Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

મેટ્રોની સુરક્ષા માટે સિંગાપોર સાથે કરારThursday, June 24, 2010 02:00 [IST]

Metro1
મેટ્રો ટ્રેનને સુરક્ષા પૂરી પાડવા માટે મહારાષ્ટ્ર સરકારે સિંગાપોરની સરકારી ઉપક્રમ પેઢી સાથે સમજુતી કરાર પર સહીસિક્કા કર્યા છે. ૨૦૦૬માં મુંબઈની લોકલ ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બધડાકા થયા હતા, જેને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સુરક્ષામાં કોઈ ખામી નહીં રહી જાય તેની તકેદારી રાખવા આ પગલાં લેવાઈ રહ્યાં છે, એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે જણાવ્યું હતું.સિંગાપોરની સરકારી ઉપક્રમ...
 
 
Divya Bhaskar

ઔરંગાબાદ પાલિકામાં શિવસૈનિકો દ્વારા ભાંગફોડSunday, June 20, 2010 03:18 [IST]

shiv-sena1
શનિવારે ઔરંગાબાદ મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષપદને મુદ્દે શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. એ વિવાદ ઉગ્ર બનતાં પાલિકામાં શિવસેનાના નગરસેવકોએ તોડફોડ કરી હતી. ભાજપના રાજુ શિંદેએ કોંગ્રેસના સમર્થનથી ઔરંગાબાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિનું અધ્યક્ષપદ મેળવ્યું હતું. તેથી ચિડાયેલા શિવસૈનિકોએ શિંદેનું રાજીનામું માગ્યું હતું. પરંતુ શિંદેએ શિવસેનાની માગણીને ગણકારી...
 
 
danik bhaskar

નાગપુરથી ચાર નકસલવાદીઓની ધરપકડSaturday, June 19, 2010 03:03 [IST]

naxal2
ગઢચિરોલી જિલ્લાના ધાનોરા વિસ્તારમાંથી પોલીસ સાથે સામસામા થયેલા ગોળીબાર બાદ શુક્રવારે ચાર નકસલવાદીઓની ધરપકડ કરવામાં મહારાષ્ટ્રની પોલીસને સફળતા મળી હતી. ગઢચિરોલી મહારાષ્ટ્રમાં નકસલવાદીઓનું વડુંમથક છે. જોકે ધરપકડ કરાયેલા ચારેય નકલવાદીઓની ઓળખ પોલીસે આપી નહોતી. પોલીસ સાથે જે વિસ્તારમાં નકસલવાદીઓની ઝપાઝપી થઈ હતી તે વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ પોલીસને ૧૧ એસએલઆર, દેશી...
 
 
danik bhaskar

એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સ માટે ઓનલાઈન એડમશિનTuesday, June 15, 2010 03:12 [IST]

એન્જિનિયરિંગ ડિગ્રી અભ્યાસક્રમ માટે આ વખતથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ નિયમ ખાનગી અનુદાનિત સરકારી ગ્રાન્ટ મેળવનારી અને બિન અનુદાનિત (સરકારી ગ્રાન્ટ વિના ચાલતી) ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓ અનેઈજનેરી કોલેજોને લાગુ કર્યો છે. ગયા વર્ષે સરકારે અનુદાનિત અને બિન અનુદાનિત એમ બંને શ્રેણીઓમાં ઓનલાઈન પ્રવેશનો વિકલ્પ આપ્યે હતો. રાજ્યમાં ૪૨ ટેકનિકલ...
 
 
danik bhaskar

૩૫૩ કોલેજોમાં પ્રવેશ અટકાવનારા નાગપુર યુનિ.ના આદેશ સામે સ્ટેWednesday, June 09, 2010 00:06 [IST]

મોટા ભાગની કોલેજ પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યોની હોવાનું કહેવાય છે: તેમાં દત્તા મેઘે, વિજય વેડેટ્ટીવાર, ગોપાલદાસ અગરવાલ, રાજેન્દ્ર ભુબળે અને સેવક વાઘાયેનો સમાવેશ થાય છે મુંબઈ હાઈકોર્ટના નિર્ણય બાદ વારંવાર સમજાવવા છતાં પૂર્ણસમયના (ફુલટાઈમ) પ્રિન્સિપાલ- વ્યાખ્યાતાની નિમણુંક ન કરનારી ૩૫૩ કોલેજોમાં પ્રવેશને નાગપુર યુનિવર્સિટીએ અટકાવ્યો છે. જોકે આ કોલેજોએ મંગળવારે...
 
 
danik bhaskar

વિદર્ભમાં હજારો ચામાચીડિયાંનાં મોતFriday, June 04, 2010 00:08 [IST]

the-bats1
અતશિય ગરમીને કારણે રાજ્યના વિદર્ભ પ્રાંતમાં હજારો ચામાચીડિયાં મૃત્યુ પામતાં પ્રકૃતિ પ્રેમીઓ અસ્વસ્થ બન્યા છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં લૂ લાગવાથી એક હજારથી વધુ ચામાચીડિયાં મૃત્યુ પામ્યાં છે. સોમવારે નાગપુરના વધૉ રોડ પર સેન્ટ્રલ જેલ નજીકના વિસ્તારમાં એક્સાથે દોઢસોથી વધુ મરેલાં ચામાચીડિયાં જોવા મળ્યા હતા. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીનાં પક્ષી નિષ્ણાત રાજુ કસંબેએ આ...
 
 
danik bhaskar

નાગપુર નજીક લગ્ન સમારંભમાં યુવાનની હત્યાWednesday, June 02, 2010 00:44 [IST]

murder1
અત્રે લગ્નસમારંભ પ્રસંગે એક યુવાનની હત્યા થઈ હતી. પ્રેમપ્રકરણના વિવાદને કારણે હત્યા થઈ હતી. નાશિકના વરાડ પાસે આ ઘટના બની હતી. પંચશીલનગરમાં રહેતા વિજય દાદારાવ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે પ્રવીણ સુનીલ પાટીલ, જીજા પાટીલ, વચ્છલા કડબે અને જિતેન્દ્ર વાહનેની ધરપકડ કરી હતી. વિજયની હત્યા કરનાર પ્રવીણ પાટીલની બહેન સાથે વિજયને પ્રેમસંબંધ હતો. એ અંગેની ખબર...
 
 
danik bhaskar

સોલાપુર શહેરના ભદ્ર વિસ્તારમાં ૮૦ તોલા સોનું, પાંચ કિલો ચાંદીની ચોરીFriday, May 28, 2010 00:07 [IST]

સોલાપુરમાં અજ્ઞાત ચોરોએ કાપડના વેપારી શાંતાબાઈ આકરાણીના ઘરનાં તાળાં તોડીને ૮૦ તોલા સોનું, પાંચ કિલો ચાંદી અને રૂ. ૭૦,૦૦૦ની રોકડની ચોરી કરી હોવાની ઘટના બુધવારે મધરાત્રે બની હોવાનું જાણવા મળ્યું હતું. સ્કૂલમાં પડેલા વેકેશન અને સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે આકરાણી પરિવાર રાજસ્થાન ગયો હતો. સોલાપુરના ઉત્તર ભાગની તરફ આવેલા વિસ્તારમાં વેપારીઓ, ધનવાન અને પ્રતિષ્ઠિત લોકોનો...
 
 
danik bhaskar

મિત્રની પત્નીની છેડતી કરનાર રેલ જવાનની હત્યાSaturday, May 22, 2010 02:58 [IST]

MURDER_111
મિત્રની પત્નીની છેડતી નાગપુર દક્ષિણ પૂર્વ- મઘ્ય રેલવેના જવાન મલખનસિંહ બાગેલને મોંઘી પડી હતી. ગુરુવારે રાતે બાગેલના મિત્ર સિસોદિયાએ બાગેલની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. રાતે દોઢ વાગ્યે નેરોગેજ લાઈનના ગેટની નજીક આ ઘટના બનતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બાગેલ અને મનોજકુમાર સિસોદિયા સાથે કામ કરતા હતા અને તેઓ એકબીજાના નજીકના મિત્રો પણ હતા. બાગેલ ગુરુવારે સિસોદિયાના ઘરે ગયો હતો અને...
 
 
danik bhaskar

મોદી પછી શિવરાજસિંહ સર સંઘસંચાલકને મળ્યાFriday, April 30, 2010 16:14 [IST]

mohan-bhagwat1
મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. એક અઠવાડિયામાં ભાજપના બીજા મુખ્યપ્રધાનની મોહન ભાગવત સાથે મુલાકાતથી અટકળોનો દોર ચાલુ થઇ ગયો છે. આજે શિવરાજસિંહ મહારાષ્ટ્રના નાગપુર ખાતે આવી પહોંચ્યા હતા અને સરસંઘ સંચાલક મોહન ભાગવત સાથે બંધ બારણે બેઠક કરી હતી. ચૌહાણે સરસંઘસંચાલક સાથે મળીને શું વાત કરી તેની...
 
 
danik bhaskar

મહેસૂલ પ્રધાન રાણેને હાઈકોર્ટની નોટિસMonday, April 26, 2010 03:16 [IST]

Rane41
મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેંચે શહેરના એક ઉદ્યોગપતિને ગેરકાયદે જમીન પ્રાપ્ત કરવામાં મદદ કરવા સબબ રાજયના મહેસૂલ પ્રધાન નારાયણ રાણેને નોટિસ ફટકારી હતી. એક રિટ પિટિશનની પ્રતિક્રિયા પેટે જસ્ટિસ ભૂષણ ધર્માધિકારીની એક ન્યાયમૂર્તિની બેંચે રાણે સહિત મહેસૂલ સેક્રેટરી, જંગલ સેક્રેટરી અને સ્થાનિક ડિસ્ટિલરીના મેનેજગ ભાગીદાર અસ્પી બાપુનાને બે સપ્તાહની અંદર નોટિસનો જવાબ આપવા...
 
 
danik bhaskar

સુપ્રિયાએ સ્વીકારી દસ ટકા ભાગીદારીSaturday, April 24, 2010 15:58 [IST]

sule1
કૃષિપ્રધાન શરદ પવારના પુત્રી સુપ્રિયા સૂલે એ છેવટે સ્વીકારી લીધું છેકે, આઇપીએલના પ્રસારણના હક્ક ધરાવનારી કંપનીમાં તેમના પતિ સદાનંદ સૂલેની દસ ટકાની ભાગીદારી છે. સુપ્રિયા સૂલેના કહેવા પ્રમાણે, તેમના પતિ સદાનંદ સૂલેની એમએસએમમાં દસ ટકાની ભાગીદારી છે. સુપ્રિયાએ ઉમેર્યું હતુંકે, તેમના સસરાં બી. આર. સૂલે સોની એન્ટરટાઇનમેન્ટ ના અધ્યક્ષ છે. તેઓ બિમાર છે, આથી તેમણે એમએસએમમાં તેમની...
 
 
danik bhaskar

ગાયકવાડને ત્યાં આવકવેરાના દરોડાWednesday, April 21, 2010 15:46 [IST]

gaikwad_288

આઇપીએલની કોચ્ચી ટીમના ભાગીદાર શૈલેષ ગાયકવાડના બંગલા પર આવકવેરા ખાતા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પરંતુ, આ દરોડો ગુપ્ત ન હતો, જેના કારણે અનેક પ્રકારના તર્ક વિતર્ક વહેતા થયાં છે.





સોલાપુર ખાતે આઇપીએલની કોચ્ચી ટીમના શૈલેષ ગાયકવાડના આંત્રોલીનગર ખાતે આવેલા બંગલા પુષ્પ પર દરોડો પાડવામાં...

 
 
danik bhaskar

ટ્રક અને બસ અથડાતાં ૭ના મોતWednesday, April 21, 2010 01:16 [IST]

નાગપુર જિલ્લાના તાલુકામાં મંગળવારના રોજ એક ખાનગી બસની સાથે ટ્રકની વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ૭ જણનાં કરુણ મોત નીપજયાં હતાં, જયારે ૧૯ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. મંગળવારના રોજ નાગપુર શહેરથી ૪૦ કિ.મી. દૂર આવેલા ઉમર તાલુકાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ અને ટ્રક સામસામા અથડાતા આ કમનસીબ દુર્ઘટના બની હતી. આ...
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case