર આ સમસ્યામાંથી મુકત થાય તે પહેલાં આ ત્રાસવાદે તેના ઝેરીલા ડંખો ખુદ તેના પ્રજાજનોને મારવા માંડ્યા છે. ગયા અઠવાડિયે લાહોરમાં શુક્રવારની નમાજ માટે એકત્ર થયેલા...
islam_pakistan1
 
 
danik bhaskar

માઓવાદી ચળવળનું શું કરવું?Thursday, June 03, 2010 00:12 [IST]

માઓવાદીઓની હિંસા સામે એકલી બંદૂકથી લડવાની વાતનો કોઈ અર્થ નથી. જેના બળે માઓવાદી જનતામાં પોતાનો પ્રભાવ વધારે છે એ જમીનની માલિકી કે ગૌણ વનપેદાશોના સારા વાજબી ભાવ આપવામાં શાસનને કોણે રોકર્યું છે? જરૂર છે મધુ કોડાઓને વીણી વીણીને હાંકી કાઢવાની, નહીં કે હિંસાને આગળ ધરી કરોડો આદિવાસીઓને સામે ધકેલવાની! જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ તાજેતરમાં પાટા પરથી ઊથલી પડી અને વધારામાં ત્યાં આવી...
naxalist_attack1
 
 
danik bhaskar

થાકીને ટેં નહીં થવાનો ઇલાજ છે તમારી પાસે?Wednesday, June 02, 2010 00:18 [IST]

સેમ્યુઅલ બટલર નામનો વિદ્વાન એક કોર્ટમાં વકીલ તરીકે દલીલ કરતો કરતો થાકી ગયો અને ઢળી પડ્યો ત્યારે ન્યાયાધીશને ઉદ્દેશીને કહ્યું, ‘લોર્ડ વ્હોટ ઈઝ મેન? વોટ ઈઝ લાઇફ?- લાઇફ ઈઝ ધ લોંગ પ્રોસેસ ઓફ ગેટિંગ ટાયર્ડ.’ આ જિંદગી થાકી જવાની લાંબી પ્રક્રિયા છે. વિદ્વાન વકીલ દલીલો કરીને થાકી ગયો. આપ સાંભળી સાંભળીને થાકી ગયા. મારા અસીલ એક સ્ત્રી છે. સવારે ૪ વાગ્યે જાગી જાય છે. રાત્રે પતિ પથારીમાં...
Husband-And-Wife11
 
 
danik bhaskar

પ્રતિભાવ : ‘કર્મશીલ જુઠ્ઠું બોલે કે?’Wednesday, June 02, 2010 00:16 [IST]

સર્વોચ્ચ અદાલતમાં અત્યારે વેકેશનનો સમય છે. એટલે હું પણ મોટા ભાગના વકીલો અને ન્યાયમૂર્તિઓની માફક નિરાંતમાં હતી પરંતુ મારા પરિચિતના ફોને ગત રવિવારની એકવિધ ગતિને તોડી નાખી. તેમણે મને ‘દિવ્ય ભાસ્કર’ની રવિવારની પૂર્તિમાં છપાયેલા અને ગુણવંત શાહે લખેલા એક લેખ વિશે માહિતી આપી. મને કોલ કરનાર પોતે જ ગૂંચવણમાં જણાતા હતા કારણ કે ગુણવંત શાહ ગુજરાતમાં એક પ્રખ્યાત અને સન્માન પામેલા...
sohrabuddin1
 
 
danik bhaskar

શહેરોને જોઈએ છે ૯૭ લાખ કરોડTuesday, June 01, 2010 00:07 [IST]

આપણા દેશ માટે આગામી વીસ વર્ષ ખૂબ મહત્વનાં છે. આપણા આર્થિક ભવિષ્યની દિશા તે જ નક્કી કરશે. આ ગાળા દરમિયાન શહેરોનો વધતો વિસ્તાર અને વધતી વસ્તી આપણા માટે ઘણાં નવા પડકાર લઈને આવશે. તેનો સામનો કરવા આયોજનપૂર્વક આગળ વધવાનું રહેશે. આગામી વીસ વર્ષમાં આપણા શહેરોના સંભવિત વિસ્તરણનો અંદાજ જોતાં આપણી તૈયારીઓ ઘણી નબળી જણાય છે. સરકારને એ ખબર જ નથી કે ૨૦૩૦ સુધી જે રીતે શહેરોની વસ્તી વધશે તેનાથી...
cities2
 
 
danik bhaskar

વિમ્બલડનમાં હવે સાનિયા ઝળકશે!Tuesday, June 01, 2010 00:05 [IST]

જ્યોર્જ ઓરવેલે ‘સ્પાર્ટિંગસ્પિરિટ’ નામનાં પુસ્તકમાં લખ્યું છે કે ‘ગંભીર પ્રકારની રમતમાં બધા જ ચોખ્ખી રમત રમતા નથી. ગંદી રમત હોય છે તેમાં તિરસ્કાર હોય છે, અદેખાઈ હોય છે અને મારામારી પણ હોય છે. ટૂંકમાં ‘સ્પોર્ટ ઈઝ વોર માયનસ શૂટિંગ’ અત્યારે જ્યારે વિમ્બલડન ટેનિસની ટૂર્નામેન્ટ બે મહિના દૂર છે છતાં તેની રોજની રૂ. ૧૦૦૦૦ની ફીવાળી (રોજના રહેવાના અને મેચ જોવાના) ટિકિટો વેચાવાનું શરૂ...
sania11
 
 
danik bhaskar

દસ વર્ષમાં કરી શકાય છે કાયાપલટMonday, May 31, 2010 00:51 [IST]

દુનિયામાં એવા કેટલાંય ઉદાહરણ છે જેનાથી પુરવાર થાય છે કે શહેરોમાં મોટા માળખાગત પરિવર્તન ઓછા સમયમાં પણ કરી શકાય છે. તેના માટે જરૂર છે ચોક્કસ યોજનાઓ અને મજબૂત વહીવટી તંત્રની, નાણાંની પૂરતી વ્યવસ્થા અને મજબૂત નીતિઓની. આવનારા વીસ વર્ષોમાં દેશમાં ઝડપી શહેરીકરણની સંભાવના છે. આ પ્રક્રિયામાં શહેરોનું જોરદાર વિસ્તરણ થશે અને ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવીને વસવાટ કરશે. આપણા...
30-KUMAR-11
 
 
danik bhaskar

ઘાસની ગંજી જેવા આપણેSaturday, May 29, 2010 20:32 [IST]

સંયુક્ત પોલીસ કમિશનર સતીશ શર્માએ એક માકૉની વાત એ કહી છે કે અભય ચુડાસમાની ધરપકડથી પોલીસનું મોરાલ તૂટયું નથી... મુદ્દો, કોઈનો હાથો નહીં બનતાં બંધારણ અને કાયદાની મર્યાદામાં રહીને ધોરણસર કામ કરવાનો છે. બાકી બધું થઈ પડશે... છેવટે શાંતિ સ્થાપવાની જવાબદારી કોની?



એજ રાબેતો. બિલકુલ રાબેતા મુજબનો રાબેતો. બે કોમ વચ્ચે નજીવી તકરારમાં પથ્થરમારાથી શરૂઆત. બરાબર સોમવારથી, કેમ જાણે મૂરતસર,...

fire_288
 
 
danik bhaskar

આપણા એક અનોખા ‘આચાર્ય’Friday, May 28, 2010 00:26 [IST]

વીત્યા સપ્તાહમાં આપણા એક આચાર્યનું પટણામાં દેહાવસાન થયું. ‘આપણા’ એટલા માટે કે નેવુંથી વધુ વર્ષે વિદાય પામેલા આચાર્ય રામમૂર્તિનો છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતની સાથે વિશેષ પ્રકારનો અનુબંધ રહ્યો. ખરા અર્થમાં પ્રયોગશીલ આચાર્ય હતા. ઈતિહાસના પૃષ્ઠો પર રચાયેલા યુગાંતરોથી જમીન પર ઊતરીને તેમણે ચિંતનને વહેતું રાખ્યું હતું. સર્વોદય જગતે જેમ ઘણા સંનિષ્ઠ કર્મશીલો આપ્યા છે તે જ રીતે...
scan04291
 
 
danik bhaskar

રેલતંત્ર હવે ખાધના પાટા પરThursday, May 27, 2010 00:09 [IST]

રેલવેના વિકાસમાં ભારત કરતાં ચીન હાઇસ્પીડે દોડી રહ્યું છે. આપણે ત્યાં ૬૪ હજાર કિ.મી.ની રેલલાઇન છે, ત્યારે ચીન ચાર વર્ષમાં ૨૮ હજાર કિ.મી.ની હાઇસ્પીડ રેલ નાખવા માગે છે. રેલમંત્રી મમતા બેનરજીએ તો પ્રજાની સગવડ વધારીને સેવા કરવા ખાતર નહીં પરંતુ પ.બંગાળનું રાજ લેવા માટે ઝઘડો કરીને રેલમંત્રાલય લીધું છે. પછી બીજું શું થાય? ૨૦૦૯-૧૦માં રેલવેની ટ્રાફિકની આવકમાં સત્તરસો કરોડની ખાધ ભોગવવાના...
SANAT11
 
 
danik bhaskar

માઓવાદનું મરણ ક્યારે?Wednesday, May 26, 2010 00:02 [IST]

માઓવાદને નિર્મૂળ કરવાનો સૌથી સરળ માર્ગ અત્યારની આપણી વ્યવસ્થાને વધારે સંવેદનશીલ બનાવવાનો છે. વિકાસનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાની રાજ્યવ્યવસ્થા આપણે ઊભી કરી શકીશું તો માઓવાદ બંદૂકની એક પણ ગોળી વગર આપોઆપ મરી જવાનો છે! માઓવાદીઓ સંવિધાનનો અસ્વીકાર કરી ભારતીય પ્રજાસત્તાકને ઊથલાવાના લક્ષ્યાંક સાથે સશસ્ત્ર સંઘર્ષ ચલાવી રહ્યા છે. ૧૯૭૦ના દાયકામાં પશ્વિમ બંગાળના...
THAKAR1
 
 
danik bhaskar

આઈપીએલ અને પરીક્ષાઓTuesday, May 25, 2010 00:15 [IST]

જે દેશમાં ચૂંટણી આયોજન આઈપીએલને મોકૂફ રાખવાનું કારણ બની શકે છે ત્યાં ભાવિ પેઢી પર પ્રભાવ સર્જી શકે તેવા સમયની પસંદગી સામે કોઈ પ્રશ્ન ઉઠાવવામાં નથી આવતો. બોર્ડની પરીક્ષાઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી વખતે આઈપીએલ શ્રેણી જેવાં આયોજનો કેટલે અંશે વાજબી? આઈપીએલ વિવાદે આમ તો જાહેર જવાબદેહિતાની વિશાળ સમસ્યાના તારને રણઝણાવ્યા છે, પરંતુ આ લેખનો હેતુ આ વિષયે ચાલી રહેલી સામાન્ય...
IMG_18381
 
 
danik bhaskar

માણસ ઈશ્વર બની ગયો?Monday, May 24, 2010 00:37 [IST]

શું ખરેખર વેન્ટર અને એની ટીમે કૃત્રિમ જીવ રચ્યો છે? શું લેબોરેટરીની ટેસ્ટ ટ્યૂબ અને પેટ્રી ડિશમાં એમણે રસાયણો ભેગા કરીને નવા જીવની રચના કરી છે? ના, એવું નથી. એમણે જીવ નથી બનાવ્યો. એમણે જીનોમ બનાવ્યો છે. બેય જુદી ચીજ છે. હા, જીનોમ બનાવવો એ પણ સિદ્ધિ તો મોટી જ છે, પણ જીવ બનાવવાનો દાવો ખોટો છે. બોલો, વિજ્ઞાની જે. ક્રેગ વેન્ટરે કૃત્રિમ જીવ રચ્યો! આ પ્રોજેક્ટની એમની ૪૬ જણની ટીમમાં ત્રણ-ત્રણ...
21
 
 
danik bhaskar

ઉત્સવનાં બહાના શોધતી યુપીએ સરકારનું એક વર્ષSaturday, May 22, 2010 03:59 [IST]

યુપીએ સરકારે પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરું કરી લીધું છે. આગામી મેમાં તેનું બીજું અને પછી ત્રીજુ આમ આ રીતે પાંચ વર્ષ પૂરાં થઇ જશે. યુપીએ સરકારે પ્રથમ કાર્યકાળ(૨૦૦૪-૨૦૦૯) દરમિયાન ડો. મનમોહનસિંઘ સરકાર દ્વારા પોતાનું પ્રથમ વર્ષ પૂરું કર્યા બાદ જે રીતે ઉત્સાહ અને ઉત્તેજના દેશની રાજનીતિમાં દેખાડી હતી તેની નિશ્વિત રીતે આજે અનુપસ્થિતિ છે.



સરકાર પાસે પણ વ્યક્ત કરવા...

congresspage1_288
 
 
danik bhaskar

ચાલ કે મંજિલ દૂર નથીSaturday, May 22, 2010 00:31 [IST]

જોકે સાંભરવી જોઈતી પંક્તિઓ તો એ છે જે નેહરુને પ્રિય હતી. રોબર્ટ ફ્રોસ્ટની આ પંક્તિઓ તેમના ટેબલ પર આખરી દિવસો લગી હતી: ઘનસુંદર વનશ્રીમાં ખોવાઈ જવાનું મન તો ઘણુંયે થાય, પણ મારે તો કંઈ કેટલાંયે વચન પાળવાનાં છે અને નિરાંતની નીંદર લઉ તે પહેલાં માઈલોના માઈલો કાપવાના છે. ચાલો ત્યારે, ઈડરિયો ગઢ જીતવા સારુ એક મહત્વનું સોપાન સર થયું! ગુજરાતમાં ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહનું પરિણામ આવ્યું અને...
PRAKASH1
 
 
danik bhaskar

અંગ્રેજિયતથી આઝાદ થઈએFriday, May 21, 2010 01:18 [IST]

અંગ્રેજો પાસેથી શીખવાનું હતું તે ઘણુંબધું આપણે ન શીખ્યા અને ન શીખવા જેવું હતું તે શીખ્યા, જે હજીયે ચાલુ જ છે. માત્ર પહેરવેશ જ નહીં, અનેક બાબતોમાં હજુ આપણે અંગ્રેજ પ્રથાઓને જ અનુસરીએ છીએ. અનેક દેશોમાં ઉચ્ચશિક્ષણ પણ પોતાની જ ભાષામાં અપાય છે. જ્યારે આપણે ત્યાં કેજીથી અંગ્રેજીનું પ્રભુત્વ છે. અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયા પણ અંગ્રેજીપણાની ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર...
MANILAL1
 
 
danik bhaskar

લાખો નિર્દોશોનો હત્યારો : ઇદી અમીનFriday, May 21, 2010 00:19 [IST]

દુનિયાના ક્રૂર સરમુખત્યાર શાસકોમાંના એક એવા ઇદી અમીને આફ્રિકાના દેશ યુગાન્ડા પર 1971 થી 1979 સુધી લશ્કરી સરમુખત્યાર તેમજ પ્રમુખ બનીને એકહથ્થુ શાસન કર્યું હતું. ઇદી અમીન યુગાન્ડા પર અંગ્રેજોનું શાસન હતું તે વખતે યુગાન્ડાના લશ્કરની કિંગ્સ આફ્રિકન રાઇફલ્સમાં 1946માં જોડાયો હતો અને તેણે મેજર જનરલથી લઇને લશ્કરના સર્વોચ્ચ પદ સુધી ફરજ બજાવી હતી અને પોતાની લશ્કરી તાકાતના જોરે જ તેણે...

uganda1
 
 
danik bhaskar

આયાતી ખાંડનું બખડજંતરThursday, May 20, 2010 00:09 [IST]

કપાસમાં કારણ વિના નિકાસબંધી કરાતાં તેના ઉત્પાદક ખેડૂતો રડેલા એમ બિનજરૂરી અનિયંત્રિત ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરાતાં તેના ઉત્પાદકોએ ખોટ ખાઈને ખાંડ વેચવાના દિવસો આવ્યા છે. કેન્દ્ર સરકારની આ નીતિએ વિદેશી ખાંડ ઉત્પાદકોને ફાયદો કરાવી આપ્યો છે અને દેશના શેરડી ઉત્પાદકોને વધુ ગરીબ બનાવ્યા છે. થોડા દિવસ પહેલાં રાજકીય કારણોસર તમામ વાજબી ધોરણ અભરાઈ પર ચડાવી કાપડમંત્રી દયાનિધિ મારને...
SANAT-MEHATA1
 
 
danik bhaskar

ફતવાઓ કયારે બંધ થશે?Wednesday, May 19, 2010 02:02 [IST]

જીવન વીમા તથા જન્મદિનની ઉજવણીનો વિરોધ કરતું દારૂલ ઉલૂમ દેવબંદ જગતભર માટે પીડાદાયક બની ચૂકેલા તાલિબાનોનું પ્રેરણાસ્થાન રહ્યું છે. ભારતમાં દારૂલ ઉલૂમ તાલિબાનો પેદા તો કરી શક્યું નથી, પરંતુ ભારતીય મુસ્લિમોને રાષ્ટ્રીય મહાપ્રવાહથી વધુ ને વધુ અલિપ્ત રાખવા માટે છાશવારે જે વિવાદાસ્પદ ફતવાઓ બહાર પાડતું રહ્યું છે, તેને અંકુશમાં રાખવાનો સમય હવે પાકી ચૂક્યો છે અને આ કાર્યનો આરંભ...

thakar11111
 
 
danik bhaskar

નવા સમાધાનની શોધમાંTuesday, May 18, 2010 00:47 [IST]

નિશિ, રેહાના અને રૂબી. ત્રણેયની કહાણી જાતીય શોષણની છે. નિશા ખુદના ઘરમાં જ જાતીય અત્યાચારનો શિકાર બની હતી. રેહાનાને દારુણ ગરીબી કોલકાતાની રેડલાઇટ વસતીમાં ખેંચી ગઈ.કમનસીબ રૂબી જે માહોલમાં જન્મી, એમાંથી છુટકારો પામવા જતાં ગ્રાહક પાસે ધકેલી દેવાઈ. આવી માનસિક આઘાત પામેલી મહિલાઓએ જિંદગીનું અસરકારક સમાધાન કેવી રીતે શોધવું? શોષિતોની ખુદની યાતનાઓ જ એમને છુટકારાનો માર્ગ દેખાડે છે.
....

mallika111
 
 
danik bhaskar

કાયરતા વિરૂદ્ધ સંકુચિતતાTuesday, May 18, 2010 00:43 [IST]

મુસ્લિમ સમાજમાં ચર્ચા ચાલી છે કે વીમો ઉતરાવવો જોઈએ કે નહીં, બેંન્કોમાં નોકરી કરવી જોઈએ કે નહીં, મહિલાઓએ ઓફિસોમાં કામ કરવું જોઈએ કે નહીં. ઘણા મુસ્લિમો વિચારતા હશે કે વીમો ઉતરાવાય, બેન્કોમાં નોકરી કરાય, મહિલાઓએઓફિસોમાં કામ કરાય, પણ એ બોલી નહીં શકે. એ જાણે છે કે બોલીશું તો આવી બનશે, પેલા જાવેદ અખ્તરની જેમ.



ઘટના સાવ નાની છે, પણ મુદ્દો મોટો છે. વાત એમ છે કે બે અઠવાડિયા અગાઉ મુંબઈમાં...

112111
 
 
danik bhaskar

વનપ્રવેશની વાસ્તવિકતાSaturday, May 15, 2010 00:47 [IST]

સ્વર્ણિમ શોરઉજવણાં અને શેરીકારણની કળ વળી હોય તો સામે મોં વકાસીને ઊભેલી વાસ્તવિકતા દેખાવી જોઈએ કે સર્વસમાવેશી અને સહભાગી વિકાસનું કોઈ ‘ગુજરાત મોડેલ’ આપણે ઉપસાવી અગર વિકસાવી શક્યા નથી : ન તો વિવેક બૃહસ્પતિ, ન ઊર્વિસાર એવા આપણે આજની તારીખે છીએ. છેવટે તેઓ ધરાર શેરીઓમાં આવીને જ જંપ્યા! હશે ભાઈ, કોઈક સંજોગોમાં ઊલટી કીધે અસુખ ઓછું થાય કે પછી બાવા બન્યા એટલે હિઁદીમાં બોલ્યે જ છુટકો...
21
 
 
danik bhaskar

ભારત : એક રાષ્ટ્ર કે પછી સંપ્રદાયોનો સમૂહSaturday, May 15, 2010 00:40 [IST]

જાણીતા ઈતિહાસશાસ્રી ડો.. બિશંભરનાથ પાન્ડેયે ૧૯૮૬માં રાષ્ટ્રીય એકતા વિષય પર લખનઉમાં આપેલાં પોતાના ભાષણમાં કેટલીક એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જે જાતિવ્યવસ્થાની ખરાબ અસરોની વ્યાપકતા તથા તેનાથી પેદા થતી સામાજિક અને નૈતિક સમસ્યાઓ પર પ્રકાશ ફેંકે છે. પ્રથમ ઘટના ૧૯૫૬ની છે. પાન્ડેય એક મુસ્લિમ પ્રોફેસરને મળવા માટે ઘરે ગયા ત્યારે તેઓ એક મોટા દસ્તાવેજનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી...
india1
 
 
danik bhaskar

સીબીઆઈ : વિશ્વાસ, અવિશ્વાસ?Friday, May 14, 2010 00:18 [IST]

લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીપંચ, સીબીઆઈ, ન્યાયતંત્ર, જોઇન્ટ પાર્લમેન્ટરી કમિટી, કેગ વગેરેની તપાસ અને ભલામણોમાં નાગરિકને ભરોસો પડે એટલી તટસ્થતા હોવી જોઈએ કે નહીં? સરકાર બદલાય એટલે બાકી બધી એજન્સી અને કાર્યક્ષેત્રોની માનસિકતા પણ બદલાઈ જવી જોઈએ? આ સવાલો મૂળભૂત છે. આપણે ‘વિશ્વાસ’ અને ‘અવિશ્વાસ’ની વચ્ચે હાલકડોલક થતી નૌકા જેવા સમયમાં છીએ. આજકાલ સીબીઆઈ ચર્ચામાં છે. હોવી પણ જોઈએ. જો...
CBI11
 
 
danik bhaskar

ધન મેળવવા પુરુષાર્થ કરવો પડેThursday, May 13, 2010 00:09 [IST]

શુક્રાચાર્યએ ધનપ્રાપ્તિ અંગે સરસ શ્લોક કહ્યો છે. સંસ્કૃતને બદલે હિન્દીમાં જ કહું છું. ‘સંસાર કે વ્યવહાર કે લિએ ધન હી સાર વસ્તુ હૈ. અંત: મનુષ્ય કો યુક્તિ એવં સાહસ કે સાથ ધનકી પ્રાપ્તિ કે લિએ પુરુષાર્થ કરના ચાહીયે.’ વળી થોડુંક ધન મેળવીને તુષ્ટ થઈ જવાની વાત પણ વિદ્ધાનોએ કહી નથી. કવિ માધે કહેલું કે અમુક ધન મળ્યા પછી તેમાં તુષ્ટ થઈ જનારા ઉપર પછી લક્ષ્મી કૃપા કરવાનું છોડી દે છે!...
wealthy_sm2[1]11
 
 
danik bhaskar

દુનિયાનું બદલાતું આર્થિક પરિદ્રશ્યThursday, May 13, 2010 00:08 [IST]

૧૫૦૦ વર્ષ પહેલાં ચીન અને ભારતની માથાદીઠ આવક યુરોપના દેશો કરતાં ઊચી હતી. ૨૦૫૦ સુધીમાં ચીન, ભારત અને બીજા કેટલાક વિકાસશીલ દેશો વિશ્વના સાઠ ટકા અર્થતંત્ર પર કબજો ધરાવતા થઈ શકે છે. દુનિયાની પલટાતી પરિસ્થિતિમાં ભારતને મોખરે રહેવું હશે તો મધુ કોડા, રેડી બંધુઓ, રાજા અને શિબુ સોરેનની ભ્રષ્ટ ચ્છાપ ભૂંસવી પડશે કારણ મોટા રાષ્ટ્રોના લોકતંત્રને માત્ર સારો વહીવટ જ સબળ બનાવી શકશે....
currency22
 
 
danik bhaskar

હરખપદુડા થવાની જરૂર નથી!Wednesday, May 12, 2010 00:08 [IST]

પાકિસ્તાનની હજારો મદરેસાઓમાં ગરીબ મુસ્લિમ તરુણોને પૈસાની લાલચ તથા ધમધમતા ઊભી કરીને જેહાદીઓ બનાવાઈ રહ્યા છે તેવું મનાતું આવ્યું છે, પરંતુ ફૈઝલ અને ડેવિડ હેડલીના તાજેતરના કિસ્સાઓ સ્પષ્ટ કરે છે કે ગરીબ અને અભણ તરુણો જ નહીં, પરંતુ ઉચ્ચ શિક્ષિત તથા સુખી પરિવારના સંતાનો જેહાદીઓ થવા લાગ્યા છે. પાકિસ્તાન પ્રતિ વર્ષ અનેક કસાબો ભારત મોકલવાની સ્થિતિમાં છે ત્યારે આપણે ભાગ્યે જ ઉત્સવ...
terrorist11
 
 
danik bhaskar

વિવિધ રોગોનો રામબાણ ઇલાજ : ઉપવાસWednesday, May 12, 2010 00:06 [IST]

આજથી ૩૦ વર્ષ પહેલાં મહુવા ગામે જૈન મંદિરમાં જૈન સાધુ રત્નાકરવિજયજી મહારાજે ૧૦૮ ઉપવાસ કર્યા ત્યારે દેશ-વિદેશનાં અખબારોએ અજ્ઞાનતા દર્શાવતાં મથાળાં કરેલાં- ‘જૈન મોંક સ્ટાર્વિંગ હીમસેલ્ફ.’ આજે ઉપવાસ એ માત્ર તપશ્ર્વર્યા કે તપ માટે જ નથી. કેટલાય અસાધ્ય રોગ મટાડવાનો ઉત્તમ કુદરતી ઇલાજ પણ છે અને અમેરિકાના એમડી થયેલા ડોક્ટરો ડો..એચએમ શેલ્ટન, ડો.. એડવર્ડ હુકર ડુવી, ડો.. હેન્રી એસ. ટેનર અને...
fast11
 
 
danik bhaskar

કસાબ-ચુકાદાથી સૌ રાજી નથીTuesday, May 11, 2010 00:06 [IST]

કસાબને ફાંસી થઈ એ વાતે રાજી તો ઘણા લોકો થયા. પણ બીજી તરફ, એવા પણ અનેક લોકો મળી શકે જે આ ચુકાદાથી ખુશ થવાનું તો દૂર રહ્યું, ઊલટાના નાખુશ થયા હશે. કોણ કોણ હોઈ શકે આવા લોકો? કટ્ટર દેશદ્રોહીઓથી માંડીને ચુસ્ત દેશપ્રેમીઓ સુધીના કેવા કેવા લોકો કસાબ-ચુકાદા વિશે કેવી કેવી દલીલો કરી શકે એ જાણવા જેવું છે. માહોલ એવો છે કે કસાબની ફાંસીથી આખો દેશ રાજી રાજી થઈ ગયો છે. પણ ખરેખર એવું છે ખરું? ખુલ્લી...
kasab21
 
 
danik bhaskar

જિંદગીના પછડાટમાં કેવી માનસિકતા કેળવશો?Tuesday, May 11, 2010 00:03 [IST]

ભારતની સંસ્કૃતિ અમેરિકા કે યુરોપ જેવી નથી. યુરોપ-અમેરિકામાં બાપ-દીકરા વચ્ચે વેરઝેર થાય છે, ત્યાં એવા દાખલા છે જ્યાં ભાઈ-બહેન જ નહીં દીકરી પણ બાપ ઉપર મિલકત માટે કેસ કરે છે. આવા કેસ કરતી વખતે તેનો ઝેરીલો ડંખ એવો હોય છે જેને માટે દેશી કહેવત છે: ‘હું તો મરીશ પણ તને તો વિધવા બનાવીશ.’ પતિ જ્યારે પત્ની સાથે ઝઘડે ત્યારે કે બીજાના કંકાસમાં એવો નેગેટિવ જુસ્સો હોય છે કે પોતે ભલે બરબાદ થાય પણ...
faol11
 
 
danik bhaskar

આપણો સહિયારો પડકારMonday, May 10, 2010 00:12 [IST]

ભયંકર ત્રાસવાદી હુમલાઓ બાદ મુંબઈ અને પૂણેના લોકોએ દર્શાવેલું ર્દઢ મનોબળ તે ‘આમ આદમી’ને અંજલિ છે, જેણે આ પડકારનો સામનો કર્યો હતો અને ઝૂકયો ન હતો. આ ગૌરવશાળી નાગરિકો પુરાવો છે કે ત્રાસવાદીઓ નિષ્ફળ ગયા હતા. આ કાયરતાપૂર્ણ હુમલાઓ તેઓના જુસ્સાને ઘટાડશે નહીં કે તેઓને મનના ખુલ્લાપણા અને વૈવિધ્યતાથી દૂર જવા પ્રેરશે નહીં. ખુલ્લાપણા અને વૈવિધ્યતાથી જ ભારતની લોકશાહી ફૂલીફાલી...
Mumbai1
 
 
danik bhaskar

કંપનીઓનું જાહેરખબરનું જંગી બજેટMonday, May 10, 2010 00:12 [IST]

કોસ્મેટિકસ, સાબુ-શેમ્પૂ તથા અન્ય ચીજો વેચવા માટે કરાતા વધુપડતા ફાયદાના દાવા જાહેરખબર વગર કોઈ ચીજ વેચવાની શેખી કરવી તે ઘોર અંધારામાં કોઈ રૂપાળી છોકરી સામે આંખ મારવા જેવું છે, તેવું સાહિત્યકાર સેમ્યુઅલ જોન્સને કહ્યા પછી નવી વાત ઉમેરી કે ‘પ્રોમિસ એન્ડ લાર્જર પ્રોમિસ એન્ડ ગ્રેટ કલેઇમ ઈઝ ધ સાઉલ આ‹ફ એડવટૉઇઝમેન્ટ’ અથૉત્ તમે સાબુ, શેમ્પૂ, કોસ્મેટીક્સ કે ડિટરજન્ટ વેચતા હોતો તેમાં...
 
 
danik bhaskar

સીબીઆઈ સામે શોર શા માટેSaturday, May 08, 2010 00:35 [IST]

કાયદાના શાસનનું પાલન કરવાને બદલે શેરી સંઘર્ષની ભાષામાં વાત કરનારાઓને બીજું તો શું કહીએ, સિવાય કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. ભલા માણસ, એટલું તો સમજો કે જે પોલીસ અથવા અધિકારી ગેરકાયદે હુકમનું પાલન કરે તે અને તેવો હુકમ આપનારાઓ પણ શિક્ષાપાત્ર છે. આઈપીએસ સાહેબો, સાંભળો છો કે? શુક્રવારે ભાજપ શ્રેષ્ઠીઓ રાષ્ટ્રપતિને, ખાસ તો સીબીઆઈના ‘રાજકીય દુરુપયોગ’ સામે રજૂઆત કરવા મળ્યા. બંધારણીય...
CBI-Central-Bureau-of-Inves11
 
 
danik bhaskar

મુંબઈની જીવાદોરી લોકલ ટ્રેનની જન્મપત્રિકાSaturday, May 08, 2010 00:33 [IST]

સેમ્યુઅલ જોન્સન નામના સાહિત્યકારે ૧૭૮૬માં લખેલું કે ‘ઈન ટ્રાવેલિંગ એ મેન મસ્ટ કેરી નોલેજ વિથ હીમ એન્ડ હી વીલ બ્રિંગ હોમ ધ નોલેજ.’ અર્થાત્ માનવીએ મુસાફરી કરતી વખતે તેની સાથે જ્ઞાન લઈ જવું જેથી તે ઘરે જ્ઞાન લઈને આવે. મુંબઈની લોકલ ટ્રેન અગર કોઈ પણ ભારતીય ટ્રેનનો મુસાફર મુસાફરી કરીને જ્ઞાન જ નહીં પણ ફિલોસોફર બનીને ઘરે આવે છે અને ખાસ તો જીવનની ક્ષણભંગુરતા સમજે છે. ગુજરાતના એક...
locak51
 
 
danik bhaskar

લોકશાહીમાં સત્યનું સત્યાનાશFriday, May 7, 2010 00:17 [IST]

કોઈ મોટી માનવસર્જિત કે કુદરતસર્જિત ઘટના ઘટે એટલે સત્ય શોધવાના સુફિયાણા બહાના હેઠળ લોકોના રોષને તાત્કાલિક બીજે વાળવા તપાસપંચ નીમી દેવાય છે. સત્ય બહાર લાવવા નિમાતા પંચો અને સમિતિઓ સત્ય શોધવા કરતાં તેને વધુ ગૂંચવે છે. સત્તા પક્ષ બદલાય એટલે સત્ય અને સત્ય શોધવાની પ્રક્રિયા બદલાઈ જાય છે. હવે, લોકોને પ્રતિનિધિ ગૃહો, પંચો કે પ્રધાનમંડળોમાં ભાગ્યે જ વિશ્વાસ રહ્યો છે.



એંસીના...

flag_288
 
 
danik bhaskar

‘સજા-એ-મૌત’ : પણ જલ્લાદ ક્યાં?Friday, May 7, 2010 02:41 [IST]

સેમ્યુઅલ જોન્સન નામનાં સાહિત્યકારે કહેલું કે જ્યારે કોઈ ગુનેગારને ખબર પડે કે તેને ૧૫ દિવસમાં ફાંસીને માંચડે લટકાવાશે ત્યારે તે ઈશ્વર કે ખુદાની બંદગીમાં પડી જાય છે અને જલદીથી મન એકાગ્ર કરી શકે છે. કસાબને ફાંસીની સજા થઈ છે પણ તે જાણે છે કે હજી તેને માંચડે ચડાવવાની પ્રક્રિયા લાં...બી છે. સૌપ્રથમ તો વાત એ છે કે ઘણા વખતથી ફાંસીનો માંચડો વપરાયો નથી ફાંસી દેનારો જલ્લાદ જ પ્રાપ્ય નથી....

facci_288
 
 
danik bhaskar

મોતને પણ તેણે મર્દની જેમ ગળે લગાવ્યું હતુંFriday, May 7, 2010 00:11 [IST]

ગતાંકથી ચાલુ



પાછલા અંકો વાંચવા ક્લિક કરો



રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'
..આમ થઇ સદ્દામના પતનની શરૂઆત
'ગલ્ફ વોર' સદ્દામને પડેલો મરણતોલ ફટકો



ગલ્ફ વોર પછી ઇરાક આર્થિક કે લશ્કરી રીતે અગાઉની માફક ક્યારેય ઉભુ ન થઇ શક્યું. એક સમયે પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત...

saddam1
 
 
danik bhaskar

વિકાસની નવી તરાહ શોધોThursday, May 06, 2010 00:05 [IST]

વિધિની વિચિત્રતા એ છે કે આપણા દેશના જળ, જંગલ અને ખનીજથી સમૃદ્ધ એવા વિશાળ વિસ્તારોમાં જ દેશના સૌથી ગરીબ આદિવાસી વસે છે. આ વિસ્તારોમાં જ કોલસો છે જે આપણા ઘરોને અજવાળતી વીજળી આપે છે. શું આપણી બુદ્ધિ, ચાતુર્ય, વિજ્ઞાન- સમૃદ્ધિ વચ્ચે વસેલા આ ગરીબોને સમૃદ્ધિના હિસ્સેદાર બનાવી શકે એવી વિકાસ તરાહ ના શોધી શકે? જેમાં એમની સંમતિ હોય. બંદૂકની ગોળી કદી લોકતંત્ર, ન્યાય અને વિકાસનો પર્યાય બની ન...
naxal31
 
 
danik bhaskar

'ગલ્ફ વોર' સદ્દામને પડેલો મરણતોલ ફટકોThursday, May 6, 2010 02:44 [IST]

ગતાંકથી ચાલુ

પાછલા અંક વાંચવા ક્લિક કરો

1.રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
2.તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
3.પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'
4...આમ થઇ સદ્દામના પતનની શરૂઆત

 

ઇરાન સામેના યુદ્ધમાં ઇરાકને અમેરિકા તેમજ અન્ય આરબ દેશો પાસેથી મોટાપ્રમાણમાં લોન લેવી પડી હતી જેનાથી આરબ રાષ્ટ્રવાદનું રક્ષણ કરનારો સદ્દામ પણ દેશ...

saddam1111
 
 
danik bhaskar

એકબીજાને જોડતી ભારતીય રેલThursday, May 06, 2010 00:03 [IST]

‘મેરી તકલીફોં કા એ દોસ્તો મત બયાન કરના, મેરી તકલીફ હી મેરી બંદગી હૈ.’ આજે ભારતમાં અમુક જણ જલસાથી ઊચા પગાર ભોગવે છે અને જાનને જોખમે ૭૦ લાખ ઉતારુને લોકલ ટ્રેનમાં લઈ જનારા મોટરમેનોની તકલીફ કોઈ જાણતું નથી. ઘણાં વર્ષે તેમણે હડતાળ પાડી હતી. ઉતારુઓનો રોષ જોઈ અને રાજકારણી વચ્ચે પડવાથી હડતાળ પાછી ખેંચી છે. લોકલ ટ્રેનનો મોટરમેન હિન્દુ હોય તો ઇષ્ટદેવનું સ્મરણ કરીને જાય છે. મુસ્લિમ હોય તો...
railway1
 
 
danik bhaskar

માનવતાથી મહેકતી મુંબઈની લોકલ ટ્રેનWednesday, May 05, 2010 00:51 [IST]

‘ટ્રાવેલ ઈઝ ધ ડેસ્ટિનેશન’ એવું એક કડવું સૂત્ર ભારતના રેલવે તંત્ર વિશેના એક પુસ્તકમાં લખ્યું છે. આ સૂત્ર મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારા માટે કરુણ રીતે સાચું પડે છે. મુંબઈની લોકલ ટ્રેન જેમાં દરરોજ (૨૪ કલાક) અમદાવાદની આખી વસતિ જેટલા ૭૦ લાખ લોકો મુસાફરી કરે છે. તેને જાણીતા સાહિત્યકારમાંથી રાજકારણી બનેલા શશી થરુર ભારતીય રેલવેને ઢોરના ડબ્બા કહે છે. ઢોરના ડબ્બાની ઉપમા અમારા...
local11
 
 
danik bhaskar

ત્રાસવાદ હવે પડદા પાછળ!Wednesday, May 05, 2010 00:39 [IST]

ત્રાસવાદ સામે પગલાં ભરવામાં ઇસ્લામાબાદના ચાલુ રહેલા ઠાગાઠૈયા છતાં ભારત કાશ્મીર સહિત તમામ પ્રશ્નોની ચર્ચા-મંત્રણાઓ માટે કેમ સંમત થઈ ગયું? મુંબઈમાં હુમલા પછી અટકી પડેલો ‘સર્વગ્રાહી સંવાદ’ ફરી શરૂ કરવા માટે જે દબાણ ભારત પર વધી રહ્યું છે તેનો સ્પષ્ટ અર્થ એ છે કે ત્રાસવાદના પ્રશ્નને બાજુએ રાખી ભારતે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનસ્થિત અમેરિકાના હિતોની રક્ષા માટે પોતાના રાષ્ટ્રીય...
Manmohan-Gilani-621
 
 
danik bhaskar

..આમ થઇ સદ્દામના પતનની શરૂઆતWednesday, May 5, 2010 22:17 [IST]

ગતાંકથી ચાલુ

પાછલા અંક વાંચવા ક્લિક કરો

1. રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
2. તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
3.પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'

ઇરાન-ઇરાક યુદ્ધ

1979ના વર્ષમાં ઇરાનના શાહ મોહમ્મદ રેઝા પહલવીને ઇસ્લામિક ક્રાંતિ દ્વારા ઉથલાવી પાડીને અયતોલ્લાહ ખોમેઇનીએ પોતાનું શાસન સ્થાપ્યું. ઇરાનમાં થયેલીઆ ઇસ્લામિક...

saddammm111
 
 
danik bhaskar

પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'Tuesday, May 4, 2010 00:14 [IST]

ગતાંકથી ચાલુ...



પાછલા અંક વાંચવા ક્લિક કરો

Related Articles:

* રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત


Related Articles:

* તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?



1976માં સદ્દામ ઇરાકના લશ્કરમાં જનરલના પદે પહોંચી ચુક્યો હતો તેમજ સરકારમાં પણ તેનું વજન દિવસેને દિવસે વધતું જતું હતું. ઉંમરના આખરી પડાવમાં પહોંચેલા અલ-બક્ર હવે પોતાની ફરજ નીભાવવા સક્ષમ નહોતા રહ્યા આ...

saddam4111
 
 
danik bhaskar

દેશનો ખરો દુશ્મન કોણ?Tuesday, May 4, 2010 02:25 [IST]

દેશને જે દરરોજ ચૂનો લગાડે છે એ સૌથી મોટો દુશ્મન કે વારસામાં પોતાને મળેલી જમીન પડાવી ન લેવાય એ માટે લડી રહેલા આદિવાસીઓ? દેશના કરોડો લોકો અને કીમતી જમીનના ભોગે તથા ઉદ્યોગના નામે, વિકાસના નામે અને માત્ર નફો રળી લેવાના હેતુથી કરવામાં આવતા કૌભાંડો એ પણ હિંસાનું એક મોટું સ્વરૂપ જ છે. આ સત્તાલાલચુ લુટારાઓ જે રીતે દેશને લૂંટી રહ્યા છે તેની સામે નકસલવાદીઓની હિંસા તો ગૌણ છે.

તમે...

naxalitesindia_288
 
 
danik bhaskar

તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?Monday, May 03, 2010 00:23 [IST]

ગતાંકથી ચાલુ.. ગયો અંક વાંચવા ક્લિક કરો

Related Articles:

* રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
સદ્દામનું સત્તા તરફ પ્રયાણ લશ્કરી શાસકને ખતમ કરી દેવામાં નિષ્ફળ રહ્યા પછી સદ્દામ પોતાના અન્ય ત્રણ સાથીઓ સાથે ઇજિપ્તની રાજધાની કેરો નાસી છૂટ્યો હતો. આ ઘટના પછી 1963માં બાથ પાર્ટીએ લશ્કરી શાસકો સાથે સુલેહ કરીને સત્તામાં ભાગ મેળવ્યો જેમાં બાથપક્ષના નેતાઓને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું...
final21
 
 
danik bhaskar

જ્યોતિષ : વિધાતાનું ફૂટેલું પેપરMonday, May 03, 2010 00:10 [IST]

આંગળી પર નંગ પહેરવાથી કોઈને એવું લાગે કે હા, હવે વાંધો નહીં આવે, હવે શનિ મહારાજ નહીં નડે, હવે મંગળ મારું અમંગળ નહીં કરે... તો એ નંગ પહેરશે જ, પછી એ ચાહે અમિતાભ બચ્ચન હોય કે એકતા કપૂર. મુદ્દે, જયોતિષ વિજ્ઞાન છે કે નહીં એનો ઝઘડો નિરર્થક છે. વાત એટલી જ છે કે માણસ ડરને લીધે જયોતિષ ભણી આકષૉય છે. જ્યોતિષને વિજ્ઞાન ગણી શકાય કે નહીં? કેન્દ્ર સરકાર કહે છે કે જ્યોતિષ એ ૪૦૦૦ વર્ષ જૂનું વિજ્ઞાન છે. પણ...
astrology1
 
 
danik bhaskar

રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોતFriday, April 30, 2010 00:44 [IST]

ઇરાક પર વર્ષો સુધી એકહથ્થુ શાસન ચલાવનારા તેમજ અમેરિકાની સામે પડનારા સદ્દામ હુસૈનથી કોણ અજાણ હશે? 28 એપ્રિલે જેનો જન્મ દિન ગયો તેવો સદ્દામ અન્ય સરમુખત્યાર શાસકોની જેમ વિવાદોથી પર નથી. સદ્દામના માથે પણ અનેક નિર્દોષોની હત્યા, ગલ્ફ વોર, સામુહિક સંહારના શસ્ત્રો રાખવા ઉપરાંતના કેટલાય આરોપો હતા. સદ્દામ હાલમાં આપણી વચ્ચે હયાત નથી પરંતુ ઇરાક પર હુમલો કરીને સદ્દામને ફાંસીએ ચડાવવાની...

saddam1111111
 
 
danik bhaskar

હવે ૧૫ ટકા પાણી બચાવવાનો સંકલ્પMonday, April 26, 2010 04:20 [IST]

એપ્રિલના મહિનામાં જ અનેક સ્થળે ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. પાણી માટે લોકો અને ખાલી વાસણોની લાઈન લાંબી થતી જાય છે. પાણીનું સંકટ હવે દર વર્ષે ખૂબ જ વધી રહ્યું છે તે સમજવા માટે આના જેવા બીજા ઘણાં સંકેત છે.

સૌથી મહત્વનો મુદ્દો એ બાબતને સમજવાનો છે કે દર વર્ષે આપણે માર્ચથી જૂન સુધી પાણીના સંકટ સામે ઝઝૂમીએ છીએ, પછી સારા ચોમાસાની રાહ જોઈએ છીએ અને પછી દર બે-ત્રણ વર્ષે દેશના કોઈને કોઈ...

24Chairman1111
 
 
danik bhaskar

ભારતમાં ૯૦ કરોડ લોકો તરસ્યા હશેMonday, April 26, 2010 00:21 [IST]

છેલ્લાં ૬૦ વર્ષમાં ભારતમાં પાણીનો જથ્થો ઘટીને એક તૃતીયાંશ થઈ ગયો છે. એટલે કે ૧૯૫૨ની સરખામણીએ હવે ૩૩ ટકા પાણી વપરાઈ ચૂક્યું છે, જયારે વસ્તી ત્રણ ગણી કરતાં ય વધુ એટલે કે ૩૬ કરોડથી વધીને ૧૧૫ કરોડ થઈ ગઈ છે, પરિણામે આપણે હવે ભૂગર્ભ જળ પર નિર્ભર થતા જઈએ છીએ. તેને કારણે ભૂગર્ભ જળનું સ્તર દર વર્ષે ૧ ફૂટ જેટલું નીચે જઈ રહ્યું છે. આથી ફકત ઉત્તર ભારતના જ ૧૧ કરોડ કરતાં વધુ લોકો ભીષણ જળસંકટનો...
water31
 
 
danik bhaskar

જળ વગર જીવન અસંભવMonday, April 26, 2010 00:20 [IST]

ભાસ્કર જૂથે જયારે મને પૂછ્યું કે તમે અમારા પાણી સત્યાગ્રહ અભિયાન સાથે જોડાવા માગો છો? તો મને નિર્ણય લેવામાં એક સેકન્ડનો સમય ન લાગ્યો કેમ કે આજે આપણે પાણીના જે સંકટનો સામનો કરી રહ્યા છીએ જે આવતીકાલે મહાસંકટ બનવાનું છે. કોઈ પણ જગ્યાએ વસવાટ કરતાં માણસ પાણીની વ્યવસ્થા માટે પહેલાં તકેદારી રાખે છે, પરંતુ ઝડપથી વધી રહેલા શહેરીકરણ, બદલાઈ રહેલી જીવનશૈલી અને પાણી પ્રત્યે આપણી વધતી...
AAmir-Khan-new1
 
 
danik bhaskar

ભારતમાં જળસંકટનાં કારણોMonday, April 26, 2010 00:19 [IST]

પાણીનો બગાડ ભારતમાં દર વર્ષે વરસાદથી જેટલું પાણી મળે છે, તેમાંથી ૧૮ ટકા જ ઉપયોગમાં આવે છે. બાકીનું ૮૨ ટકા પાણી નદીઓ દ્વારા સમુદ્રમાં ભળી જાય છે. સપ્લાય દરમિયાન પણ પણીનો ઘણો બગાડ થાય છે. દિલ્હીમા ૪૦ ટકા પાણી સપ્લાય સમયે જ વેડફાઈ જાય છે. આપણે ત્યાં પાણીના સંગ્રહની પૂરતી વ્યવસ્થા નથી. આપણે ૩૦ દિવસ જેટલા વરસાદના પાણીનો જ સંગ્રહ કરી શકી એ છીએ. રેનવોટર હાર્વેસ્ટિંગ પ્રત્યેની જાગૃતિનો...
water-crises1
 
 
danik bhaskar

ચિંતાનું કારણ લલિત મોદી નહિ, તેમની બંધ મુઠ્ઠી છેSunday, April 25, 2010 01:37 [IST]

લલિત મોદીની હિંમતને દાદ આપવી જોઇએ. આઇપીએલના મુદ્દે જે રીતે તેઓ લડાઇ લડી રહ્યા છે તેવી હિંમત ખૂબ જ ઓછી જોવા મળે છે. આમ તો એ પણ માનવાનું કોઇ કારણ નથી કે મોદી ક્રિકેટની રમત પ્રત્યેના પ્રેમના કારણે આમ કરી રહ્યા છે અથવા ક્રિકેટપ્રેમીઓનાં હિતોના રક્ષણ માટે તે શહાદતનું સુખ ભોગવવા માગે છે.

છેલ્લા ત્રણ વર્ષથી બધું જ ‘ઠીક-ઠાક’ ચાલી રહ્યું હતું અથવા તો ચાલવા દેવાતું હતું. લોકો પૈસા...

lalit-modi[1]111
 
 
danik bhaskar

ધ ગ્રેટ ઇન્ડિયન સરકસSaturday, April 24, 2010 00:18 [IST]

લોક આને સટ્ટાબજારનું સ્કેન્ડલ કહે છે, અને એ વાત ખોટી નથી. પણ તરણા ઓથે રહેતો જે ડુંગર હવે તો ન જોવો હોય તો જ ન જોવાય એવો છે એ તો સત્તાબજારનો છે. સત્તા અને સટ્ટો ભેળાં મળે એટલે... બીપીએલ આઉટ, આઈપીએલ ઈન! અને હવે જેપીસી કહેતાં જોઇન્ટ પાર્લમેન્ટરી કમિટી- સંયુકત સંસદીય સમિતિ. વિપક્ષને જડી જડીને આ એક માગ સૂઝી છે. આઈપીએલ એટલે ઇન્ડિયન પ્રિમિયર લીગ એવો સરળભોળો ખયાલ લાંબો સમય સેવ્યા પછી દેશના...
ipl21
 
 
danik bhaskar

.. બસ એક ભૂલે તેનો ખેલ ખતમ કરી નાંખ્યોSaturday, April 24, 2010 02:23 [IST]

ગતાંકથી ચાલુ 



વિશ્વયુદ્ધ અને જર્મની

હિટલરે 1933માં જર્મનીમાં સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરતા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીને આકરો દંડ ફટકારનારી વર્સેલ્સની સંધિના ભંગની જાહેરાત કરી દીધી અને તેણે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે બનાવાયેલી સંસ્થા રાષ્ટ્ર સંઘમાંથી પણ વિદાય લીધી. જર્મનીને જે દંડ ફટકારવામાં આવ્યો હતો તેણે તેના હપ્તા ભરવાનું પણ બંધ કરી દીધું અને તમામ જર્મનો માટે...

adolf211
 
 
danik bhaskar

સવાઈ ગુજરાતીઓનું સ્મરણFriday, April 23, 2010 00:14 [IST]

પોતે જન્મે બિનગુજરાતી હોવા છતાં ગુજરાતને પોતાનું જીવન સમર્પિત કરી દેનારા અને દેશવિદેશોમાં ગુજરાતને ગૌરવ બક્ષનારા મહાનુભાવો આજે જાણે નવી પેઢીમાંથી ભુલાઈ રહ્યા છે. રાજ્યની સ્વર્ણિમ જયંતીની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આવા સવાઈ ગુજરાતીઓને યાદ કરી, તેમને માટે કૃતજ્ઞભાવ પ્રગટ કરી તેમની વંદનાસ્મૃતિ કરીએ. ગુજરાતની સ્વર્ણિમ જયંતીના શુભ અવસરે જેઓ ભલે ગુજરાતી નહતા પણ ગુજરાતને...
gujarati1
 
 
danik bhaskar

અમરેલી જિલ્લામાં પુસ્તકોની લ્હાણી કરતા ડૉ.પ્રફુલ્લ શાહFriday, April 23, 2010 00:20 [IST]

પ્રેમ, હુંફ, દવા અને પુસ્તકોની પરબ એટલે ડૉ. પ્રફુલ્લ શાહ અને ઈન્દિરાબેન, આ દંપતીએ ગયાં ચાર વર્ષમાં અમરેલી જિલ્લાની 754 પ્રાથમિક શાળાઓને પુસ્તકો ભેટ આપ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ડૉ. પ્રફુલ્લભાઈ શાહ પહેલા સમાજ સેવકનું સમ્માન ધરાવતા અને બાદમાં ડૉક્ટરનું વ્યવસાયીક માન ધરાવે છે. ડૉ. શાહ અને તેમના પત્ની ઈન્દિરાબેન ગયાં પાંત્રીસ વર્ષથી સાંવરકુંડલા જ નહી આખા અમરેલી...

praful1111
 
 
danik bhaskar

રૂની નિકાસ ઉપર કરવેરો?Thursday, April 22, 2010 00:11 [IST]

કૃષિપેદાશોમાં એકમાત્ર કપાસ એવી કૃષિપેદાશ છે જેમાં વપરાશ સંતોષવા છતાં નિકાસ માટે મોટો જથ્થો પ્રાપ્ય છે. જેનો યશ માત્ર ને માત્ર કપાસઉત્પાદકોને જાય છે. કપાસની નિકાસનો લાભ પણ ઉત્પાદકોને જ મળ્યો છે. પરિણામ સ્વરૂપે ભારત વિશ્વમાં બીજા નંબરનું ઉત્પાદક અને નિકાસકાર બન્યું છે. આ ખેડૂતોને માત્ર પંચોતેર કરોડની નજીવી આવક ખાતર અને રાજકીય દબાણને વશ થઈ નુકસાન પહોંચાડનાર સરકાર ખેડૂતવિરોધી...
cotton[1]1
 
 
danik bhaskar

નિર્દોષોના લોહીથી સિંચ્યા હતા તેણે પોતાના શાસનના પાયાThursday, April 22, 2010 00:23 [IST]

પ્રિય વાચક મિત્રો, દુનિયાના સૌથી ઘાતકી કહી શકાય તેવા સરમુખત્યાર શાસક હિટલરના જીવન અંગે માહિતી આપતા લેખનો આ બીજો ભાગ છે. આજના આ લેખમાં વંશીય શુદ્ધતાના તરફદાર હિટલરે કેટલી બર્બરતાથી નિર્દોષ યહુદીઓ તેમજ પોતાના વિરોધીઓને મોતને ઘાટ ઉતાર્યા તેની માહિતી આપવામાં આવી છે. આ લેખ અંગેના આપના અમુલ્ય પ્રતિભાવો અમને ચોક્કસ લખી મોકલાવશો

ધ હોલોકોસ્ટ, સામુહિક નરસંહાર

હિટલ ફ્રાંસના...

adolf11
 
 
danik bhaskar

ક્રિકેટની કબર કોણ ખોદે છે?Wednesday, April 21, 2010 01:31 [IST]

અત્યારે જે હદે ક્રિકેટનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે તેમાં કેવળ નાણાંની કમાણી સિવાય બીજું કોઈ લક્ષ્યાંક રહ્યું નથી. આ ઉપરાંત ક્રિકેટને જે પ્રકારે પ્રોત્સાહન મળવા લાગ્યું છે તેના પરિણામે અન્ય રમતો તથા ખેલકૂદની સરિયામ અવગણના થતી રહી છે.વાસ્તવમાં રાષ્ટ્રીય અને દેશી રમતોના ભોગે ક્રિકેટને જે વ્યાપક પ્રોત્સાહન તથા રાજયઆશ્રય સાંપડતો રહ્યો છે ત્યારે સમાજવાદી નેતા સદગત ડો....

vidyut-Thakar[1]11
 
 
danik bhaskar

ક્રૂર હત્યારો કે પછી રાષ્ટ્રવાદનો પ્રણેતા?Wednesday, April 21, 2010 01:30 [IST]

જર્મનીના ક્રુર સરમુખત્યાર શાસક એડોલ્ફ હિટલરના નામથી દુનિયામાં ભાગ્યેજ કોઇ અજાણ હશે. તારીખ 20 એપ્રિલ 1889 એટલેકે ગઇકાલના દિવસે ઓસ્ટ્રિયામાં જન્મેલો અને એપ્રિલ 1945માં રહસ્યમય રીતે મૃત્યું પામેલો (કે પછી નાસી છુટેલો) હિટલર પોતાની સાથે અનેક રહસ્યો લઇને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હિટલરના જીવન પર આજે પણ મોટી સંખ્યામાં પુસ્તકો લખાતા રહે છે અને તેણે બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે રશિયાએ...

ht11111
 
 
danik bhaskar

આપણી કલ્પનાનું ભારતTuesday, April 20, 2010 02:19 [IST]

ભારતે પોતાનું માનસિક માળખું બદલવાની જરૂર છે. આપણે વિચારધારાઓના આધારે નહીં, પરંતુ આંકડાના આધારે નિર્ણયો લેવા પડશે. સિદ્ધાંતો પર ઘ્યાન કેન્દ્રિત કરવું પડશે. સવાલ એ છે કે ભારત કયાં હોવું જોઈએ? આપણે જાતે જ ભવિષ્યના ભારતની કલ્પના કરવી પડશે. હું યુવાનોને દેશનું ભવિષ્ય ઘડતા જોવા માગું છું.



ભારતે વિકસી રહેલી વૈશ્વિક અર્થવ્યસ્થા સાથે કદમ મિલાવી શકે તેવી ક્ષમતા કેળવવી પડશે. બીજા...

ck_prahalad[1]11
 
 
danik bhaskar

થરૂર, દેશની ‘રાષ્ટ્રીય ચિંતા’ નથીMonday, April 19, 2010 01:27 [IST]

દેશમાં જો સર્વેક્ષણ કરાવવામાં આવે કે શશી થરૂરને મનમોહનસિંઘ મંત્રીમંડળમાંથી હટાવી દેવાથી યુપીએ સરકારને વધુ નુકસાન થશે તો શક્ય છે કે એક મોટી સંખ્યામાં લોકો જવાબ આપવાનો જ ઈનકાર કરી દે.

દેશની જનતાના મતે થરૂર તેમની હેસિયતને એક ‘આકર્ષક વિવાદાસ્પદ વ્યક્તિત્વ’થી આગળ લઈ જઈ ન શક્યા. સો કરોડથી વધુની વસ્તી અને અસંખ્ય સમસ્યાઓથી ધેરાયેલા રાષ્ટ્રના વિદેશ રાજયમંત્રી તરીકે થરૂરે...

shravan-garg111
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB