Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

ભદ્ર લોકોના ફરેબની કહાણીWednesday, June 23, 2010 18:22 [IST]

aha11

આદિવાસીઓ એકંદરે ઉદાર, આનંદી, સંતોષી, મળતાવડા, આકર્ષક, નફિકરા અને ખુલ્લા દિલના હોય છે. લોભ અને ટ્રેચરી જેવા શહેરી અવગુણો હજી સુધી આદિવાસી સમાજોમાં ઝમ્યા નથી.



લૂંટફાટ જ ચલાવી છે ભદ્ર લોકોએ. ભારતમાં જે આઝાદી આવી તેનો કશો જ લાભ આદિવાસીઓને મળ્યો નથી. સન્સ ઓફ ધ સોઇલની અને ધરતીનાં છોરુની ફિલોસોફી ડહોળનારાઓ ભારતના એબોરિજનલ્સને ભૂલી ગયા છે. વર્ગીકૃત કે અનુસૂચિત જાતિનું (શિડયુલ્ડ...

 
 
Divya Bhaskar

એક છત્રી છે ઇનફ, બે જણાંને મળવાં!Saturday, June 19, 2010 17:23 [IST]

13211

ટાઇટલ્સ



અપના ઘર ભી મિલતા જુલતા હૈ, ગાલિબ કે ઘર સે,બસ દો ઘંટે બરસાત હો ઔર છ: ઘંટે છત બરસે!



કહેવાય છે કે શાહજહાંએ ૨૨ વરસ સુધી ૨૦૦૦ કારીગરોને કામે લગાડીને તાજમહાલ બનાવ્યો અને એના મુખ્ય શિલ્પકારે વરસો સુધી એ અપ્રતિમ કૃતિને ઢાંકી રાખી કારણ કે એક દિવસ એ શહેનશાહની સામે પડદો ઊંચકીને એને પેશ કરવાનો હતો. વરસોની મહેનત પછી જ્યારે કામ પૂરું થયું ત્યારે શિલ્પકાર અને એના કારીગરોએ...

 
 
danik bhaskar

જે અવાજ ન ઉઠાવી શકે એમનો અવાજ બનવુંMonday, June 14, 2010 12:47 [IST]

આમ તો કોઈ વ્યક્તિ આખાબોલી અને જક્કી હોય તો રાજકારણમાં ઝાઝી ચાલે નહીં, પણ બ્રહ્મકુમાર ભટ્ટ આમાં અપવાદ છે.



આ એક દુર્લભ પ્રકારના રાજકારણી છે. એમને મૂળ દુ:ખ એ વાતનું છે કે એક જ દેશ, રાજ્ય, શહેર, મહોલ્લામાં કે ઇવન ગલીના એક છેડે રહેતો માણસ અત્યંત ગરીબ અને બીજા છેડે રહેતો માણસ ધનના ઢગલામાં આળોટતો હોય એવું કેમ? ઓક્ટોબર ૧૯૨૧માં જન્મેલા બ્રહ્મકુમારભાઈએ ગુજરાતને એની સ્થાપના પહેલાનાં ૪૦...

111
 
 
danik bhaskar

સુખ-દુ:ખ માણસના હાથની વાત છે?Friday, June 11, 2010 14:21 [IST]

આપણું બધું જ છીનવાઈ શકે, પણ કેવા સંજોગોમાં કેવો પ્રતિભાવ આપવો એ નક્કી કરવાની આપણી આઝાદી, સ્વતંત્રતા, અધિકાર કોઈ ન છીનવી શકે. વિક્ટર ફ્રેન્કલની લોગોથેરપી શીખવે છે કે પોતે દુ:ખી હોવા બદલ બીજાઓનો, સંજોગોનો વાંક કાઢશો નહીં.



લાખ રૂપિયાનો સવાલ: સુખ-દુ:ખ આપણા હાથમાં છે કે નહીં? તમે શું કહો છો? મનોવિજ્ઞાની વિક્ટર ફ્રેન્કલ કહે છે: સુખ-દુ:ખ આપણા જ હાથમાં છે. હા, એ ખરું કે પરિસ્થિતિ આપણા...

utsav11
 
 
danik bhaskar

કિસ્મતની બાજી કોણ ચીપે છે?Wednesday, June 09, 2010 14:12 [IST]

રોટલીનો જોગ કરવામાં ભૃગુસંહિતાનું એ જ સ્થાન છે, જે ફેક્ટરીનું ટર્નઓવર વધારવામાં ધર્મશાળાના દાનનું. વાસ્તુશાસ્ત્ર એનું થાય, જેની પાસે વાસ્તુ હોય. સલામતીનો ડર એને હોય, જેની તિજોરી છલોછલ ભરેલી હોય. દીવો એ પ્રગટાવે છે, જેને ઘીની ફેક્ટરીમાં નુકસાન જવાની આશંકા હોય. એન. ટી. રામારાવને જ્યોતિષીઓએ સૂચવ્યું એટલે વિધાનસભા સચિવાલયનો દરવાજો બદલાવી નાખેલો. જયાં નવું ઘર બનાવવામાં આવ્યું...
141
 
 
danik bhaskar

ગુજરાતી સંતસાહિત્ય મૂળ અને કુળTuesday, June 01, 2010 13:28 [IST]

સંતસાહિત્યના સર્જકો અને ઉપાસકોએ સમગ્ર પ્રજાની કેળવણીમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આ સાતત્યપૂર્ણ કેળવણીને કારણે ભારતીય સમાજ નિરક્ષર હોવા છતાં અભણ નથી અને ગરીબીમાં સબડવા છતાં આ સમાજે પોતાનું ગૌરવ અને પોતાની ગુણવત્તા ગુમાવ્યાં નથી. ગુજરાતમાં દયારામ, રાજસ્થાનની મીરાં, બંગાળમાં વિદ્યાપતિ અને ચંડીદાસ અને આસામમાં શંકરદેવે વ્રજભાષામાં લખ્યું છે. સંતસાહિત્યના પ્રભાવથી આખા ઉત્તર...
dharm1[1]1
 
 
danik bhaskar

માતૃત્વ પ્રાપ્તિ સ્વેચ્છાએ કે દબાણપૂર્વક?Tuesday, May 11, 2010 17:53 [IST]

‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...’ આ પંક્તિ સનાતન સત્ય છે, પણ એ ત્યારે જ અજોડ બને જ્યારે સ્ત્રી સ્વેચ્છાએ સંતાનને જન્મ આપવા તૈયાર થાય. પોતાની ઇચ્છા, મહત્વાકાંક્ષા કે સમણાંનો ભોગ આપીને પારિવારિક તેમ જ સામાજિક દબાણવશ માતૃત્વ ધારણ કરનારી સ્ત્રી સંતાન પ્રત્યે પોતાની જવાબદારી અદા તો કરે છે, પરંતુ અંદરખાને એ અસંતુષ્ટ રહે છે. આજના જમાનામાં આવું દબાણ કેટલું ઉચિત ગણાય? ‘મા’ - એક એવો શબ્દ...
Mother_with_child1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB