Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

લેપનો મેજિક આપે સુંદર સ્કિનThursday, June 24, 2010 12:24 [IST]

girl1
લેપને આધુનિક ભાષામાં ફેસ પેક કહે છે, તેને પ્રાકૃતિક ચીજવસ્તુઓથી ઘરે જાતે બનાવી શકાય છે, જોકે એ ધ્યાન રાખવું કે આ લેપ તમારી ત્વચા અનુસાર હોવો જોઈએ મોસમમાં પરિવર્તન, તેજ પવન, ધૂળ અને પ્રદૂષણથી આપણી ત્વચા વારંવાર પ્રભાવિત થાય છે. આવામાં જો તેની યોગ્ય દેખભાળ કરવામાં ન આવે તો ચહેરાની ત્વચા, નિસ્તેજ થઈ જાય છે અને કરચલીઓનું પ્રમાણ પણ વધતું જાય છે. જોકે તે માટે તમે જાતે જ ત્વચાની પ્રકૃતિ...
 
 
Divya Bhaskar

સંબંધ અને શારીરિક આકર્ષણમાં ફરક છેThursday, June 24, 2010 11:24 [IST]

himanshu-desai11

રશ્મિ અઢાર વર્ષની કોલેજમાં ભણતી ચંચળ છોકરી છે. સામાન્ય પરિવારની રશ્મિ કોલેજના બીજા વર્ષમાં ભણે છે. બારમું ધોરણ પાસ કરીને એ કોલેજમાં આવી ત્યાં સુધી એ સાવ ડફોળ અને ગામડિયા જેવી જ હતી. ભણવામાં હોશિયાર હોવાથી એ સારા માર્ક આવવાથી એને સારી કોલેજમાં એડમશિન મળી ગયું. અત્યાર સુધી મધ્યમ વર્ગની સંકુચિત અને રૂઢિચુસ્ત દુનિયામાં રહેનારી રશ્મિ જાણે હિલોળાં લેતાં દરિયામાં આવી ગઇ. ધીરે ધીરે...

 
 
danik bhaskar

બળાત્કાર અને લગ્નેતર સંબંધોની વાતો વાંચી ગભરાઈ જાવ છુંThursday, June 24, 2010 14:13 [IST]

couple11

મારાં લગ્નને આમ તો છ વર્ષ થઈ ગયાં છે. અમારા બે વચ્ચે મનમેળ અને સમજદારી પણ સારાં છે. જોકે છાપાંમાં આવતા બળાત્કાર કે લગ્નેતર સંબંધો અથવા અમુક પ્રકારના અવ્યવહારુ સંબંધો વાંચીને મારા મનમાં ગભરાટની લાગણી ઉદભવે છે. આવી ઘટનાઓ વાંચતાં જ મારું મન મારી જાતને તેના પરિપ્રેક્ષ્યમાં મૂકી દે છે. લોકો લગ્નેતર સંબંધ શા માટે બાંધતા હશે? - રીમા, સુરત



રીમાબહેન તમે મૂંઝાવ નહીં. નિશ્વિંત રહો....

 
 
danik bhaskar

જીવનના વિચારો બદલો અને આરામથી ઊંઘોThursday, June 24, 2010 00:12 [IST]

sleep1
લંડન : દિવસભરની ભાગદોડ બાદ પણ તણાવના કારણે જો આરામની ઊંઘ ન મેળવી શકતા લોકોએ પોતાની જીવનશૈલીમાં થોડું પરિવર્તન કરવું જોઈએ. એક અભ્યાસમાં જાણાવાયું છે કે ઊંઘતા પહેલાં નહાવું, ગરમ દૂધ પીવું, ટીવી અને કમ્પ્યૂટર બંધ કરીને ધીમા અવાજે સંગીત સાંભળવાની સાથે બીજા દિવસનું પ્લાનિંગ કરવાથી મગજને ઘણી રાહત મળે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રથમ તો શરીર અને મગજના તાપમાન વચ્ચે અંતર હોવું...
 
 
danik bhaskar

એકલતા સ્વાસ્થ્ય માટે હાનિકારકThursday, June 24, 2010 00:11 [IST]

lonliness1
જે લોકો મિત્રો ધરાવે છે, પરંતુ તેઓ સાથે ખરેખર ભળતા નથી અથવા કોઈપણ ભાવનાત્મક જોડાણ વિના સંબંધો રાખે છે તેઓ ખરેખર એકલતાની લાગણી અનુભવી શકે છે. આ એકલતા નબળા સ્વાસ્થ્ય તરફ દોરી જઈ શકે છે તેવું નવા સંશોધનમાં જણાવાયું છે. યુનિવર્સિટી ઓફ એરિઝોના (યુએ)ના બે નવા પ્રકાશિત અભ્યાસોનું કહેવું છે કે ઉપરછલ્લા સંબંધો ડિટેચમેન્ટની લાગણીને જન્મ આપે છે. આંતરવૈયિકતક અને આરોગ્ય પ્રત્યાયનમાં...
 
 
danik bhaskar

મારી તકલીફ છેલ્લાં પંદર વર્ષથી દૂર જ થતી નથી, શું કરું?Wednesday, June 23, 2010 13:18 [IST]

મને છેલ્લાં પંદર વર્ષથી કબજિયાતની તકલીફ રહે છે. મેં ઘણા ઘણા ઇલાજ કરી જોયા, બાધા -આખડી જેવા અખતરા પણ કરી જોયા, પણ કંઈ કારગત નિવડ્યું નહીં. મારે પેટ સાફ કરવા માટે કંઈ ને કંઈ લેવું જ પડે છે. હું હવે તેનાથી ખૂબ કંટાળી ગઈ છું. મેં ઘણા ડોક્ટરને બતાડ્યું છે, પણ કોઈના જવાબ સંતોષકારક મળ્યા નથી તો કોઈક ડોક્ટર તો વળી એમ કહે છે કે આ તમારા મનનો વહેમ છે. - અનુષ્કા, સિટી લાઇટ તમારી વાત સાચી છે. તમને...
 
 
danik bhaskar

સંભોગ કર્યા બાદ મૂત્ર પીળાશ પડતું આવે છેWednesday, June 23, 2010 21:44 [IST]

Kam-ni-vato111

‘હું ૩૮ વર્ષની સ્ત્રી છું. મારાં લગ્નને ૨૦ વર્ષ થયાં છે. મારે ત્રણ સંતાનો છે. મારી છેલ્લી ડિલિવરી પછી હું જ્યારે પણ સમાગમ કરવાની કોશિશ કરું છું તો ગર્ભાશયનું મોઢું બહાર આવી જાય છે. ડોક્ટરોને બતાવ્યું, કોઈક ઓપરેશનનું કહે છે, કોઈ કસરત કરવાનું કહે છે. મારે શું કરવું તે ખબર પડતી નથી. મારા પતિ પણ આ સમસ્યાના કારણે બહુ અપસેટ રહે છે. મારે શું કરવું તેનો ઉપાય જણાવો.

આ સમસ્યાને ક્રોલેપ્સ...

 
 
danik bhaskar

આઈપોડ સાંભળવાની આદતથી બહેરાશને નોતરુંWednesday, June 23, 2010 01:21 [IST]

ipode1
આઈપોડ અથવા એમપીથ્રીને લીધે કાનમાં સારવાર ન કરી શકાય તેવી ઈજા થતી હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો તાજેતરમાં થયેલા એક નવતર અભ્યાસમાં જણાવાયા અનુસાર દરરોજ એક કલાક આઈપોડ કે એમપીથ્રી પ્લેયર સાંભળવાથી શ્રવણ શક્તિને કદી ન સુધારી શકાય તેવી ઈજા પહોંચે છે. યુરોપના વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે, રોજ એક કલાક સુધી હેડફોન વડે સંગીત સાંભળવાથી કાનના અગ્રભાગમાં ઈજા પહોંચતા શ્રવણ શક્તિમાં...
 
 
danik bhaskar

મોંઢાના કેન્સરને રોકશે કોફીTuesday, June 22, 2010 00:08 [IST]

coffee1
દિવસ દરમિયાન ચાર કપ કોફી મોંઢાના કેન્સરથી બચાવે છે. તાજેતરમાં થયેલા એક સંશોધન અનુસાર વધુ કોફી પીતા લોકોને મોંઢા અને અન્નનળીનું કેન્સર થવાની શક્યતા ઓછી રહે છે. આમ છતાં પણ ડોક્ટરોએ જણાવ્યું છે કે લોકોએ કોફીનું વધુ સેવન ન કરવું જોઈએ, કેમકે તેમાં રહેલું કેફીન દ્રવ્ય હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર બંને વધારી શકે છે. સંશધોનકર્તાઓને કોફીમાં ૧૦૦૦ કરતાં વધુ રસાયણ મળ્યા છે. જેમાં...
 
 
danik bhaskar

પોલિયોના દર્દીઓ પર અસરકારક છે સ્ટેમ સેલ ટેકનિકTuesday, June 22, 2010 00:08 [IST]

polio1
ડોક્ટરોને પ્રથમ વખત એ બાબતના પાકા પુરાવા મળ્યા છે કે પોલિયોના દર્દીઓનો સ્ટેમ સેલ ટેકનિકથી ઇલાજ કરી શકાય છે. એઇમ્સના ડોક્ટરોએ પોલિયોના દર્દીઓ પર આ ટેકનિકના ઉપયોગથી સકારાત્મક પરિણામ મેળવ્યા છે. આ દર્દી હવે તેમના હાથ-પગનું આંશિક હલન-ચલન કરી શકે છે. ડો.અશોક ગુપ્તાએ જણાવ્યું કે આ ટેકનિકની ટ્રાયલ હજુ ત્રણ વર્ષ સુધી ચાલશે. ત્યાર બાદ જ તેની ઉપયોગિતા અંગે અનુમાન લગાવી શકાશે. ડો....
 
 
danik bhaskar

માંસપેશીઓ જકડાઈ જાય તો મીઠાનું પાણી પીવોTuesday, June 22, 2010 00:07 [IST]

muscle1
માંસપેશીઓ જકડાઈ જાય કે ખેંચ આવતી હોય તો મીઠાનું પાણી પીતા રહેવું જોઈએ. આ ઉપાયથી જકડાઈ જવાના કારણે થતા દુખાવામાં ૪૫ ટકાનો ઘટાડો થાય છે, સાથે જ તકલીફ પણ ઝડપથી દૂર થઈ જાય છે. નોર્થ ડકોટા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર કેવિન સી મિલરના અનુસાર આવું લોહીમાં સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમનું પ્રમાણ વધી જવાના કારણે થાય છે. પ્રો. મિલરે જણાવ્યું કે, જકડાઈ જવાના સંજોગોમાં સાદું...
 
 
danik bhaskar

વાળની રોનક પાછી લાવશે લોશનTuesday, June 22, 2010 00:07 [IST]

hair1
ફ્રાન્સના વિજ્ઞાની ડો. બ્રુનો બર્નાર્ડ આજકાલ એક એવું જાદુઈ લોશન બનાવવા મથી રહ્યા છે, જેને લગાવવાથી વાળની રોનક પાછી આવશે. આ લોશન સફેદ વાળની સમસ્યાથી ચિંતિત લોકો માટે લાભદાયક પુરવાર થશે. મેલાનોસાઈટની કમીના કારણે વાળ સફેદ થતા હોય છે. ડો. બનૉર્ડનો દાવો છે કે તેમનું મલમ આ કમીને દૂર કરશે.
 
 
danik bhaskar

હું મારી પત્નીને બિલકુલ સંતોષ આપી શકતો નથીMonday, June 21, 2010 13:29 [IST]

Kam-ni-vato1
‘મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મને એમ લાગે છે કે મને શીઘ્રસ્ખલનની તકલીફ છે, જ્યારે જ્યારે હું સમાગમ કરવાની કોશિશ કરું છું ત્યારે વીર્યના બે-ત્રણ ટીપાં અચાનક અનાયાસે બહાર આવી જાય છે અને શિશ્ન નબળું પડીને બિલકુલ નાનું થઈજાય છે. મેં ઘણી દવાઓ લીધી, વાયગ્રા પણ ટ્રાય કરી ચૂક્યો, પણ કોઈ લાભ થયો નથી. પત્નીને બિલકુલ સંતોષ આપી શકતો નથી અને મારું લગ્ન ખોરંભે પડી ગયું છે અને ટૂંક સમયમાં ડિવોર્સ...
 
 
danik bhaskar

હું ઘણી વાર ડિપ્રેશનમાં આવી જાવ છું અને ચિડાઈ જાવ છુંSunday, June 20, 2010 12:53 [IST]

મને ઘણી વાર ડિપ્રેશન જેવું લાગે છે તો ઘણી વાર હું રેસ્ટલેસ અને ઘણી વખત અચાનક સ્વભાવમાં અચાનક બદલાવ આવી જાય છે અને વાત વાતમાં ચિડાઈ જાવ છું. ઘણી વાર એવું પણ બને છે કે હું મારા રૂમ બે બે દિવસ સુધી ભરાઈ રહું છું. મને કોઈની સાથે વાત કરવામાં કોઈ રસ હોતો નથી. આવું થવાનું કારણ શું? મારે કોઈ દવા લેવી નથી. શું ખાવાપીવામાં ધ્યાન આપવાથી સારું થઈ શકે? -સૌરભ, પલસાણા આજના જમાનામાં ડિપ્રેશનમાં...
 
 
danik bhaskar

સેક્સ માત્ર આનંદ માટે જ જરૂરી છે?Sunday, June 20, 2010 11:17 [IST]

paras1
જાતીય સમાગમ જીવનનો સૌથી આનંદદાયક અનુભવ છે. સમાગમ એ માત્ર બે શરીરનું જ નહીં, પણ બે આત્માનું મિલન કહેવાય છે. સેક્સ એ માત્ર જાતીય ઇચ્છાઓની પૂર્તિ જ નથી. તેના બીજા પણ અનેક ફાયદા છે. વિવિધ જાતીય આસનો સ્ત્રી-પુરુષ બંનેને શારિરીક તેમ જ માનસિક રીતે તંદુરસ્ત અને આનંદિત રાખે છે. સમાગમના કેટલાક મહત્વના ફાયદા આ મુજબ છે. હૃદયરોગનું જોખમ ઘટાડે છે : અઠવાડિયામાં ત્રણ કે વધુ વખત સમાગમ માણવાથી...
 
 
danik bhaskar

ચા પીવાથી હૃદયરોગનું જોખમ ઘટેSunday, June 20, 2010 03:18 [IST]

drink-tea1
ચા પીવાના અનેક ફાયદાઓ જગજાહેર છે. પણ નવા સંશોધન મુજબ ચા પીવાથી હૃદયરોગ થવાનું જોખમ ઘટાડી શકાય છે. લંડન યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં થયેલ સંશોધન જણાવે છે કે, દિવસમાં ત્રણ વખત ચા પીવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે. ચા પત્તીમાં એન્ટિઓક્સિડન્ટ તત્વો લોહીને જામવા દેતા નથી. રકતનું પ્રવાહીપણું જાળવી રાખીને તેને યોગ્ય પ્રવાહમાં વહેવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, રોજ ત્રણ થી...
 
 
danik bhaskar

સમાગમ વખતે ગર્ભાશયનું મુખ બહાર આવી જાય છેSaturday, June 19, 2010 12:21 [IST]

Kam-ni-vato1
‘મારી ઉંમર ૩૨ વર્ષની છે અને મને એમ લાગે છે કે મને શીઘ્રસ્ખલનની તકલીફ છે, જ્યારે જ્યારે હું સમાગમ કરવાની કોશિશ કરું છું ત્યારે વીર્યના બે-ત્રણ ટીપાં અચાનક અનાયાસે બહાર આવી જાય છે અને શિશ્ન નબળું પડીને બિલકુલ નાનું થઈજાય છે. મેં ઘણી દવાઓ લીધી, વાયગ્રા પણ ટ્રાય કરી ચૂકયો, પણ કોઈ લાભ થયો નથી. પત્નીને બિલકુલ સંતોષ આપી શકતો નથી અને મારું લગ્ન ખોરંભે પડી ગયું છે અને ટૂંક સમયમાં ડિવોર્સ...
 
 
danik bhaskar

‘હા’ સાંભળીને મગજ ખુશીથી ઊછળી જાય છેSaturday, June 19, 2010 00:09 [IST]

happy1
લોકો ભલે ગમે તે કહેતા હોય પરંતુ એ વાત સાચી છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણી વાત સાથે સંમત થઈ જાય છે ત્યારે આપણું મગજ ખુશીથી ઝૂમી ઊઠે છે. યુરોપના સંશોધનકર્તાઓએ એક અધ્યયનમાં શોધી કાઢયું છે કે, જ્યારે કોઈ મુદ્દે કોઈ વ્યક્તિના વિચારથી સામેની વ્યક્તિ સહમતી વ્યક્ત કરે છે તો તે વ્યક્તિના મગજનો એક ખાસ ભાગ સક્રિય થઈ જાય છે. લંડન યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ ફ્રીથે ૨૮ લોકોને તેમના મનપસંદ...
 
 
danik bhaskar

શરદીથી માંડીને બ્લડપ્રેશરનો ઈલાજ છે લસણમાંSaturday, June 19, 2010 03:24 [IST]

garlic11

આપણે લસણનો દરરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ તેના ગુણો વિશે જાણતા નથી. લસણમાં શરદીથી માંડીને બ્લડપ્રેશર સુધીનો ઈલાજ કરવાની ક્ષમતા છે.



લસણ હૃદયરોગ અને કેન્સર સામે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લસણ લોહીમાં રહેલું કોલેસ્ટ્રોલ ઘટાડતું હોવાથી બ્લડપ્રેશરની સમસ્યામાંથી છુટકારો મળે છે. લસણમાં કેન્સર વિરોધી તત્વ હોય છે. તેના સેવનથી કેન્સરના ટ્યૂમરને ૫૦ થી ૭૦ ટકા...

 
 
danik bhaskar

શું છે શુક્રાણુનું ઉત્પાદન બંધ થવાનું કારણ?Saturday, June 19, 2010 00:08 [IST]

sperm11
લંડન. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત શોધી કાઢયું છે કે પુરુષોમાં પણ મહિલાઓની જેમ રજોનિવૃત્તિકાળ આવે છે. એટલે કે તેમની પ્રજનન ક્ષમતા ઘટી જાય કે સમાપ્ત થઈ જાય છે. જો કે પુરુષ અને મહિલાઓ વચ્ચે રજોનિવૃત્તિનું મુખ્ય અંતર એ છે કે તમામ મહિલાઓએ આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જ્યારે પુરુષોમાં મોટી ઉંમરના ફકત ૨ ટકા પુરુષોને જ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. મેનેચેસ્ટર યુનિ. અને લંડન યુનિ.ની...
 
 
danik bhaskar

ઉકાળેલી કોફી સ્તન કેન્સરનું જોખમ ઘટાડેSaturday, June 19, 2010 00:21 [IST]

breast11

જે મહિલાઓ ઉકાળેલી કોફી દિવસમાં ત્રણથી ચાર કપ પીવે છે તેમને દિવસમાં એક કપ કોફી પીનારી મહિલાઓની સરખામણીએ સ્તન કેન્સર થવાનું જોખમ ઘટી જાય છે.



ઉમીઆ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે ઉકાળેલી કોફી અને ફલ્ટિર કરેલી કોફીમાંથી ઉકાળેલી કોફીમાં ફેટી એસિડનું પ્રમાણ ૮૦ ટકા જેટલું વધી જાય છે. જે કેન્સરના કોષોને આગળ વધતા અટકાવે છે.



 
 
danik bhaskar

સપ્તપદી પહેલાં જાણવા જેવી કેટલીક બાબતોFriday, June 18, 2010 11:07 [IST]

parash-11

20 મી સદીમાં ભૌતિકવિજ્ઞાનની બોલબાલા હતી. વૈજ્ઞાનિકોએ અણુનું વિભાજન કર્યું. સિલિકોનમાંથી આજના યુગની જરૂરિયાત એવા કોમ્પ્યૂટર બનાવ્યા. વીસમી સદી પહેલાં મેડિકલ ક્ષેત્રમાં તલવાર વડે હાથ-પગ કપાતા હતા. માણસને બેભાન કરવા મોર્ફિન વપરાતું હતું. આજે એકવીસમી સદીમાં જિનેટિક એન્જિનિયિંરગનું વરદાન છે. માનવીએ જીવનના તમામ ક્ષેત્રે પ્રગતિ સાધી છે. છતાં જ્યારે લગ્નગાળો આવે છે ત્યારે નવજુવાન...

 
 
danik bhaskar

સ્ટ્રેસ અને મને? ના હોય!Thursday, June 17, 2010 14:15 [IST]

prashant-1
‘સાહેબ, મને આજે ઓગણચાલીસ વર્ષ પૂરા થયા. ચાલીસી શરૂ થઇ. ત્યાં જોરદાર ગિફ્ટ આવવાની ચાલુ થઇ છે.’ શિવમ પટેલે વાત શરૂ કરી. મેં શુભેચ્છા આપતા કહ્યું, ‘તો તો મારે પણ ગિફ્ટ આપવી પડે, લાઇફ બિગિન્સ એટ ફોર્ટી.’ શિવમભાઇએ અટકાવ્યો, ‘થેંક્સ, પણ હું બીજી જ ગિફ્ટની વાત કરું છું. હમણાં મારે ઇન્શ્યોરન્સ કઢાવવો હતો એટલે ફુલ બોડી પ્રોફાઇલ કરાવ્યું. એમાં કોલેસ્ટેરોલ લેવલ ખૂબ હાઇ આવ્યું એ તો ઠીક પણ...
 
 
danik bhaskar

વિટામિન-ડી ઓછી કરે છે ફ્લૂની તકલીફThursday, June 17, 2010 03:39 [IST]

vitamin-d11

ઇન્ફ્લૂએન્ઝા અને વાઇરલ ઇન્ફેકશન થવાથી જો દર્દીને વધુ પ્રમાણમાં વિટામિન-ડી લેવાનું કહેવામાં આવે તો તેની તકલીફને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.



ગ્રીનવિચ હોસ્પિટલ અને યેલ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓને તેમના અધ્યયનમાં જાણવા મળ્યું કે શિયાળા દરમિયાન અને વસંત ઋતુમાં શરીરમાં વિટામિન-ડીનું પ્રમાણ ઘટી જાય છે.



આ કારણે જ આ બંને સિઝનમાં ઇન્ફ્લૂએન્ઝાના સૌથી વધુ દર્દીઓ જોવા મળે...

 
 
danik bhaskar

સ્વાદ બદલી શકે છે ગ્લૂકાઝોનThursday, June 17, 2010 00:15 [IST]

food1
શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરતું હોર્મોન ગ્લૂકાઝોન ગળી વસ્તુઓનો સ્વાદ બદલી શકે છે. આવું ત્યારે જ શક્ય બનશે જે કોઈ ખાસ દવા દ્વારા ગ્લૂકોઝોનની પ્રક્રિયાને રોકી દેવામાં આવે છે. આવું કરવાથી ડાયાબિટીસના પીડિત દર્દીઓને ગળી વસ્તુઓ પણ ફીકી લાગવા લાગે છે. તેમને વધુ ગળ્યું ખાવાની ઇચ્છા થતી નથી. મેરિલેન્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે કેટલીક દવાઓ દ્વારા...
 
 
danik bhaskar

અવાજ બતાવશે કે તમારું શરીર કેટલું મજબૂત છેThursday, June 17, 2010 00:15 [IST]

strenth1
પુરુષોના પ્રભાવશાળી અવાજથી તેમના શરીરના ઉપરના ભાગની સશકતતા અંગે જાણી શકાય છે. સાંતા બાર્બરા ખાતેની કેલિફોર્નિયા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ એક અભ્યાસ બાદ આ વાત જણાવી છે. તેમના અનુસાર, પુરુષોના અવાજમાં તેમની લડવાની ક્ષમતાનો અંદાજ લગાવી શકાય છે. અભ્યાસ કરવા માટે સંશોધનકર્તાઓએ અમેરિકા, આજેઁન્ટિના, બોલિવિયા અને રોમાનિયાના ૨૦૦ પુરુષોનો અવાજ રેકોર્ડ કર્યો હતો. તેમના શરીરની...
 
 
danik bhaskar

રોગનું મેગાસિટી એટલે કે ઓબેસિટીWednesday, June 16, 2010 10:02 [IST]

dr11
ઓબેસિટી અથવા અતિમેદસ્વીપણું અનેક બીમારીઓનું જન્મદાતા છે. અનેક આધુનિક રોગો વધારે વજન સાથે સંકળાયેલા છે. ઓબેસિટીના લીધે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, હૃદયરોગ જેવી તકલીફો તો થાય જ છે. પરંતુ તેની સાથે બ્રેસ્ટ, મોટું આંતરડું, લીવર જેવા અંગોનું કેન્સર પણ થાય છે. ઉપરાંત ચામડીના રોગ, સાંધાની તકલીફો તથા હોર્મોન્સની સમસ્યાઓ પણ ઊભી થાય છે. ડાયાબિટીસ: ઓબેસિટીનું પ્રથમ પરિણામ...
 
 
danik bhaskar

આઈફોન બતાવશે તમારા હૃદયની સ્થિતિWednesday, June 16, 2010 00:18 [IST]

iphone1
એપલ પોતાના નવા આઈફોન-૪માં એક એવું અપ્રિલકેશન રજુ કરવા જઈ રહ્યું છે જે ધબકારાના આધારે હ્રદયની સ્થિતિ જણાવશે. કંપનીએ આ સોફ્ટવેરની પેટન્ટ પણ કરાવી લીધી છે. તેમાં ધબકારાની પ્રી-રેકોર્ડેડ પેટર્ન અગાઉથી જ ફોનમાં સેવ કરી દેવામાં આવશે. અપ્રિલકેશનને ડાઉનલોડ કર્યા બાદ મોબાઈલ આ પેટર્નથી તમારા ધબકારાની સરખામણી કરશે. આ એપ્રિલકેશનથી અનિયમિત ધબકારા ધરાવતા લોકોને તાત્કાલિક સારવાર...
 
 
danik bhaskar

હવે ઇન્સ્યુલીનને ફ્રિજમાં રાખવાની જરૂર નહીં પડેTuesday, June 15, 2010 00:09 [IST]

insulin1
ડાયાબીટીસના દર્દીઓ માટે ખુશીના સમાચાર છે. ઇન્સ્યુલીનને હવે ફ્રિજમાં રાખવાની જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોએ ગરમીમાં પણ યથાવત રહી શકે તેવું ઇન્સ્યુલીન વિકસાવ્યું છે. સામાન્ય રીતે ઇન્સ્યુલીન ચાર ડિગ્રી સેન્ટીગ્રેડથી ઊંચા તાપમાનમાં બગડી જાય છે. આથી ફ્રિજની સુવિધા ન હોય તેવા વિસ્તારમાં ઇન્સ્યુલીનનો પુરવઠો સાચવવો મુશ્કેલ બનીજાય છે. મોનાશ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંશોધકોની...
 
 
danik bhaskar

લેબોરેટરીમાં બનાવ્યું લિવરTuesday, June 15, 2010 00:08 [IST]

donor1
દુનિયાનું પ્રથમ કૃત્રિમ લિવર લેબોરેટરીમાં તૈયાર થઈ ગયું છે. આ સફળતાથી આવનારા દિવસોમાં લિવર પ્રત્યાર્પણની રાહ જોઈ રહેલા લાખો દર્દીઓને ફાયદો થવાની સંભાવના વધી ગઈ છે. આવ દર્દીઓ ટૂંક સમયમાં જ કૃત્રિમ લિવરનો ઓર્ડર આપીને બનાવડાવી શકશે. બોસ્ટનની મેસાચ્યુસેટ્સ હોસ્પિટલના વિજ્ઞાનીઓએ અસલ લિવરના કોષોમાંથી કૃત્રિમ લિવર બનાવ્યું છે. તેના માટે જુના લિવરને ડિટરજન્ટના પાણીમાં નાખીને...
 
 
danik bhaskar

લેસરથી રેટિનાને નુકસાનની સંભાવનાTuesday, June 15, 2010 00:08 [IST]

laser1
લંડન : લેસર કિરણોની મદદથી આંખોની સર્જરી કરતા સમયે થોડી ઘણી પણ બેદરકારી થવાથી રેટિનાને ગંભીર નુકસાન પહોંચી શકે છે. આ બેદરકારીના કારણે રેટિનાને થયેલા સ્થાયી નુકસાનથી આંખોની જયોતિ પણ જતી રહેવાનો ખતરો પેદા થાય છે. તાજેતરમાં જ અહીં એક બાળકીના આંખોની સર્જરી બાદ તેની દ્રિષ્ટહિનતાની તપાસમાં આ વાત જાણવા મળી છે. આ બાળકીના આંખમાં કાળા ધબ્બા હતા. જો કે તેને જોવામાં કોઈ સમસ્યા ન હતી,...
 
 
danik bhaskar

સેક્સ સબંધિત ગેરમાન્યતાઓMonday, June 14, 2010 14:11 [IST]

couple1
કામસૂત્ર મુજબ આલિંગન અને સંભોગ પ્રેમના અંતિમ પડાવ છે. જે માનવીય જીવનના અત્યંત જરૂરી છે. પરંતુ બેડરૂમમાં સેક્સના સમયે પુરૂષોના મનમાં ઘણા ભ્રમ ઉત્પન થાય છે. સેક્સના સબંધમાં ગેરમાન્યતાઓ શું હોય છે તેના પર નજર કરીએ. ગર્ભ રહેવા સંબંધમાં ભ્રમ પુરૂષ વિચારે છે કે જો સંભોગ દરમિયાન ચરમસીમાએ પહોચતા પહેલા જો લિંગ બહાર કાઢી લેવામાં આવે તો તેનાથી તેની પાર્ટનર ગર્ભવતી રહેતી નથી. વાસ્તવમાં...
 
 
danik bhaskar

સેક્સ ટિપ્સMonday, June 14, 2010 10:27 [IST]

parash-21
- વૈજ્ઞાનિક કામસાહિત્યનું વાંચન ઘણીવાર વરદાન સાબિત થઇ શકે છે. - પ્રલંબ દાંપત્યજીવનને હર્યુંભર્યું રાખવા ક્યારેક અલ્પ સમયનો વિરહકાળ પણ જરૂરી હોય છે. - બ્રહ્નચર્યનો મતલબ સેક્સથી દૂર રહેવું એમ નથી. બ્રહ્નનો મતલબ આત્મા અને ચર્યનો મતલબ શોધ છે. એટલે બ્રહ્નચર્યનો સાચો અર્થ આત્માની શોધ એમ થાય. - વીર્ય બનવા માટે નીકળે છે નહીં કે સંઘરવા માટે. કોઇ ઇચ્છે તો પણ લાંબો સમય સંઘરી ના શકે. -...
 
 
danik bhaskar

શું છોકરીઓ શેફ ન બની શકે? મારી ઇચ્છા શેફ બનવાની છેSunday, June 13, 2010 15:04 [IST]

girl1
મેં હમણાં જ દસમું ધોરણ પાસ કર્યું છે. મને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જવાનો ખૂબ શોખ છે. ખરેખર તો મને શેફ બનવાની ઇચ્છા છે. હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારથી મને શેફ બનવાની ઇચ્છા જાગ્રત થઈ છે. મારી મધર મને સાયન્સ લેવા માટે ખૂબ જ દબાણ કરે છે. તેમનું કહેવું છે કે હું મેડિકલ લાઇનમાં જાઉં. તેમની દ્રષ્ટિએ શેફનું કામ એ ઊતરતી કક્ષાનું છે. - સલોની, સુરત સલોની, સૌપ્રથમ તો તમારો કન્સેપટ્સ િકલયર કરવાની...
 
 
danik bhaskar

લકવો (સ્ટ્રોક)Sunday, June 13, 2010 10:46 [IST]

heart-care-1
દુનિયામાં મૃત્યુનાં કારણોમાં લકવો ત્રીજા ક્રમે આવે છે. કમનસીબે ભારતમાં પણ આ રોગે ભરડો લીધો છે. જેમ હૃદયની ધમનીઓ સાંકડી થવાથી અથવા રૂંધાઇ જવાથી હૃદયરોગનો હુમલો આવે છે. તેમ કેરોટિડ (ગરદનની) ધમની અથવા મગજની ઝીણી ધમનીઓ સાંકડી થવાથી લકવો થાય છે. બંને સંજોગોમાં ધમનીઓ સાંકડી થવાનું અથવા રૂંધાઇ જવાનું કારણ સરખું જ છે. એટલે કે આપણો જુનો દુશ્મન નં. ૧, એથેરોસ્કલેરોસિસ (ચરબીની છારી બાઝવી)....
 
 
danik bhaskar

હસવું વ્યાયામ સામાન છેSunday, June 13, 2010 00:10 [IST]

laugh1
વારંવાર હસવું શરીર પર વ્યાયામ જેવી અસર કરે છે. અમેરિકાની લોમા લિંડા યુનિવર્સિટીના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, હસવાથી માત્ર સકારાત્મક મૂડ નથી બનતો પરંતુ વ્યાયામ સમાન આ તનાવ સાથે જોડાયેલા હોર્મોન્સને ઓછા કરે છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને કોલેસ્ટ્રોલ તેમ જ બ્લડ પ્રેશરને પણ ઘટાડી દે છે.
 
 
danik bhaskar

દરરોજ બે કપ કોફી પાર્કિન્સનનો ખતરો ઘટાડે છેSunday, June 13, 2010 00:10 [IST]

COFFEE1
રોજ બે કે ત્રણ કપ કોફી પીવાથી વ્યક્તિને પાર્કિન્સનની બીમારી થવાનો ખતરો ઓછો થઇ જાય છે. એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે, નિયમિત રીતે કોફી પીવાથી પુરુષોમાં પાર્કિન્સન થવાનો ખતરો ૨૫ ટકા ઘટી જાય છે. જ્યારે મહિલાઓમાં આ ખતરો ૧૪ ટકા સુધી ઘટી જાય છે. પોર્ટુગલની પોર્તે યુનિવર્સિટીના કીરેન બ્રીનના જણાવ્યા મુજબ કૈફીન અને પાર્કિન્સન અંગે હાલના દિવસોમાં ઘણાં બધા વિજ્ઞાની પેપર આવ્યા...
 
 
danik bhaskar

ડાયાબિટીસ વધારે છે કેન્સરનો ખતરોSunday, June 13, 2010 00:08 [IST]

diabetes1
ડાયાબિટીસથી પીડિત મહિલાઓને કેન્સર થવાનો ખતરો બમણો થઇ જાય છે. એક અભ્યાસમાં આ બાબત શોધી કાઢવામાં આવી છે. તલ અવીવ યુનિવર્સિટીના સંશોધકોએ ડાયાબિટીસથી પીડિત ૧૬,૭૨૧ પુરુષ અને મહિલાઓને અભ્યાસમાં સામેલ કર્યા હતા. મુખ્ય સંશોધક ડો. ગેબ્રિયલ ચોડિકે જણાવ્યું કે, એવું લાગે છે કે, ડાયાબિટીસ અને ફિમેલ હોર્મોન્સનું મિશ્રણ કેન્સરમાં ખાસ કરીને ગભૉશય અને અંડાશયના કેન્સરનો ખતરો વધારી દે છે....
 
 
danik bhaskar

હૃદયની જન્મજાત ખામીઓSaturday, June 12, 2010 10:49 [IST]

keyur-heart-problame11
લોહીને ચોક્કસ દિશામાં મોકલવાનું ધ્યાન રાખતાં વાલ્વ પોતાનું કામ યોગ્ય રીતે ન કરી શકે તો ગંભીર તકલીફો થઇ શકે. જન્મ વખતથી જ અમુક લોકોને હૃદયના અલગ અલગ કક્ષ વચ્ચે ન હોવા જોઇએ એવા છેદ હોય અથવા તો એમની મહાધમની અને પલ્મોનરી ધમની વચ્ચે અસાધારણ જોડાણ હોય. ક્યારેક મહાધમની સાંકડી હોવા અથવા રક્તવાહિનીઓનું હૃદય જોડે ઊંધું જોડાણ હોય. હા, સાધારણ સ્વસ્થ હૃદયમાં પણ હૃદયના કક્ષોની દીવાલોમાં...
 
 
danik bhaskar

કેરી ખાધા પછી પાણી ન પીવુંFriday, June 11, 2010 14:06 [IST]

halth-tips-1
કેરી ખાધા પછી પાણી ન પીવું જોઈએ અન્યથા અતિસાર, કોલેરા વગેરે થવાની શક્યતા રહેલી છે. ઉનાળામાં કેરી ખાવાનું સૌ કોઈને મન થાય તે સ્વાભાવિક છે. કેરીના ઔષધિય લાભો ઘણા છે, પરંતુ જીભ પર કાબૂ ગુમાવીને વધારે પડતી કેરી પણ ન ખાવી જોઈએ, જેથી પેટના અને ઝાડાના રોગોથી બચી શકાય. બીજું કે કેરી ખાધા પછી પાણી ન પીવું જોઈએ અન્યથા અતિસાર, કોલેરા વગેરે થવાની શક્યતા રહેલી છે. ઓસડિયાં - ૭૫ ગ્રામ પાકી...
 
 
danik bhaskar

પેરાસાઈટોસીસFriday, June 11, 2010 14:06 [IST]

parasitosis11

દર્દી ચામડી પરથી કાલ્પનિક જીવાત લઈને ઘરનાંને બતાવવા પ્રયત્ન કર્યા કરે છે, જે કોઈ જોઈ શકતું નથી૬૪ વર્ષના રસિકભાઈના લીધે છેલ્લાં ૩ વર્ષથી તેમના પત્ની અને ઘરના સભ્યો ખૂબ પરેશાન થાય છે. રોજ સવારથી રાત તે પોતાના હાથ-પગ કે મોઢા પરથી સતત કંઈક ઉખાડીને બતાવવાની કોશિશ કરે છે. તેમને ચોવીસે કલાક એવું લાગ્યા કરે છે કે તેમની ચામડીની નીચે અસંખ્ય નાની જીવાત ફરે છે અને તેઓ એને કાઢીને બતાવવાનો...

 
 
danik bhaskar

તક્ર-છાશના ગેરલાભFriday, June 11, 2010 13:03 [IST]

તક્ર, દહીં કરતાં ચોથા ભાગનું પાણી મેળવીને વલોવીને બનાવવામાં આવે છે. તક્ર પચવામાં લઘુ છે એટલે મંદાગ્નિવાળા માટે સારી છે. તેમ છતાં કોણે સેવન કરવું ના જોઇએ તે સમજી લેવા જેવું છે. ક્ષય રોગમાં, ઉનાળામાં, દુર્બળ માણસે, મૂર્છા ભ્રમ અને દાહ રોગમાં, રક્ત અને પિત્તજન્ય કોઇ પણ રોગમાં તક્ર ના આપવી. લોકો છાશને ઠંડી કહે છે, વૈધો ગરમ કહે છે, પરંતુ ઠંડી તે છચ્છિકા, ગરમ તે તક્ર. ઉનાળામાં અને બતાવેલા...
 
 
danik bhaskar

તડકામાં ફરવાથી માથું દુ:ખે છે?Friday, June 11, 2010 13:00 [IST]

homopathy-1
તડકાને કારણે માથું દુખવાની સાથે ઊલટી-ઊબકા, ચક્કર વગેરે જેવી બીજી અનેક તકલીફો પણ થતી હોય છે. ઉનાળાની ગરમીમાં ધોમધખતા તડકામાં શું કોઇને ઘરની બહાર નીકળવાનું ગમે? ના જ ગમે. પણ તેમ છતાં જો નીકળવું પડે અને પછી માથાનો દુખાવો થાય તો? આપણામાંના ઘણા બધાને આવો અનુભવ થયો જ હશે. ઘણી વ્યક્તિઓને તો ઘરમાં બેઠા બેઠા પણ ઉનાળાની ગરમીને કારણે દિવસ દરમિયાન માથું દુખતું હોય છે. આવું કેમ થાય? એનું કારણ...
 
 
danik bhaskar

વાયુની ઉર્ધ્વગતિ કરાવે ઊલટીFriday, June 11, 2010 12:54 [IST]

ayurvedic1
અમ્લપિત્ત કે અલ્સરમાં થતી ઊલટી સિવાયની બધી જ ઊલટીઓમાં લીંબુનો રસ પાણી સાથે કે પાણી વગર લેવાથી ફાયદો થશે. પેટમાં અપચો થયો હોય ત્યારે તેમાંથી વાયુ ઉત્પન્ન થાય છે. તે અઘોગતિ કરે એટલે કે નીચેની તરફ જાય તો ઝાડા થાય છે અને ઊર્ધ્વગતિ કરે એટલે કે ઉપરની તરફ જાય તો ઊલટી થાય છે. ખાવામાં કોઈ અખાધ પદાર્થ આવી જાય તો પણ ઊલટી થાય છે. અપ્રિય ગંધ કે બેહૂદું દ્રશ્ય જોવામાં આવે તો પણ ઊલટી થાય છે....
 
 
danik bhaskar

માસિકના પ્રશ્નોFriday, June 11, 2010 13:06 [IST]

prerak-2111

એક વાત કહું કુંપળ? ખોટું ના લગાડીશ, પણ આજે બપોરે ઓફિસમાં તેં બધા સાથે ખોટો ઝઘડો કર્યો હતો. સુહાની અને રમેશ તો કાયમ મજાકના મૂડમાં હોય છે અને રોજની જેમ જ એમણે તારી સાથે સામાન્ય મજાક કરી અને તે મોટો ઝઘડો કર્યો. બપોરે તારો મૂડ ઠેકાણે નહોતો. એટલે થયું સાંજે ઘરે આવ્યા પછી તને ફોન કરીને સમજાવીશ, અત્યારે કેમ છે તારો મૂડ?’

‘રિદ્ધિ, યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ ઇન ઓફિસ. તું મને સમજી શકે છે. તને...

 
 
danik bhaskar

મારો એકનો એક દીકરો મને મોટી ઉંમરે છોડીને જતો રહ્યો છેFriday, June 11, 2010 11:51 [IST]

woman1
મારી ઉંમર હાલ ૭૨ વર્ષની છે. મારા પતિનો દેહાંત સત્તર વર્ષ પહેલાં થઈ ગયો હતો. મારી સાથે ત્યારે મારો એકનો એક દીકરો હતો, જે મારી પડખે હતો. મનને એક પ્રકારની શાંતિ હતી કે દીકરો તો છેને! હજી છ મહિના પહેલાં તેનાં લગ્ન થયાં છે અને હવે મને આ ઉંમરે એકલી મૂકીને તેઓ અલગ રહેવા ચાલ્યાં ગયાં છે. મન ખૂબ જ ખિન્ન રહે છે. એકલતા ખૂબ સાલવે છે. શું કરું? - અનુરાધાબહેન, રિંગ રોડ વધતી ઉંમરની સાથે શારીરિક તકલીફો...
 
 
danik bhaskar

વહેલા જન્મેલા બાળકને ઓટિઝમનું જોખમFriday, June 11, 2010 00:11 [IST]

baby11
જે બાળકો સમય કરતાં એક સપ્તાહ વહેલા જન્મે છે, તેમને ઓટિઝમ અને બહેરાપણાની ફરિયાદ થઈ શકે છે. એક અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે ૪૦મા અઠવાડિયામાં જન્મનારા બાળકોની સરખામણીએ ૩૯મા સપ્તાહમાં જન્મનારા બાળકોમાં શીખવાની ક્ષમતા ઓછી હોય છે. ૩૯મા સપ્તાહમાં જ મોટાભાગના કેસોમાં સિઝેરિયન ઓપરેશન કરવામાં આવે છે. સંશોધનકર્તાઓએ ૪ લાખ કરતાં વધુ સ્કૂલનાં બાળકોના જન્મના ઈતિહાસનો વિસ્તૃત અભ્યાસ...
 
 
danik bhaskar

મોટો કોળિયો લેશો તો મેદસ્વી નહીં બનોFriday, June 11, 2010 00:10 [IST]

fat1
હંમેશાં એવું કહેવામાં આવે છે કે ખોરાકને સારી રીતે ચાવવાથી તંદુરસ્તી સારી રહે છે. પરંતુ એક નવા અભ્યાસમાં તેનાથી વિપરીત વાત કહેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ખાતેની કેન્ટરબરી યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ તેમના અભ્યાસમાં શોધી કાઢયું છે કે મોટા કોળિયા ખાવાથી અને તેને ઓછા ચાવવાથી વ્યક્તિનું પેટ વધુ સમય સુધી ભરેલું લાગે છે. સાથે જ ખોરાકના મોટા ટુકડાને પેટમાં પચવામાં પણ વધુ સમય લાગે...
 
 
danik bhaskar

કોફી પીવો, ડાયાબિટીસથી બચોFriday, June 11, 2010 00:10 [IST]

coffee11
નિયમિત રીતે કોફી પીને તમે ડાયાબિટીસથી બચી શકો છો. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે કોફીમાં રહેલા કેફીનના કારણે આમ થાય છે. અમેરિકાના સંશોધનકર્તા ફુ મિહિકો હોરિયો અને તેમના સહયોગીઓએ તેમના અભ્યાસ દરમિયાન ઉંદરોને કોફી પીવડાવી હતી. કોફી પીધા બાદ ઉંદરોમાં હાઈ બ્લડ સુગરની સ્થિતિ જોવા મળી નહીં અને ઇન્સ્યુલિન પ્રત્યેની તેમની સંવેદનશીલતા પણ વધી ગઈ.
 
 
danik bhaskar

ખરાબ સ્વાસ્થ્ય માટે જીનને દોષ આપવો સરળ બહાનુંFriday, June 11, 2010 00:07 [IST]

bad-genes1
કેટલીક વખત લોકો તેમની ખરાબ તંદુરસ્તી માટે જીનમાં રહેલી ખરાબીને દોષ આપે છે. પરંતુ તેઓ પોતાની જીવનશૈલીને બદલવાનો પ્રયાસ કરતા નથી, જે તેમના ખરાબ સ્વાસ્થ્ય માટે જવાબદાર હોય છે. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના નિષ્ણાત સુજૈન ઓનીલ અને તેમના સાથીદારોએ લગભગ ૧૯૦૦ લોકો પર અભ્યાસ કર્યો હતો. જેમાં તેમને જાણવા મળ્યું કે લોકો એ તો સમજે છે કે ખરાબ જીવનશૈલીના કારણે આરોગ્ય પર ખરાબ...
 
 
danik bhaskar

મારી પત્ની બેડરૂમમાં આવતાંની સાથે જ..Thursday, June 10, 2010 15:07 [IST]

couple11

મારી પત્ની ઊંઘણશી છે. તે બેડરૂમમાં આવે કે તરત કહેશે આજે મને શાંતિથી સૂવા દેજો. આ એનું રોજનું થઈ ગયું છે. અમારા દાંપત્ય જીવનને કંઈ લાબો સમય પણ થયો નથી. ફકત બે વર્ષ થયાં છે. સંતાનમાં પણ કંઈ નથી. મને એમ થાય કે ઘરમાં રહીને તે થાકી જાય છે જ્યારે હું તો આખું સુરત રખડીને આવું છું છતાં ચાર-પાંચ કલાક જ ઊંઘું છું અને ઘરમાં પગ મૂકતાં જ ફ્રેશ થઈ જાવ છું. - મહેશ, દિલ્હી ગેટ



આજકાલ ઊંઘના પ્રોબ્લેમ...

 
 
danik bhaskar

ગાદી ખસી ગઈ છે? નો પ્રોબ્લેમThursday, June 10, 2010 14:33 [IST]

Arogyamantra-by-Dr-Shiraz-m1
આધુનિક મેડિકલ સાયન્સમાં પેઈન મેનેજમેન્ટ નામની નવી શાખા ઊભરી છે, જેનો ભારતમાં ધીમે ધીમે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. આ શાખામાં શરીરનો કોઈપણ પ્રકારનો દુખાવો પછી તે ગમે તેટલો જૂનો કેમ ન હોય, પણ તેનો ઈલાજ પીડારહિત રીતે કરવામાં આવે છે. રિક્ષા પોળના નાકે ઊભી રહી. અંદરથી સપનાબહેન તથા રમેશભાઇ નીચે ઊતર્યા. રમેશભાઈએ જેવું ચાલવાનું શરૂ કર્યું તો નાકે બેઠેલા સૌ ભરઉનાળે ઠરી ગયા. રમેશભાઈ તો...
 
 
danik bhaskar

‘પ્રેગ્નન્સી રહેતી કેમ નથી?’Thursday, June 10, 2010 10:32 [IST]

prerak-1
‘સર, ડો.. શ્રેયા બોલું છું. હું છેલ્લા આઠ વર્ષથી અહીં ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મોટે ભાગે સ્ત્રીઓના વ્યંધ્યત્વના પ્રશ્નોમાં હું સારું કામ કરું છું. આવા જ એક કેસ માટે મારે આપની સલાહ અને માર્ગદર્શન જોઇએ છે.’ ‘શ્રેયાબહેન, તમે ખોટી વ્યક્તિને ફોન જોડી દીધો છે. હું તો આયુર્વેદનો વૈદ્ય છું. મારું ગાયનેક વિશેનું નોલેજ ઘણું ઓછું છે અને તેમાં પણ તમારા જેવા મોર્ડન વિજ્ઞાન...
 
 
danik bhaskar

ક્લિનિંગ સ્પ્રે પણ બની શકે અસ્થમાનું કારણThursday, June 10, 2010 00:14 [IST]

asthama1
ઘરોમાં સાફ-સફાઈ માટે ઉપયોગમાં લેવાતું સ્પ્રે પણ અસ્થમા થવાનું એક કારણ છે. કલોરિન, બ્લીચ, કીટાણુનાશક અને સાફ-સફાઈના અન્ય પદાર્થ અસ્થમાનું જોખમ વધારી દે છે. બાર્સિલોના ખાતેના સેન્ટર ફોર રિસર્ચ ઇન એન્વાયરમેન્ટલ એપિડેમિઓલોજીના નિષ્ણાત જેન-પોલ જોક એ જણાવ્યું કે સાફ-સફાઈનું કામ કરતા લોકો અને હેલ્થ વર્કરોને તેનું સૌથી વધુ જોખમ રહે છે.
 
 
danik bhaskar

ચુંબકથી ડિપ્રેશનનો ઇલાજFriday, June 11, 2010 13:16 [IST]

magnet11

ચુંબક ડિપ્રેશનનો ભોગ બનેલા લોકોના ઇલાજમાં મદદગાર પુરવાર થઈ શકે છે. મેડિકલ યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયાની સંશોધનકર્તા ટીમના અનુસાર, માથાની બાજુના ભાગમાં ચુંબક લગાવવાથી મગજનો કેટલોક ભાગ સક્રિય થઈ જાય છે, જેનાથી ડિપ્રેશનથી રાહત મળે છે.



સંશોધનકર્તાઓએ અભ્યાસ દરમિયાન ડિપ્રેશનનો ભોગ બનેલા લોકોને હેલમેટ જેવી ડિવાઈસ પહેરાવી અને મગજના બીજા ભાગમાંથી ચુંબકીય કરંટ પસાર...

 
 
danik bhaskar

સુખપૂર્ણ સેક્સલાઇફ માટે શું કરી શકાય?Wednesday, June 09, 2010 13:27 [IST]

Paras-Shah-11
દામ્પત્યજીવનમાં કે લાંબા ગાળાના લગ્ન સંબંધો દરમિયાન જાતીય ઉન્માદ, આવેગો કે આકર્ષણોને લાંબો સમય સુધી ટકાવી રાખવા એ ખરેખર એક કઠિન કાર્ય છે. જો કે ઘણાં લોકો આ આકર્ષણ કે આવેગોને નવદંપતીની જેમ પોતે પ્રૌઢાવસ્થામાં પ્રવેશે એટલે કે છેક સુધી જાળવી રાખવામાં સફળ નીવડે છે, તેનું કારણ એ છે કે તેઓ એકબીજા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આ ઉપરાંત, બંનેમાંથી કોઇ માનસિક તણાવ, હૃદયરોગ કે અન્ય...
 
 
danik bhaskar

ફેફસાંના કેન્સરને રોકવા માટે નવી દવાWednesday, June 09, 2010 00:06 [IST]

lung-cancer1
ફેફસાંના કેન્સરનો ભોગ બનેલી મહિલાઓની ઉંમર વધારતી એક નવી દવા બજારમાં રજૂ કરવામાં આવી છે. ટારસેવા નામની આ નવી દવા જીવલેણ બીમારીના એડવાન્સ સ્ટેજમાં આવી ચૂકેલા દર્દીઓ માટે રામબાણ બની શકે છે. સંશોધનકર્તાઓનો દાવો છે કે દરરોજ ટારસેવાનો એક ડોઝ લેવાથી આ દર્દીઓની તબિયત એક વર્ષ સુધી ખરાબ થતી નથી. એક વર્ષ બાદ આ દર્દીઓની સ્થિતિ દવા લીધા પહેલાંની પૂર્વવત થઈ જાય છે. જો કે પુરુષોમાં આ દવાની...
 
 
danik bhaskar

તણાવની સ્થિતિમાં દુખાવો વધુ થાય છેWednesday, June 09, 2010 00:06 [IST]

pain1
માણસ જ્યારે તણાવગ્રસ્ત સ્થિતિમાં હોય છે ત્યારે તેને દુખાવાનો અનુભવ વધુ થાય છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું કે દુખાવા અંગે સામાન્ય માન્યતા એવી છે કે તે મગજમાં હોય છે કે પછી શરીરમાં. પરંતુ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. માણસ ડિપ્રેશનમાં જતાં લાગણીઓ પર કાબૂ મેળવતી મગજની ન્યૂરોસિર્કટ દુખાવાનો અહેસાસ કરાવે છે.
 
 
danik bhaskar

ડાયેટિંગ સ્ટ્રેસ હોર્મોનમાં વધારો કરે છેWednesday, June 09, 2010 00:06 [IST]

stress1
ડાયેટિંગથી શરીરમાં તણાવ પેદા કરતા હોર્મોન કાર્ટિસોલનું પ્રમાણ વધી જાય છે. તેનાથી હ્રદયની બીમારી અને કેન્સરનું જોખમ પણ વધી જાય છે. તાજેતરમાં થયેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું કે કાર્ટિસોલનું પ્રમાણ વધવાથી સૌથી પહેલી અસર વજન પર પડે છે. વજન વધવાથી મેદિસ્વતા, ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાની સંભાવના પણ વધી જાય છે. કેલિફોર્નિયા અને મિનેસોટા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને જાણવા મળ્યું છે...
 
 
danik bhaskar

ચાલુ વાહને ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાની ભીતિTuesday, June 08, 2010 00:43 [IST]

food1
મોટા શહેરોમાં વસતા ધનિકોને કાર ડ્રાઇવ કરતાં કરતાં બ્રેક ફાસ્ટ કરવાની ટેવ હોય છે. ત્યારે તાજેતરમાં થયેલા એક નવતર અભ્યાસમાં દાવો કરાયો હતો કે ચાલુ વાહને ખાવા પીવાથી ફૂડ પોઇઝનિંગનું જોખમ રહે છે. યુકેમાં કરાયેલા સંશોધન અનુસાર મોટરમાં જતી વખતે નાસ્તો કરતાં લોકોને જીવાણુનો ચેપ લાગવાનું જોખમ રહે છે. વૈજ્ઞાનિકોએ પરીક્ષણ દરમિયાન ચાલુ કારે બ્રેકફાસ્ટ કરતાં લોકોની કારના અંદરના...
 
 
danik bhaskar

બ્રેસ્ટ કેન્સરની સરળ સારવારની શોધMonday, June 07, 2010 04:58 [IST]

breast-ceancer1[1]1
રેડિયેશનનો માત્ર એક ડોઝ લેવાથી કેન્સર મૂળમાંથી નાશ પામતું હોવાનો તબીબોનો દાવો બ્રેસ્ટ કેન્સર- આ નાનકડું નામ માત્ર મહિલાઓના શરીરમાંથી એક લખલખું પસાર કરી દેવા માટે પૂરતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રેસ્ટ કેન્સરથી મરતી મહિલાઓની સંખ્યામાં થતા વધારાને લીધે ચિંતાતુર યુકે સ્થિત ભારતીય તબીબે બ્રેસ્ટ કેન્સરના રિસર્ચ દરમિયાન નવી શોધ કરી છે, જે મહિલાઓની જિંદગી બચાવવામાં સહાયભૂત...
 
 
danik bhaskar

સેક્સમાં ફોર પ્લેનું મહત્વ કેટલું?Monday, June 07, 2010 01:33 [IST]

sex-cure1
સેક્સમાં ત્રણ વસ્તુઓ હોય છે. એક ફોર પ્લે, પ્લે અને આફ્ટર પ્લે. તમારા હિસાબે સૌથી મહત્વની વસ્તુ કઈ? તમારી દિવ્ય ભાસ્કરની કોલમમાં તમે દર વખતે ફોર પ્લે પર વિશેષ ભાર મૂકો છો, તો ફોર પ્લે વિશે વિસ્તારથી સમજ આપવા વિનંતી. તમારી વાત તદ્દન સાચી છે અને ઋષિ વાત્સ્યાયને પણ તેમના ગ્રંથ કામસૂત્રમાં ફોર પ્લે વિશે અને આફ્ટર પ્લે વિશે એક-એક આખું પ્રકરણ લખ્યું છે અને બાકીનાં પ્રકરણ સમાગમ વિશે છે....
 
 
danik bhaskar

ધૂમ્રપાન છોડાવશે વાઈબ્રેશન થેરપીMonday, June 07, 2010 00:16 [IST]

smoking_large[1]1
તમાકુના સેવનની ટેવ જો તમને વારંવાર સિગરેટ પીવા માટે મજબૂર કરતી હોય તો ગભરાવાની જરૂર નથી. અહીંની બે સરકારી હોસ્પિટલોમાં બાયો રેઝોનન્સ નામની વાઈબ્રેશન થેરપી તમને સિગરેટની લત છોડાવવા મદદ કરશે. જર્મનીમાં બનેલા આ મશીન શરીરના વિધુતીય તરંગો દ્વારા ઈલાજ કરે છે. ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બિહેવિયર એન્ડ એલાઈડ સાયન્સિસના નિર્દેશક ડો. નિમેશ દેસાઈએ જણાવ્યું કે આ તરંગો છોડવાથી માણસમાં...
 
 
danik bhaskar

ગ્રીન ટીનો રસ રોકશે લોહીનું કેન્સરMonday, June 07, 2010 00:12 [IST]

green-tea1
ગ્રીન ટીમાં મળતું એક વિશેષ પ્રકારનું રસાયણ બ્લડ કેન્સર પેદા કરતી કોશિકાઓનો વિકાસ રોકે છે. અમેરિકાના માયો ક્લિનિકના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે એપિગ્લોકેટેચિન ગેલિએટ (ઈજીસીજી) નામનું આ રસાયણ લોહીમાં બ્લડ કેન્સરની કોશિકાઓને રોકે છે. તેનાથી કેન્સર શરીરમાં ફેલાઈ શકતું નથી.
 
 
danik bhaskar

માથાનો દુખાવો રોકશે ચશ્માંના ખાસ લેન્સMonday, June 7, 2010 00:53 [IST]

hadache111

દુર્ઘટના દરમિયાન માથામાં ઇજા થવાથી માથાનો દુખાવો, ગભરામણ અને ચક્કર જેવી પરેશાનીઓ દૂર કરવા માટે વિજ્ઞાનીઓએ ખાસ લેન્સવાળા ચશ્માં બનાવ્યા છે.તેમાં પ્રઝિમ ફિટ કરેલા હોય છે. મિશગિન યુનિવર્સિટી મેડિકલ સ્કૂલના ફિઝિશિયનોની ટીમે બનાવેલા આ ચશ્માંથી માથા પર ઇજા લાગ્યા બાદ થતો દ્રિષ્ટ દોષ દૂર થઈ જાય છે.

આ દ્રિષ્ટ દોષના કારણે જ માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થતી હોય છે....

 
 
danik bhaskar

પ્રદૂષણ વધારે છે હાર્ટ-એટેકનું જોખમThursday, June 10, 2010 14:41 [IST]

polution_1jpg2111

વાતાવરણમાં જેટલું વધુ પ્રદૂષણ હશે, હાર્ટ-એટેકનું જોખમ તેટલું જ વધી જશે. ધૂળના બારીક કણો તથા અન્ય નુકસાનકારક પદાર્થો શ્વાસ મારફતે આપણા ફેફસામાં પ્રવેશી જાય છે. સંશોધનકર્તાઓ અનુસાર, તેનાથી હ્રદયની ધમનીઓમાં રક્ત પ્રવાહ રોકાવાનું અને હાર્ટ એટેક આવવાની આશંકા વધી જાય છે.

સિગરેટ અને દારૂ ન પીતા હોય તેવા લોકોને પણ આ જોખમ રહેલું છે. ઓસ્ટ્રેલિયાની સંશોધનકર્તાઓની ટીમે ૨૦૦૩ થી ૨૦૦૬...

 
 
danik bhaskar

શું પોર્નોગ્રાફી નુકસાનકારક છે?Saturday, June 05, 2010 10:48 [IST]

Kamni-Vato1
‘શું પોર્નોગ્રાફી નુકસાનકારક છે? પોર્નોગ્રાફીને ઈન્ટરનેટ પર બંધ કરવી જરૂરી છે અને જો બંધ કરવી હોય તો કઈ રીતે કરી શકાય? પોર્નોગ્રાફી પહેલાં પણ હતી જ, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાની જ છે. પોર્નોગ્રાફી એટલે એવાં કામોત્તેજક દ્રશ્યો કે વાંચન, જેનાથી વ્યક્તિની કામોત્તેજનામાં અદભૂત વધારો થાય છે. લોકો કહે છે કે પોર્નોગ્રાફીના વધુ ઉપયોગથી જાતીય ગુનાઓ અને બળાત્કારની સંખ્યામાં...
 
 
danik bhaskar

ત્વરિત બ્લડ ટેસ્ટ માટે હવે પેપર સ્ટ્રીપ ટેસ્ટSaturday, June 05, 2010 00:14 [IST]

blood-test11
નવા નુસ્ખાનાં પરિણામો પરંપરાગત બ્લડ ટેસ્ટ જેવા જ હોવાનો દાવો વિજ્ઞાનીઓએ દર્દી કે રકતદાતાના બ્લડ ગ્રુપ વિષે ત્વરિત જાણકારી મેળવી શકાય તેવો ‘ ડિપસ્ટિક’ ટેસ્ટ વિકસાવ્યો હોવાનો દાવો કર્યો છે. આ ટેસ્ટ માટે લોહીના ટીપાને એક વિશેષ પેપર સ્ટ્રીપ પર મૂકવાનું રહે છે. લોહીનું ટીપું મૂકતા જ પેપર રંગ બદલીને બ્લડ ગ્રુપ કહી દે છે. લોહી પરીક્ષણનો આ પ્રયોગ વિકસિત દેશોમાં વરદાનરૂપ બની...
 
 
danik bhaskar

ચુંબન કરવાથી એઇડ્સ થાય?Friday, June 4, 2010 14:55 [IST]

kiss11

સમસ્યા: મારા લગ્નને એક વર્ષ થયું છે. બાળક માટે સંભોગનો યોગ્ય સમય કયો છે? સંભોગ વખતે સ્ખલન તો યોનિમાર્ગમાં જ થાય છે, પરંતુ થોડીવારમાં વીર્ય બહાર આવી જાય છે. શું આ કારણસર બાળક નહીં રહેતું હોય? મારી જાણકારી ખૂબ જ ઓછી છે તો મને યોગ્ય જાણકારી આપશો. પત્નીને માસિક પણ અનિયમિત આવે છે.



ઉકેલ: જ્યારે પુરુષ સંભોગ કરે અથવા હસ્તમૈથુન કરે છે ત્યારે જે વીર્ય બહાર નીકળે છે તેમાં માત્ર એક જ ટકો જ...

 
 
danik bhaskar

મને સતત એવું લાગ્યા કરે છે કે મારા ખર્ચા ખૂબ જ વધી ગયા છેFriday, June 04, 2010 10:24 [IST]

man1
મારી ઉંમર પચાસ વર્ષની છે. આમ તો મારી આર્થિક સ્થિતિ ઘણી સારી છે, પણ છેલ્લા છ મહિનાથી મને કોણ જાણે કેમ પૈસા બાબતે બહુ સ્ટ્રેસ રહે છે. મને સતત એવું લાગ્યા કરે છે કે મારો ખર્ચ વધારે છે અને આવક તો એટલી ને એટલી જ છે. આવકમાં કોઈ વધારો થતો નથી. સતત આવી ચિંતામાં રહ્યા કરું છું. આવી ચિંતા થવાનું કારણ શું હોઈ શકે છે? આ સ્ટ્રેસ દૂર થઈ શકે ખરો? - અરવિંદભાઈ, રિંગ રોડ . તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા...
 
 
danik bhaskar

શું ખાવાથી ઊંઘ વધે?Thursday, June 03, 2010 15:10 [IST]

fitness1
જેમને ખરેખર ઊંઘની સમસ્યા સતાવતી હોય, સમયસર સૂઇ જવા છતાં પૂરતી ઊંઘ ન આવતી હોય એવા લોકોએ ટ્રિપ્ટોફેનથી ભરપૂર ખોરાક લેવો જોઇએ. આ એક પ્રકારના એમિનો એસિડ છે, જે ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. શું ઘણા સમયથી તમને એમ લાગે છે કે તમને જોઈએ તેવી ઊંઘ આવતી નથી? એક રિસન્ટ સર્વેમાં જાણવા મળ્યા મુજબ, ૫૮ ટકા લોકો માને છે કે રાત્રે પૂરતી ઊંઘ ન મળતા દિવસે સારી રીતે કામ કરી શકાતું નથી. રાત્રિ દરમિયાન ૮...
 
 
danik bhaskar

કેટલાક પુરુષો સ્ત્રીનાં અંત:વસ્ત્રોથી પણ જાતીય આનંદ મેળવે છેThursday, June 03, 2010 14:50 [IST]

couple1
હું કોલેજમાં ભણું છુ અને અમે હાલમાં સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ, તેથી કપડાં પણ બધાના સાથે જ ધોવાય છે, પરંતુ કેટલાક સમયથી મારા અંત: વસ્ત્રો ગાયબ થાય છે જે બાબતે હું મૂંઝવણ અનુભવુ છું. મને ખબર પડી કે મારા કાકાનો છોકરો જ મારાં કપડાં ચોરી જાય છે અને તે તે વસ્ત્રો પહેરીને અરિસા સામે ચાળા કરતો પણ મેં જોયો છે. તેની આવી હરકતથી હુ ખુંબ જ મૂંઝવણમાં છુ. - શર્મિલા, વેસુ રોડ આવી પરિસ્થિતિમાં તમે...
 
 
danik bhaskar

કોગ્નિટિવ બિહેવ્યર થેરપીThursday, June 03, 2010 12:14 [IST]

No-tobacco1
આ પ્રક્રિયાના અંતે માત્ર ૨૦ થી ૨૫ ટકા લોકો જ તમાકુ છોડી શકે છે, બાકીના લોકો છ મહિનાનામાં ફરી શરૂ કરી દે છે. આ થેરપી દ્વારા તમાકુના બંધાણીની એક ડાયરી બનાવી તેમાં તે રોજની કેટલી સિગારેટ પીએ છે કે ગુટકા ખાય છે તે નોંધવામાં આવે છે તથા કોની કંપનીમાં કે કઈ જગ્યાએ જવાથી તલપ લાગે છે તેની જાણકારી નોંધી તેને કમશ: ઓછી કરવા માટે સમજાવવામાં આવે છે. જેમ કે સિગારેટ પીવાની ઈચ્છા થાય તો પાંચ મિનિટ...
 
 
danik bhaskar

નુકસાન સિવાય કંઈ નહીં પામોThursday, June 03, 2010 12:10 [IST]

disadvantages-of-tobacco1
ભારતમાં દર વર્ષે ૯ લાખથી વધુ લોકો તમાકુથી થતા રોગોના કારણે મૃત્યુ પામે છે. તમાકુ અથવા તેના અલગ અલગ પ્રકાર દા.ત. સિગારેટ, બીડી, સિગાર, પાન મસાલા, માવો, ગુટખા, છીંકણી વગેરે તમામ શરીર માટે ઓછાવત્તા અંશે નુકસાનકારક છે. આ વસ્તુઓનું સેવન કરનારા ૫૦ ટકા જેટલા ઉપભોક્તાઓ ચોક્કસપણે સાદી, ગંભીર અથવા જીવલેણ બીમારીનો શિકાર થાય છે. ધૂમ્રપાન કરવાથી અથવા તો માવા મસાલા ગુટકા ખાવાથી અનેક પ્રકારના...
 
 
danik bhaskar

અડધી રાત્રે સ્નેક્સ ન ખાવાThursday, June 03, 2010 00:06 [IST]

snacks1
લંડન : અડધી રાત્રે ઊંઘમાંથી જાગીને સ્નેકસ ખાતી વ્યક્તિઓના દાંત જલદીથી તેમનો સાથ છોડી દે છે. ડેનમાર્કના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે આમ કરવાથી મોઢામાંથી લાળ સુકાઈ જાય છે, જેનાથી દાંતોમાં ફસાયેલા ભોજનના ટુકડા બહાર નીકળી શકતા નથી. આ ટુકડા દાંતોમાં સડો પેદા કરે છે, જેના પરિણામે દાંત સમય કરતાં વહેલાં પડી જાય છે.
 
 
danik bhaskar

ભણેલાને ડિમેન્શિયાનું જોખમ ઓછુંThursday, June 03, 2010 00:06 [IST]

educate1
લંડન : તમે જેટલું વધુ ભણેલા હશો તમને ડિમેન્શિયાનું જોખમ તેટલું ઓછું રહેશે. સ્વીડનના સંશોધનકર્તાઓ અનુસાર તેનું કારણ એ છે કે આવા લોકોનું મગજ ડિમેન્શિયા પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરે છે. આવા લોકો નવરાશની પળોમાં પુસ્તકો વાંચવાની ટેવ ધરાવતા હોય છે. જેના કારણે મોટી ઉંમરે તેમને ભૂલી જવાની બીમારી થવાની સંભાવના ઘટી જાય છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે વૃદ્ધાવસ્થામાં પુસ્તકો...
 
 
danik bhaskar

યાદશક્તિ વધારવા માટે જોગિંગ કરોThursday, June 03, 2010 00:06 [IST]

walk1
લંડન : યાદશક્તિ વધારવા માટે અઠવાડિયામાં બે દિવસ જોગિંગ કરવું જોઈએ. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓ અનુસાર જોગિંગથી મગજમાં હજારોની સંખ્યામાં નવી કોશિકાઓ બને છે જે યાદશક્તિ વધારવાનું કામ કરે છે. તેનાથી તમને વિવિધ બાબતો યાદ રાખવાનું સરળ બની જાય છે. સંશોધનકર્તા ટુકડીના પ્રમુખ ટિમોથી બુસે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને કામકાજ કરતા યુવાનો માટે જોગિંગ અત્યંત જરૂરી છે, કેમકે...
 
 
danik bhaskar

Sexlife મધુર બનાવવાની TipWednesday, June 02, 2010 15:52 [IST]

sexlife1
સેક્સ એ દરેક માણસને પસંદ હોય છે અને તે જીવનમાં જરૂરી છે. પરંતુ ઘણી વખત એમ બનતું હોય છે કે, તમે તૈયાર હોવ પણ તમારા સાથીનો મૂડ હોતો નથી. આવા સમયે તમારે સાવચેતીથી કામ લેવું પડે છે. તમે એની સાથે બડજબરી પૂર્વક કામ ન લો. તેને સંભોગ માણવાની ફરજ ના પાડો. તમારા સાથીના ઇન્વોલ્વમેન્ટ વગર તમે સંભોગ સુખનો આનંદ મેળવી શકશો નહીં. મૂડ ના હોવાના ઘણા કારણો છે. આખા દિવસની વ્યસ્ત લાઇફ બાદ રાત્રે ઘણી વખત...
 
 
danik bhaskar

ડિસલેક્સિયાનો અસ્વીકાર શા માટે?Tuesday, June 01, 2010 15:41 [IST]

Dr-Himanshu1
મે-જુનનો સમય એટલે પરીક્ષા પછીનો સમય એટલે મજા જ મજા. પણ આ મજા ઘણા બધા માટે સજા પણ બની જાય છે, કારણ કે તે દરમિયાન જ રિઝલ્ટ આવે છે. આ રિઝલ્ટ ફક્ત બાળકોનું જ નથી પરંતુ મા-બાપની પરીક્ષાનું પણ રિઝલ્ટ છે. કારણ આજના આ જેટ યુગમાં, સ્પર્ધાનું આગવું મહત્વ છે. રોહનની ઉંમર સાત વર્ષની છે અને તેણે બીજા ધોરણની પરીક્ષા આપી. તેના મમ્મી-પપ્પા રોહિત અને હીનાનું માનવું હતું કે રોહન ખૂબ જ બુદ્ધિશાળી,...
 
 
danik bhaskar

પ્રસૂતિ બાદનો તણાવ કેવી રીતે દૂર કરવો?Tuesday, June 01, 2010 15:31 [IST]

Dr-Paras-Shah1
બાળકના જન્મ પછી મહિલાઓ ઘણીવાર પ્રસૂતિ બાદના તણાવની સમસ્યાઓનો ભોગ બનતી હોય છે. અહીં પ્રશ્ન એ છે કે બાળકના જન્મ બાદ મા-બાપે એક યુગલ તરીકે પોતાનું રોમેન્ટિક જીવન ફરીથી નવપલ્લવિત કેવી રીતે બનાવવું? બાળકના જન્મ બાદ રોમેન્ટિક જીવન પર લાંબાગાળાની અસરો કેમ જોવા મળે છે? રાહુલ તથા મોનિકા નામના યુવા દંપતીને અંકિત નામનો એક મહિનાનો પુત્ર છે. મોનિકા કહે છે કે બાળકના જન્મ અગાઉ જે રીતે હું...
 
 
danik bhaskar

સિગારેટ કરતાં હુક્કો ખતરનાકTuesday, June 1, 2010 00:57 [IST]

hukka11

આજકાલ યુવાનોમાં હુક્કાનું પ્રચલન વધી રહ્યું છે. પરંતુ તેનો ઉપયોગ કરવો સિગારેટ કરતાં પણ વધુ ખતરનાક છે. મેટ્રો હોસ્પિટલ્સ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન પુરુષોત્તમ લાલે જણાવ્યું કે યુવાનોમાં એ ખોટી માન્યતા છે કે હુક્કો તથા અન્ય વોટર પાઈપ પીવી સિગારેટ કરતાં વધુ સુરક્ષિત છે.



પરંતુ ઇન્સ્ટિટ્યૂટના એક અભ્યાસમાં જાણવા મળ્યું કે એક કલાકના હુક્કા સેશન દરમિયાન એક સિગારેટ...

 
 
danik bhaskar

તમારા સ્માઇલની સ્પીડ ઘણુંબધું કહી જાય છેTuesday, June 01, 2010 00:25 [IST]

111
સ્મિત આપવામાં કોઈ જ ખર્ચો થતો નથી, પરંતુ તમારા હાસ્યની ઝડપ અન્યો પર તમારી છાપ પાડવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે તેવું સંશોધકોનું કહેવું છે. નવા અભ્યાસમાં જણાવાયું છે કે ઘણા ઝડપી અથવા ઘણા પહોળા સ્માઇલને ઘણી વખત બિનગંભીર ગણવામાં આવે છે, જ્યારે પ્રમાણમાં ધીમા હાસ્યને ઘણું વધારે સાચું માનવામાં આવે છે. મોટાભાગના લોકો માટે પહેલી મુલાકાતમાં સ્માઇલ આપવું કુદરતી પ્રતિભાવ છે, કારણ કે...
 
 
danik bhaskar

નપુંસકતાને ૧૦ મિનિટમાં દૂર કરશે ઈનહેલરTuesday, June 01, 2010 00:16 [IST]

Untitled-161
એક એવા ઇનહેલરની શોધ કરાઈ છે જે માત્ર ૧૦ મિનિટમાં જ નપુસંકતાનો ઇલાજ કરી નાખે છે. વર્તમાનમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. તેમાં એપોમોર્ફિન નામનો પાઉડર હોય છે જે મગજના કેમિકલ રિસેપ્ટર્સને સક્રિય કરી દે છે. એપોમોર્ફિનને પાર્કિન્સનની બીમારીના ઇલાજ માટે શોધવામાં આવ્યું હતું, પરંતુ સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે તેમાં પુરુષની યૌન ઇચ્છા જાગૃત કરવાની પણ ક્ષમતા છે. અસ્થમા ઇનહેલર...
 
 
danik bhaskar

સ્તન કેન્સરની રસીનું પરીક્ષણ થશેTuesday, June 01, 2010 00:15 [IST]

સ્તન કેન્સરના ઇલાજ માટે એક નવી રસીનું પરીક્ષણ એક વર્ષની અંદર અમેરિકામાં શરૂ થઈ જશે. સંશોધનકર્તાઓ અનુસાર આ વેક્સીન લીધા બાદ ક્યારેય પણ ટ્યૂમર નહીં બને. જો અગાઉથી ટ્યૂમર છે તો આ રસી તેનો ઇલાજ પણ કરશે. પરીક્ષણ સફળ થયા બાદ આ રસી ૪૫ વર્ષની મહિલાઓને આપવામાં આવશે. આ ઉંમરે જ સ્તન કેન્સરનું જોખમ વધુ હોય છે. આશા છે કે આ વેક્સીન સ્તન કેન્સરના ૭૦ ટકા કેસોને નાબૂદ કરી દેશે. વેક્સીન બનાવનારી...
 
 
danik bhaskar

શરાબ પીવાથી સેક્સલાઈફ સુધરે?Tuesday, June 1, 2010 00:51 [IST]

Sex-with-wine11

‘હું ૩૧ વર્ષનો અવિવાહિત પુરુષ છું. છેલ્લા છ મહિનાથી જ્યારે જ્યારે હું મૂત્રત્યાગ કરું છું ત્યારે મને વીર્ય સાથે જાય છે. ત્યાર પછી ખૂબ જ કમજોરી લાગે છે. ખાસ કરીને જ્યારે થોડીઘણી કબજિયાત હોય ત્યારે તો ખૂબ ધાતુ નીકળી જાય છે. આ ધાતુ ન જાય એ માટે મેં કેટલાય સેક્સોલોજિસ્ટનો ઈલાજ કર્યો છે, પણ આ સમસ્યા દૂર થઈ નથી. આના માટે કોઈ ઈલાજ હોય તો જણાવશો?



મૂત્રત્યાગ કરતી વખતે તમને જે આ ચીકણું...

 
 
danik bhaskar

ગર્ભાવસ્થામાં વધુ માછલી ખાઓTuesday, June 01, 2010 00:15 [IST]

Untitled-171
ગર્ભવતી મહિલાઓએ એક સપ્તાહમાં ઓછામાં ઓછું ત્રણ વખત માછલી ખાવી જોઈએ. તેનાથી ગર્ભમાં રહેલા બાળકમાં માનસિક વિકાર આવવાનો ખતરો ઘટી જશે. એક નવી શોધમાં જાણવા મળ્યું છે કે માછલીમાં મળી આવતું ઓમેગા-૩ ફેટી એસિડ મગજને સારી રીતે કામ કરતું રાખવા માટે જરૂરી છે. લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીના પ્રોફેસર જેક વિંકલરે જણાવ્યું કે શોધ દરમિયાન જે મહિલાઓએ માછલીનું સેવન કર્યું તેમના બાળકોના...
 
 
danik bhaskar

શું લગ્ન બાદ હનીમૂન પર જવું જરૂરી છે?Thursday, June 3, 2010 12:17 [IST]

hot_girl11

મારાં લગ્નને હવે ફકત પંદર દિવસ જ બાકી રહ્યા છે. અમારા બે જણ વચ્ચે એક મતભેદ પડ્યો છે. આ એક મીઠો ઝઘડો છે. મારા ફિયાન્સનું દ્રઢપણે માનવું છે કે હનીમૂન પર જવું જરૂરી જ છે, જ્યારે હું માનું છું કે લાઇફમાં ફરવા તો ગમે ત્યારે જઈ શકો છો. આવી બાબતમાં ખોટો ખર્ચ ન કરવો. શું લગ્ન બાદ હનીમૂન પર જવું જરૂરી છે? હનીમૂન પર જવાથી ફાયદો કે ગેરફાયદો તમે જણાવશો. - રોહિણી, સહારા દરવાજા



આજકાલ લગ્ન કરી...

 
 
danik bhaskar

હવે તો તમાકુ છોડો!Monday, May 31, 2010 17:26 [IST]

leave-tobacco111

તમાકુના સેવનથી દર વર્ષે ૫૪ લાખ લોકો મૃત્યુ પામે છે. ધૂમ્રપાનથી દર છ સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. દર દસ મૃત્યુમાંથી એક મૃત્યુ ધૂમ્રપાનને લીધે થાય છે. દર વર્ષે પાંચ લાખથી વધુ બાળકો તમાકુસેવનની આદતનો શિકાર બને છે અને તેમાંથી ૧ લાખ ૬૪ હજાર જેટલાં બાળકો અકાળે મૃત્યુ પામે છે. જો તમને તમાકુનું વ્યસન હોય અને આ આંકડા વાંચીને તમારું હૃદય હચમચી ગયું હોય તો આજે ‘વર્લ્ડ નો ટોબેક્કો...

 
 
danik bhaskar

મારા પતિ જ્યારે શરાબ પીએ છે ત્યારે...Monday, May 31, 2010 00:35 [IST]

couplenew_288

‘મારા પતિની ઉંમર ૩૫ વર્ષની છે. મારી ઉંમર ૩૦ વર્ષની છે. મારા પતિ જ્યારે શરાબ પીએ છે ત્યારે સમાગમ વધુ સારી રીતે અને થોડો લાંબો સમય ચલાવી શકે છે. શું શરાબ પીવાથી લાંબાગાળે સેક્સ પર કોઈ અસર પડે?



શરાબ થોડી માત્રામાં કેટલાક લોકોને કદાચ મદદરૂપ થઈ શકે. શરાબના સેવન પછી વ્યક્તિની ફિકર-ચિંતા થોડીઘણી ઓછી થઈ જાય છે. હું કોણ છું, ક્યાં છું, કોની જોડે સમાગમ કરી રહ્યો છું તેનો પણ કોઈવાર ખ્યાલ...

 
 
danik bhaskar

મારી પત્નીને હું સ્પર્શ કરવા જાઉં તો તે જોર જોરથી ચીસો પાડે છેMonday, May 31, 2010 00:16 [IST]

couple21

મારાં લગ્નને છ મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી મારી પત્ની સાથે સમાગમ થઈ શક્યો નથી. હું જ્યારે જ્યારે તેની નજીક જાઉં કે તેને સ્પર્શ કરવાની કોશિશ કરું તો તે જોર જોરથી ચીસો પાડવા લાગે છે. એ સમયે તે ખૂબ જ ગભરાયેલી લાગે છે. સામાન્ય વહેવારમાં તે ખૂબ જ પ્રેમાળ છે. મને સાચવે પણ ખૂબ છે, પણ જો હું તેની નજીક જાઉં તો આ તકલીફ ઊભી થાય છે. - શશિકાંત, સિટીલાઇટ



તમે જે પ્રમાણે વિગતો આપી છે...

 
 
danik bhaskar

ઉંમરલાયક થયો છતાં મારો ભાઈ લગ્નની ના પાડે છેSunday, May 30, 2010 00:04 [IST]

marriage1
હું એક વિચિત્ર મૂંઝવણમાં મુકાઈ ગઈ છું? મારો નાનો ભાઈ ૨૬ વર્ષનો થઈ ગયો છે અને મારાં માબાપની તાકાત નથી કે એના લગ્નનો નિર્ણય લે. બીજું કે ઉંમર થઈ હોવા છતાં મારો ભાઈ પણ લગ્ન કરવાની ના પાડે છે. એવું પણ નથી કે તેને કોઈ ગર્લફ્રેન્ડ હોય અને તે તેના પ્રેમમાં હોય. એક સાચી વાત કહું તો મને એવું લાગે છે કે મારો ભાઈ પુરુષ હોવાની પણ મને શંકા છે. કોઈ યોગ્ય રસ્તો બતાવશો.-રેહાન, પર્વતપાટિયા આવી સમસ્યા...
 
 
danik bhaskar

વાયગ્રા જેવી અસર કરે છે તડબૂચSunday, May 30, 2010 03:36 [IST]

watermelon_2881

- અંગ્રેજીમાં વોટરમેલન, હિન્દીમાં તરબૂજ, બંગાળીમાં તોરબૂજ, મરાઠીમાં કલંદર, ગુજરાતીમાં ઇન્દ્રક અને કન્નડમાં કરબૂજા ગણાતા ફળમાં શરીરની રકત વાહિનીઓ પર વાયગ્રા જેવી અસર કરતા બધા જ તત્વો છે. સેક્સ વધારવા માટે હજીસુધી લોકો જાત-જાતના નુસ્ખા અજમાવતા રહે છે અને વિભિન્ન પ્રકારની દવાઓ વાપરે છે પરંતુ તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં એવું શોધી કાઢવામાં આવ્યું છે કે, ઉનાળામાં શરીરને...

 
 
danik bhaskar

ચામડીના કેન્સર માટે વેક્સિનSunday, May 30, 2010 00:02 [IST]

બ્રિટનના સંશોધનકર્તાઓએ એક નવી વેક્સિન વિકસાવી છે, જે ચામડીના સૌથી ઘાતક કેન્સર મેલાઇનેટ મેલેનોમાને સારું કરી શકે છે. નોટિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર લિંડી ડુરંટે જણાવ્યું કે એસસીઆઇબીઆઇ વેક્સિન શરીરની પ્રતીક્ષા કોશિકાઓને સક્રિય કરી સીધા ટ્યૂમર સેલને નિશાન બનાવે છે અને આસપાસની સ્વસ્થ કોશિકાઓને અસર કરે છે. વેકિસનનો ટૂંકમાં જ ક્લિનિકલ પ્રયોગ શરૂ થશે. આ વેક્સિન પહેલાં એવા...
 
 
danik bhaskar

ઓર્ગેનિક ફૂડનો કોઇ વધારાનો લાભ નથીSunday, May 30, 2010 00:02 [IST]

ઓર્ગેનિક ફૂડ ખાવાથી કોઇ વધારાનો લાભ થતો નથી. આ વાત એક તાજેતરના સંશોધનમાં જાણવા મળી છે. જર્મનીની સંસ્થા સ્ટફટિંગ વોરેન્ટેસ્ટને જણાયું કે ઓર્ગેનિક ફૂડ પર લોકો ૭૦ ટકા સુધી વધુ ખર્ચ કરે છે. પરંતુ તેમને પારંપરિક ભોજન કરનારાની તુલનામાં કોઇ વધારાનો લાભ થતો નથી. મોંઘંુ હોવા છતાં આ ફૂડની ગુણવત્તામાં બહુ તફાવત હોતો નથી. જેમકે ઓર્ગેનિક બેબી ફૂડમાં ફેટ ઓછું હોય છે, પણ બાળકના પોષણ માટે...
 
 
danik bhaskar

ધોલાઇ છતાં કપડાં ગંદાં રહે છેSunday, May 30, 2010 00:02 [IST]

મશીનમાં કપડાં ધોલાઇ છતાં સાફ થતાં નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે વોશિંગ મશીનમાં ઘણા બેક્ટેરિયા હોય છે, જે કપડાંમાં લાગી જાય છે. યુનિવર્સિટી ઓફ એરિઝોનાના પ્રોફેસર ચાલ્ર્સ ગેરબાએ એવા જીવાણુઓ પર સંશોધન કર્યું છે જે વોશિંગ મશીનમાં જોવા મળે છે. બેકટેરિયાનો સૌથી મોટો સ્ત્રોત અંડરવેર હોય છે. લોકો કપડાંનો મેલ દૂર કરવા ડિટર્જન્ટ પર ભરોસો કરે, ખરેખર બેકટેરિયા મારવા માટે બ્લીચ અથવા...
 
 
danik bhaskar

ભારતીય યુવતીમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધી રહ્યું છેSaturday, May 29, 2010 00:29 [IST]

smoking1
આશ્ચર્ય કરતાં આઘાત લાગે તેવા એક અહેવાલ અનુસાર ભારતીય મહિલાઓમાં ધૂમ્રપાનનું પ્રમાણ વધી રહ્યું છે. હા, ચોક્કસપણે સંસ્કાર, નૈતિક મૂલ્યો અને રૂઢિચુસ્ત સમાજરચનાની મહત્વની ભૂમિકા છે તેવા સંસ્કારી દેશ ભારતમાં મહિલાઓ ધૂમ્રપાનની લતે ચઢે તે આઘાતજનક બાબત છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર તાણ, નીરસ જીવનશૈલી અને નિર્જીવતાને દૂર કરવા માટે વધુ ને વધુ મહિલાઓ ધૂમ્રપાન તરફ વળી રહી છે. આ...
 
 
danik bhaskar

પ્લાસ્ટિકમાં રહેલા કેમિકલથી કેન્સરનું જોખમSaturday, May 29, 2010 00:19 [IST]

Untitled-41
પ્લાસ્ટિકની બોટલ, ખાદ્ય પદાર્થ ભરવા માટે રિયુઝેબલ કન્ટેનર તેમજ કેન અને પ્લાસ્ટિકની થેલીઓમાં રહેલા કેમિકલથી કેન્સરનું જોખમ હોવાનું વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. ટેક્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસ અનુસાર પ્લાસ્ટિકમાં બિસ્ફેનોલ એ(બીપીએ) હોય છે. પ્લાસ્ટિકમાં રહેલા બીપીએ ઉપરાંત અન્ય ઈડીસી કેમિકલ શરીરના કેટલાક હોર્મોન્સને નુકસાન પહોંચાડે છે જેના કારણે...
 
 
danik bhaskar

મારા પતિ જાય છે, અંગત પળો અમે માણી શકતાં નથીMonday, May 31, 2010 12:19 [IST]

coule11

હું ૨૮ વર્ષની છું અને મારા પતિ ૩૨ વર્ષના છે. આજકાલ ગરમીના કારણે મારા પતિ એટલા બધા થાકી જાય છે અને અકળાયેલા રહે છે કે તેઓ જમીને તરત જ બેડરૂમનું એસી ઓન કરીને સૂઈ જાય છે. અમારી અંગત ક્ષણો અમે સારી રીતે માણી શકતાં નથી. - શેલ્જા, રાંદેર



ઓહ ગરમી! આ ગરમીએ તો હાલમાં માઝા મૂકી છે. ભલભલા લોકો આજકાલ આનાથી તોબા પોકારી ગયા છે. આખો દિવસ કામ કરીને વ્યક્તિ આવી હોય અને રાત્રે જરા સરખી પણ ઠંડકનો...

 
 
danik bhaskar

પાણીમાં નાશ પામશે હાનિકારક બેક્ટેરિયાFriday, May 28, 2010 00:11 [IST]

ચીનના બે વિજ્ઞાનીઓએ એસકે નામના પ્રોટીનની શોધ કરી છે, જે બીમારી પેદા કરતા ઈ-કોલી અને સાલમોનેલા નામના બેક્ટેરિયાને જીવતા રાખવામાં મદદરૂપ છે. જોંગ ચાઉ જિયા અને જિમિન ઝેંગ નામના વિજ્ઞાનીઓએ એ પણ શોધી કાઢ્યું છે કે આ પ્રોટીનને કેવી રીતે સ્વિચ ઓફ કરી શકાય, જેથી પાણીમાં આ હાનિકારક બેકટેરિયા સક્રિય થઈ શકે નહીં. બેક્ટેરિયા આ પ્રોટીન વગર જીવતા રહી શકતા નથી. જો આ પ્રોટીનને નિષ્ક્રિય કરી...
 
 
danik bhaskar

કેન્સરની નવાદવા શોધીFriday, May 28, 2010 00:11 [IST]

માયો ક્લિનિકના હેમેટોલોજિસ્ટ ક્રેગ રીડરે કેન્સરનો પ્રારંભિક તબક્કામાં ઇલાજ કરતી એક દવા શોધી છે. ગોળીના સ્વરૂપમાં લેવાતી આ દવાની આડ અસર ઘણી ઓછી છે. લેનાલિડોમાઈડ નામની આ દવાને ખાવાથી શરીરની તે કોશિકાઓ સક્રિય થઈ જાય છે, જેનું કામ બીમારી પેદા કરતી કોશિકાઓનો નાશ કરવાનું હોય છે. દવાના સહયોગથી આ કોશિકાઓ કેન્સરગ્રસ્ત કોશિકાઓનો નાશ કરી દે છે. દવાના ક્લિનિકલ ટ્રાયલમાં ૪૫થી ૫૦ ટકા...
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case