Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

ઘોડિયાલના ખેડૂતોનો આવનારી પેઢી માટે પાણી બચાવવાનો સંકલ્પWednesday, June 16, 2010 11:06 [IST]

KRUSHI_PANI-BACHAVO1
ઘોડિયાલના ખેડૂતોનો આવનારી પેઢી માટે પાણી બચાવવાનો સંકલ્પ ૧૦૦ ટકા ટપક અને ફુવારા પદ્ધતિ અપનાવતું ઘોડિયાલ રાજ્યનું પ્રથમ ગામ: કૃષિતીર્થ ગામનું ઉપનામ અપાયું:આધુનિક ઢબે ખેતી કરી ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા દેશ અને વિશ્વ આગામી સમયમાં ઉભી થનાર પાણીની તીવ્ર અછત અંગે ચિંતા કરી રહ્યું છે. તેમજ પાણી બચાવવા માટે લોકજાગૃતિ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ૧૦૦ ટકા ટપક...
 
 
Divya Bhaskar

ગૌમૂત્રથી શક્કરટેટી અને તડબૂચની ખેતીWednesday, June 16, 2010 10:28 [IST]

KRUSHI_TETI1
રામપુરા ધોતાના શિક્ષિત યુવાન ખેડૂતે ખેતીની સાથે પશુપાલનમાં પણ ઝંપલાવ્યું વડગામ તાલુકાના રામપુરા (ધોતા) ગામના એક શિક્ષિત યુવાને નોકરી માટે અભ્યાસના પ્રમાણપત્રોની ફાઇલ લઇને ભટકવાના બદલે પોતાની બુદ્ધિ અને આવડતનો ઉપયોગ કરી ખેતી અને પશુપાલનમાં ઝંપલાવ્યું છે. આ શિક્ષિત યુવાને પોતાના ખેતરમાં ગૌમુત્રના ઉપયોગથી તડબુચ અને શક્કર ટેટીનું વાવેતર કર્યું છે. અત્યારે અનેક શિક્ષિત...
 
 
danik bhaskar

કૃષિ યુનિ.એ હળદરની નવી જાત વિકસાવીMonday, June 14, 2010 15:40 [IST]

નવસારી કૃષિ મહાવિદ્યાલયના કૃષિ વનસ્પતિશાસ્ત્રીવિભાગ દ્વારા હળદરની નવી જાત નવસારી હળદર-૧ વિકસાવી છે.રોગપ્રતિકારક શક્તિ ધરાવતી આ જાતનું સારામાં સારું ઉત્પાદન મળવાથી ખેડૂતોને પાણ સારો ફાયદો થતો હોવાનું કૃષિ તજજ્ઞો દણાવી રહ્યાં છે.આ અંગે માહિતી આપતા વનસ્પતિશાસ્ત્રીવિભાગના ડો. આર.ટી. દેસાઈ અને ડો. પી.એસ. વશી જણવે છે કે હળદરની જાત એનવીએસટી-૩૭ની ઉત્પાદકતા તથા હળદરના સારા...
KRUSHI_ADU1
 
 
danik bhaskar

ઉત્તર ગુજરાતના ઘોડિયાલના ખેડૂતનો તુવરની ખેતીનો અખતરોSunday, June 13, 2010 17:11 [IST]

બનાસકાંઠાના પર્વતીય અને આદિવાસી વિસ્તાર અમીરગઢ તાલુકામાં માત્ર ગણ્યા-ગાંઠ્યા વાવેતર બાદ કરતાં અન્ય તાલુકાઓમાં તુવરની ખેતી થતી નથી. પરંતુ ચાલુ વર્ષે ઘોડીયાલના ખેડૂતે પાંચ એકર જમીનમાં તુવરનું વાવેતર કરી નવિન અખતરો કર્યો છે.ઉત્તર ગુજરાતમાં તુવરનું વાવેતર માત્ર અમીરગઢ તાલુકાના થોડાક વિસ્તારને બાદ કરતાં અન્ય કોઇ તાલુકામાં થતુ નથી. પરંતુ ‘સાહસ વિના સિદ્ધિ નથી’ તે પંક્તિને...
tuverdal1
 
 
danik bhaskar

ગુજરાતમાં સ્ટિવિયાની ખેતીનો વધતો સ્કોપSaturday, June 12, 2010 15:20 [IST]

સ્ટિવિયાના વર્ષમાં ચાર ફાલ આવતાં હોવાથી ઊંચું વળતર આપે છે.પ્રતિ એકર રૂ. ૪૦,૦૦૦ના રોકાણથી વાર્ષિક રૂ. ૧.૭૫ લાખનું વળતર મળે છે દેશના ડાયાબિટિસ કેપિટલ તરીકે ઓળખાતા ગુજરાતના ખેડૂતો ડાયાબિટિસ સામેની ઝૂંબેશમાં જોડાઈને સ્ટિવીયાની ખેતી તરફ વળી રહ્યા છે અને આ રીતે ખેડૂતો લાઈફસ્ટાઈલ આધારિત રોગની સારવારમાં સહાયરૂપ થવા જઈ રહ્યા છે. કુદરતી મીઠાશ ધરાવતી વનસ્પતિ સ્ટિવિયાનો વિદેશમાં...
Stevia1
 
 
danik bhaskar

એથાણના મેંગો કિંગFriday, June 11, 2010 19:51 [IST]

ફૂલોની ખેતીના નવતર અભિગમ થકી આર્થિક ઉત્કર્ષ તરફ વળતા દક્ષિણ ગુજરાતના ખેડૂતો, નવસારીમાં ફળ-ફૂલ, શાકભાજીના પ્રદર્શને લોકોમાં જમાવેલું આકર્ષણ રાજ્યમાં પાંચ વર્ષથી યોજાતા કૃષિ મહોત્સવને કારણે ગુજરાતે કૃષિ -ક્ષેત્રે અનેરી ક્રાંતિ સર્જી છે ત્યારે આ વર્ષના કૃષિ મહોત્સવનો શુભારંભ નવસારીથી મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયો હતો. નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીમાં દક્ષિણ...
mm1
 
 
danik bhaskar

પ્રસૂતિ સમયે અને પછી વાછરડાંનો મૃત્યુદર ઘટાડવા સૂચનોThursday, June 10, 2010 00:36 [IST]

પુખ્ત પશુમાંથી પરપોટો નીકળ્યાના અડધા કલાક પછી બચ્ચું બહાર ન નીકળે તો તબીબની સલાહ લેવી : વિયાણ દરમિયાન બચ્ચાનું મરણ થાય તો દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચે છે પશુપાલક માટે એની વિયાયેલી ગાય, ભેંસ તેમજ નાનું બચ્ચુ કિંમતી અને અગત્યનું છે. પાડા વાછરડાં પશુપાલકનું ભવિષ્યનું ધણ છે. વિયાણ દરમ્યાન બચ્ચાનું મરણ થાય તો દૂધ ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચે છે. જેના કારણે નુકશાન થાય છે. હાલમાં...
deesa-calf1
 
 
danik bhaskar

શિયાળામાં થતાં મરચાં ઉનાળામાં ઉગાડાયાંTuesday, June 08, 2010 19:28 [IST]

વિઠોડાના ખેડૂતે ઊનાળામાં મરચાંની ખેતીમાં ડ્રીપ ઇરિગેશનને મુખ્ય આધાર રાખ્યો ખેરાલુ તાલુકાના વિઠોડા ગામે રહેતા એક શિક્ષિત ખેડૂતે ઊનાળામાં મરચાંની ખેતી કરી અનોખી સિધ્ધી હાંસલ કરી છે. સામાન્ય રીતે શિયાળાનો પાક ગણાતા મરચાંની ખેતી ઊનાળામાં સિધ્ધ કરનાર આ ખેડૂતે ડ્રીપ ઇરીગેશનની મદદ લીધી છે. ખેરાલુ નગરમાં આવેલી પોતાની કલીનીકલ લેબમાંથી ફુરસદ મેળવી આધુનિક ખેતી તરફ આકર્ષાયેલા...
12Visnagar091
 
 
danik bhaskar

કેળ માટે જુન-જુલાઇ અનુકૂળTuesday, June 08, 2010 19:26 [IST]

આમ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યા એ ખેડુતો અન્ય પાકોની સાથે કેળની ખેતી પણ કરી રહ્યા છે. ચીખલી તાલુકાના ગામડાઓમાં પણ સારા એવા પ્રમાણમાં કેળની ખેતી થાય છે.નરેશભાઇ પટેલ છેલ્લા કેટલાક વર્ષથી કેળની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓ કેળની સફળ ખેતીની રીત સમજાવતા જણાવે છે કે કેળની ખેતી સારી એવી આવક આપતો પાક છે. પરંતુ આ ખેતીની ખુબજ કાળજી લેવી જરૂરી છે. તેમણે જણાવ્યું છે કે કેળની ખેતીનો સારો...
16navsari051
 
 
danik bhaskar

કુંવારવા ખાતે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈTuesday, June 08, 2010 19:19 [IST]

કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતે બિસ્કો બાયોસાયન્સ પ્રા.લી. હૈદરાબાદ દ્વારા કાંકરેજ તાલુકાના ખેડૂતોને બાજરી તેમજ અન્ય બિયારણો અંગે તેમજ અન્ય બિયારણોની ખેતી અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. શિબીરનું આયોજન વિજય એગ્રો સેન્ટર શિહોરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કનુભાઈ પ્રજાપતિ, ભગવાનભાઈ ગૌસ્વામી, બિસ્કો બાયો સાયન્સ પ્રા.લી. ના વૈજ્ઞાનિક દેવેન્દ્રસિંહ યાદવ, સહિત...
27Deesa071
 
 
danik bhaskar

ફૂલોનો ૩૦૦૦ કરોડનો વેપારSunday, June 06, 2010 00:06 [IST]

ફૂલોના વેપારમાં નવસારી પ્રથમ ક્રમે, બીજા ક્રમે વડોદરા : અમદાવાદ મોગરાના ઉત્પાદનમાં નંબર વન ૧૧ હજાર હેકટરમાં વાવેતર અને કુલ ઉત્પાદન ૮૫૨૧૭ મેટ્રિક ટન ગુજરાતમાં ફુલોની સુગંધિત ખેતીમાં કિસાનો આકષૉયા છે. ફુલોનું આંતરરાષ્ટ્રીય બજાર મેળવવા માટે સુરતના હીરાના વેપારીઓએ પણ ગ્રીન હાઉસ બનાવીને કટ ફ્લાવરનો બિઝનેસ શરૂ કર્યો છે. સાત વર્ષ પહેલાં રાજ્યમાં ફુલોની ખેતીનો વાવેતર વિસ્તાર...
6421
 
 
danik bhaskar

ખેડૂતોને ફાયદાકારક ઓર્કિડSunday, June 06, 2010 00:06 [IST]

નેટહાઉસ કે ગ્રીનહાઉસમાં ઓર્કિડની ખેતી કરવાથી સારી કિમતની સાથે અનેક ફાયદા : ઓર્કિડનાં ફૂલ કાપણી પછી ૧૫ દિવસ સુધી કરમાતા ન હોવાથી આ ફૂલની ખેતી કરતાં ખેડૂતોને સારું એવું આર્થિક ઉપાર્જન મળે છે ઉત્તર-પુર્વ ભારતમાં ઓર્કિડની ખેતીનો વ્યવસાય ફુલ્યોફાલ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ઓર્કિડના ફુલોની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને સારીએવી કમાણી થઈ શકે છે. ઓર્કિડના ફુલ કાપણી પછી પણ ઘણાં...
641
 
 
danik bhaskar

રાજ્યમાં લીંબુના ઉત્પાદનમાં મહેસાણા મોખરેSunday, June 06, 2010 00:05 [IST]

વર્ષ ૨૦૦૯-૧૦માં જિલ્લામાં ૮૪,૪૮૫ મેટ્રિક ટન લીંબુનું વિક્રમી ઉત્પાદન મહેસાણા જિલ્લામાં કૃષિ, સહકાર અને પશુપાલનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે ત્યારે કૃષિ મહોત્સવો દ્વારા નવા નવા પ્રયોગો અને પદ્ધતિઓના જ્ઞાનના પરિણામ સ્વરૂપ જિલ્લો વર્ષ ૨૦૦૯-૧૦માં લીંબુનું ૮૪,૮૪૫ મેટ્રીક ટન જેટલું વિક્રમી ઉત્પાદન કરીને રાજ્યમાં અવ્વલ નંબરે આવ્યો છે. સમગ્ર રાજ્યમાં લીંબુનો વાવેતર વિસ્તાર...
lime1
 
 
danik bhaskar

બનાસકાંઠામાં શ્વેતક્રાંતિથી સમૃદ્ધિSaturday, June 05, 2010 00:05 [IST]

છાપીના પશુપાલક મહિલા મધુબહેન દૂધ ભરાવવામાં બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ: તબેલામાં ૧૧૪ ગાયોનું સંવર્ધન મુખ્યમંત્રીના વરદ્ હસ્તે પ્રમાણપત્ર મેળવી સન્માનિત થઇ ચૂક્યાં છે વાર્ષિક ૩૬ લાખનું દૂધ ભરાવનાર છાપીની મહિલા: વાતાવરણમાં ઠંડક રાખવા શેડમાં પંખા અને ફુવારાની સુવિધા ઉભી કરાતા ફુવારાથી ટાઇમિંગ પ્રમાણે સમયાંતરે પાણીનો છંટકાવ થતો રહે છે પરિણામે દૂધનું ઉત્પાદન પણ જળવાયેલું...
Palanpur1
 
 
danik bhaskar

ભૂગર્ભ જળ સંશોધનની પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિSaturday, June 05, 2010 00:04 [IST]

ખેડૂત અને ખેતી સાથે પ્રચલિત પુરાતન વાયકાઓ અને અંધશ્રધ્ધા, પૂર્વગ્રહો, જડતા, રૂઢિચુસ્તતા વગેરે ઘર કરી ગયાં છે. આવી પરિસ્થિતિમાં ખેતી સંબંધિત વિજ્ઞાન અને ટેકનોલોજીના સંશોધન અને પરિણામોનાં પ્રસાર અને વિસ્તરણ એટલે કપરાં ચઢાણ ખેતીમાં જમીન અને પાણી એ બાબત મહત્તવની અને પાયાની છે. જમીનની સુધારણા, સારસંભાળ વગેરે બાબતે ખેડૂતોને નજરે દેખાય છે. એટલે વ્યકિતગત પ્રયાસો સફળતાપૂર્વક થઇ...
Deesa1
 
 
danik bhaskar

‘કુંવારપાઠું’ એટલે ઓલ ઇઝ વેલ ઔષધિFriday, June 04, 2010 00:41 [IST]

માનવજીવનમાં એલોપેથિક દવાના બેફામ ઉપયોગના કારણે આડઅસર થવાની વધતી જતી સંભાવનાઓને લીધે લોકો હવે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ પર વધુ વિશ્વાસ કરતા થયા છે. પ્રાચીનકાળમાં વનૌષધિજન્ય ચિકિત્સા પદ્ધતિમાં કુંવારપાઠું અનેક રોગોમાં નિયમિત ઉપયોગમાં લેવાતું હતું અને તેના સારાં પરિણામ પણ મળતાં હતાં. આજે વિશ્વભરમાં કુંવારપાઠા પર સેંકડો લોકો વિશ્વાસ મુકીને વિવિધ રોગોના ઉપચારમાં તેનો ભરપૂર...
Aloe-Vera111
 
 
danik bhaskar

હા. બાજરા બિયારણનું વાવેતર ખેડૂતો માટે હિતાવહFriday, June 4, 2010 00:46 [IST]

રાજ્યમાં બાજરીનો પાક એ અગત્યનો ધાન્ય પાક છે અને રાજ્યમાં બાજરી હેઠળનો વાવેતર વિસ્તાર ચોમાસુ ઋતુમાં અંદાજે ૬.૫૦ લાખ હેકટર જ્યારે ઉનાળુ ઋતુમાં ૧.૫૦ લાખ હેકટર જેટલો છે ત્યારે બાજરીનું બિયારણ દર વર્ષે બદલવું જરૂરી છે.



રાજ્યમાં ગુજરાત રાજ્ય બ્રીજ નિગમ હાઈબ્રીડ બાજરા બીજ ઉત્પાદન અને વિતરણની કામગીરી કરે છે. આ સિવાય અન્ય સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓ ૧૨૦થી વધુ જાતોનું રાજ્યમાં...

bajro11
 
 
danik bhaskar

પશુઓને ગરમીથી બચાવવા આટલી કાળજી રાખીએFriday, June 04, 2010 00:40 [IST]

પશુ રહેઠાણને સીધા સૂર્યપ્રકાશથી બચાવો. રહેઠાણ ઉત્તર-દક્ષિણ દિશામાં પૂરતા હવા-ઉજાસવાળા બનાવવા સૂર્યના સીધા કિરણો પશુ ઉપર પડતાં અટકાવવા સારૂ કોથળા-કંતાન જેવી આડશ બનાવવી, જરૂર પડે પાણીનો છંટકાવ કરી, પશુઓને ગરમીથી રક્ષણ આપવું. પશુ રહેઠાણની છત ઉપર જો પતરાં હોય તો છત ઉપર બાજરીના પૂળા, ઘઉંના પૂળા કે ઘાસ નાખવાનું રાખો. પશુ રહેઠાણની આસપાસ વૃક્ષોનું વાવેતર કરો. છત ઉપર વધુ વિસ્તરી શકે...
buffello1
 
 
danik bhaskar

ઊંઝામાં આધુનિક પદ્ધતિથી જમીન અને પાણી ચકાસાશેFriday, June 04, 2010 00:40 [IST]

ખેડુતો પોતાની જમીન અને પાણીની ગુણવત્તા સરળતાથી જાણી શકે એ માટે વિશ્વ પ્રસિધ્ધ ઊંઝા માર્કેટયાર્ડ ખાતે લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. આ લેબોરેટરીમાં અંદાજે રૂ.૧૮ લાખના ખર્ચે વસાવવામાં આવેલા આધુનિક ઉપકરણો દ્વારા ખેડુતોને વિના મૂલ્યે જમીન અને પાણીની ચકાસણી કરી આપવામાં આવશે. હાલમાં જ એક ભવ્ય સમારંભમાં આ લેબોરેટરી ખેડુતોની સેવામાં ખુલ્લી મુકવામાં આવી હતી. ખેતી માટેની જમીન અને...
unja1
 
 
danik bhaskar

ખેડૂતો માટે જ્ઞાન-માહિતીનો ખજાનો કૃષિ વિજ્ઞાનકેન્દ્રFriday, June 04, 2010 00:39 [IST]

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યૂ દિલ્હી દ્વારા દેશના દરેક જિલ્લા લેવલે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત વિદ્યાનગર, ખેરવા ખાતે છેલ્લા પાંચેક વર્ષથી કાર્યરત છે. મહેસાણા ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા અનુદાનિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું મુખ્ય કાર્ય...
agriculture1
 
 
danik bhaskar

ખેતીનું આધુનિક રૂપ કોન્ટ્રાકટ ફાર્મિંગTuesday, June 01, 2010 01:41 [IST]

શિક્ષણ, વેપાર સહિત અન્ય ક્ષેત્રોની જેમ ખેતીમાં પણ વિકાસની ગાડીએ જોર પકડ્યું છે. રાસાયણિક ખાતર, હાઇબ્રિડ બિયારણ સહિતના પરબિળોને લીધે ખેતી ધીરે ધીરે આધુનિક બની રહી છે. ઉદ્યોગ ધંધામાં જેમ લાબા ગાળાના વેપાર માટે એમ.ઓ.યુ કરવામાં આવે છે તેમ આ ખ્યાલ હવે ખેતીમાં પણ નવો આયામ આપી રહ્યો છે. ખેડૂત સાથે ઔદ્યોગિક જુથ, કંપની કે કોઇ સંસ્થાના જોડાણથી કોન્ટ્રાકટ ફાર્મિંગ નામે એક નવો વિકલ્પ...
contract1
 
 
danik bhaskar

કિસાનનો કમાઉ દીકરોTuesday, June 1, 2010 01:49 [IST]

સફેદ સોનું ગણાતા કપાસનો વિશ્વમાં સૌથી વધુ વેપાર થાય છે. એમાં ભારતનો ચીન પછી બીજો નંબર આવે છે. આપણા દેશમાં કપાસની ઉત્પાદકતા પ્રતિ હેકટર ૫૨૧ કિ.ગ્રા. જેટલી છે. અંદાજે ૯૦ લાખ હેકટરથી પણ વધુ વિસ્તારમાં કપાસનો પાક ઉઘાડવામાં આવે છે.



વર્ષ ૨૦૦૬-૦૭ના અંદાજ મુજબ દેશમાં કપાસનું ઉત્પાદન ૨૮૦ લાખ બેલનું થયું હતું. માનવ જરૂરિયાતના ૪૦ ટકા ઉપરાંત સેલ્યુલોઝ યુકત કુદરતી રેસા (ફાઈબર/રૂ) તેના...

cotton11
 
 
danik bhaskar

સફેદ સોનું પકવતા ઉ.ગુજરાતના ખેડૂતોTuesday, June 01, 2010 01:40 [IST]

લગભગ ચાર હજાર વર્ષ પહેલાં શોધાયેલો કપાસનો પાક ભારતીય અર્થતંત્ર અને સામાજિક વ્યવસ્થામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે જ રોકડિયો પાક કપાસ ‘સફેદ સોનું’ કહેવાયો છે. દુનિયાભરમાં સૌથી મોટો વેપાર પણ કપાસનો થાય છે. ૬૦ દેશો કપાસ ઉત્પાદન કરે છે, જેમાં ભારત, ચીન અને અમેરિકા સહિતના દેશોનો સિંહફાળો છે. કપાસના કુલ ઉત્પાદનમાં દુનિયામાં ચીન પછી ભારત બીજા ક્રમે આવે છે. આપણા દેશની વાત કરીએ તો...
cotton-new1
 
 
danik bhaskar

આધુનિક ખેતીમાં મશરૂમનું વાવેતર ફાયદાકારકWednesday, May 26, 2010 02:41 [IST]

આપણે ત્યાં ચોમાસું આવે એટલે ગામના પાદરે અને શેરી, મહોલ્લાના ખૂણે ખાંચરે બિલાડીના ટોપ ઉગી નિકળતા હોય છે. જોકે બિલાડીના ટોપથી ઓળખાતા આ મશરૂમના અનેક પ્રકાર પૈકી કેટલાંક મશરૂમ એવા છે કે જેનો ખાદ્ય ચિજ અને ઔષધો બનાવામાં ઉપયોગ થાય છે.



મશરૂમમાં વિટામીન તથા ખનીજ તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે ત્યારે ખેડૂતો માટે મશરૂમનું વાવેતર ફાયદાકારક નિવડી શકે છે. મહેસાણા જિલ્લાના વડનગર...

mashrum11
 
 
danik bhaskar

બાગાયતી ખેતીમાં બમણું વળતરWednesday, May 26, 2010 00:24 [IST]

આ વિસ્તારમાં લીંબુંની ન થાય તેવી લોકોની માન્યતા વચ્ચે સાત વર્ષ પૂર્વે પોતાના બે વીઘા ખેતરમાં લીંબું અને ચીકુંના છોડ રોપી સુકીભઠ્ઠ ધરતી પર બાગાયતી પાક સફળતાપૂર્વક ઉછેરીને બહુચરાજી તાલુકાના કનોડાના વતની અને વનસ્પતિશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતા કંચનલાલ પટેલે છેલ્લા ત્રણ વર્ષથી રૂટીન પાક સાથે લીંબુ અને ચીકુંનો પાક લઈને બમણી કમાણી કરી બતાવી છે અને પ્રગતશિલ ખેડૂત તરીકે...
Untitled-1021
 
 
danik bhaskar

પશુઓને કોરી ખાતી જીવાત પર પાલકોનું નિયંત્રણ જરૂરીWednesday, May 26, 2010 00:23 [IST]

ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટાભાગે પશુપાલન પર નિર્ભર છે. પરંતુ પશુઓને બાહ્ય પરોપજીવીઓ કોરી ખાયછે. જેની સીધી અસર દૂધ ઉત્પાદન પર પડે છે. જેથી આ જીવાત પર નિયંત્રણ જરૂરી છે. આ અંગે દાંતીવાડા કૃષિ યુનિ.ના તજજ્ઞોએ જરૂરી ભલામણો પણ કરી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના ખેડૂતો ખેતી ઉત્પાદન કરતાં પશુપાલન પર વધુ નિર્ભર છે. પશુપાલકોના પશુઓને કોરી ખાતી જીવાતના કારણે તેની સીધી અસર દૂધના ઉત્પાદન પર...
buffelo21
 
 
danik bhaskar

સજીવ ખેતીમાં છાણ અને ગૌમૂત્ર અમૃત સંજીવનીWednesday, May 26, 2010 00:23 [IST]

પ્રવર્તમાન ખેતીમાં હાઇબ્રીડ બિયારણો અને રાસાયણીક ખાતરોનો ઉપયોગ વધ્યો છે. તેની સાથે સાથે જમીનની ફળદ્રુપતા ઘટી છે તેમજ રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે સજીવ ખેતીમાં છાણ અને ગૌમુત્ર અમૃત સમાન છે. ગૌમાતા સમગ્ર પૃથ્વી ઉપર એક માત્ર એવો જીવ છે કે જેના મુત્રને ગંગાજળ સાથે સરખાવવામાં આવે છે તેમજ ગોમયે વસતે લક્ષ્મી ગોમય એટલે છાણમા શ્રી લક્ષ્મીજીનો વાસ છે. એવું હીન્દુ ધર્મનાં પૌરાણીક...
Untitled-821
 
 
danik bhaskar

શાકભાજીમાં પાનકથીરી જીવાતનું નિયંત્રણWednesday, May 26, 2010 00:22 [IST]

રિંગણી, ભીંડા, મરચી, ગુવાર, વાલ-પાપડી, વેલવાળા શાકભાજીમાં પાનથીરી જીવાત નુકશાન કરે છે. બચ્ચા અને પુખ્ત જીવાત પાનની નીચેની સપાટીમાં રહી પાનમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે. આને લઈને પાન ઉપર મોટા પીળાશ પડતા ધાબા પડે છે. કેટલીક વખત આવા નુકશાનગ્રસ્ત પાન વળી જાય છે. પાનકથીરી જીવાતના નિયંત્રણ માટે ધરૂને રોપતા પહેલા છોડના મૂળને બે કલાક સુધી ઈમીડાલોપ્રીડ દવાના દ્રાવણમાં (ર.પ મી.લી./૧૦ લીટર...
 
 
danik bhaskar

પશુઓના મૃતદેહમાંથી ખાતરWednesday, May 26, 2010 00:22 [IST]

દાંતીવાડા વેટરનરી કોલેજના ડો. મયંક એચ. પટેલ અને ડો. કે.એમ. જાધવે જણાવ્યું હતું કે ‘પશુપાલનમાં ક્યારેક પશુઓના મૃતદેહનો નિકાલ કરવો એ એક મોટી સમસ્યા હોય છે. મૃતદેહના નિકાલમાં મૃતદેહને દાટવાની તથા બાળવાની પદ્ધતિ મુખ્ય છે. જેમાં દાટવાની પદ્ધતિમાં જમીનમાં લગભગ ૬ થી ૮ ફુટનો ખાડો કરીને તેમાં ચૂનાનો થર પાથરી ત્યારબાદ મૃતદેહને નાંખી ફરીથી ચૂનાનો થર કરીને છેલ્લે માટી વડે ખાડાને પુરી...
Untitled-711
 
 
danik bhaskar

વાગડોદ પંથકના ખેડૂતોએ મરઘાં ફાર્મમાં ઝંપલાવ્યુંWednesday, May 26, 2010 00:21 [IST]

પાટણ તાલુકાના વાગડોદ પંથકમાં પાણીના તળ ઉંડા જતાં ખેતીમાં પિયત માટે વારંવાર મથામણ કરતાં ખેડૂતો હવે વાવેતરમાં કાપ મૂકીને મરઘા ફાર્મના વ્યવસાયમાં ઝંપલાવવા માંડ્યા છે. કેટલાક ખેડૂતોએ ખેતીમાં પાણીની મુશ્કેલીઓના પગલે વ્યવસાય બદલીને પોલ્ટ્રી ફાર્મ અપનાવી લીધા છે. વાગડોદ પંથકના ખેડૂતો ખેતીની સાથે મરઘાં ફાર્મ અપનાવી રહ્યાં છે. વાગડોદ વિસ્તારના વદાણી, લક્ષ્મીપુરા હાઇવે, બસ...
Untitled-621
 
 
danik bhaskar

આંબાની ફળ માખીની સંકલિત નિયંત્રણ વ્યવસ્થાWednesday, May 26, 2010 00:21 [IST]

નવસારીના કૃષિ મહાવિદ્યાલયના કીટકશાસ્ત્ર વિભાગમાં રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના ‘ મોજણી અને નિગાહ આધારીત પાક જીવાત અને રોગ પૂર્વાનુમાન પદ્ધતિ હેઠળ નવસારી જિલ્લાના જલાલપોર, ગણદેવી તાલુકામાં અને વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પરિયા ખાતે આંબાના પાકમાં ફળ માખીનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધુ જોવા મળ્યો છે. આથી તેના નિયંત્રણ માટે ખેડૂતોને કેટલાક પગલાં હાથ ધરાવા જણાવાયું છે....
Untitled-531
 
 
danik bhaskar

આર્થિક રીતે પગભર કરતો મરઘાંપાલન વ્યવસાયWednesday, May 26, 2010 00:20 [IST]

ખેડૂતો અને ખેતમજુરો ખેતી અને પશુપાલનના વ્યવસાયની સાથે મરઘાં ઉછેર ફાર્મ બનાવી આર્થિક ફાયદો રળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ૧૭૮ જેટલા પોલ્ટ્રીફાર્મ આવેલા છે. તેમજ વધતા જતા બોયલર મરઘાં અને ઇંડાની માંગને કારણે નવિન પોલ્ટ્રીફાર્મ બનાવવા અન્ય લોકો પણ આકર્ષાઇ રહ્યા છે. ખેડૂતો હવે આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા અને વધુ કમાણી માટે ચીલાચાલુ ખેતી અને પશુપાલનના બદલે અવનવા...
Untitled-42
 
 
danik bhaskar

ઓછી મહેનત, વધુ આવક સસલાં ઉછેરWednesday, May 26, 2010 00:20 [IST]

ભારતએ કૃષિપ્રધાન હોવાના કારણે હરિયાળી ક્રાંતિ સફળ થયા પછી પણ પુષ્કળ વધતી લોકસંખ્યાને પૂરતો અન્ન પુરવઠો કરવો દિવસે દિવસે કઠણ બની રહ્યો છે. ભારતીય ખેતી કુદરતી આધાર ઉપર અવલંબિત છે એ મુખ્યકારણ છે. આ માટેના ઉપાય તરીકે ખેતીને પશુપાલન સાથે જોડવામાં આવ્યો. ખેડૂતોને વરસાદનુ અનિયમિત વાતાવરણ અને પાણીનું આયોજન વ્યવસ્થિત થતુ ન હોવાના કારણે ખેતીનું ઉત્પાદન કરવું કઠણ થયુ છે. આવી...
Untitled-231
 
 
danik bhaskar

રોગનિયંત્રણમાં રાખી મરચાંનો સારો ભાવ મેળવોWednesday, May 26, 2010 00:19 [IST]

મરચીનું ઉત્પત્તિ સ્થાન ન્યુ મેક્સીકો છે. દક્ષિણ ગુજરાતમાં શેરડી અને ડાંગરના પાક બાદ શાકભાજીના પાક પણ મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. શાકભાજીના પાકમાં મરચીના પાકને ખેડૂતો વધુ મહત્વ આપે છે. મરચીએ ઓછા ખર્ચે સારી આવક રળી આપે છે. મરચાનો ઉપયોગ રસોઈમાં વિવિધ રીતે કરવામાં આવે છે. આપણા દેશમાં મરચીની જાતો જોવા મળે છે. મરચી જેવા શાકભાજી પાકના બીજ નાના હોવાથી ધરૂ તૈયાર કરી તેની ફેરરોપણી...
Untitled-331
 
 
danik bhaskar

પશુપાલનમાં પસંદગી પણ મહત્વનીWednesday, May 26, 2010 00:19 [IST]

સામાન્ય રીતે દરેક પશુપાલકનો પશુ રાખવાનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદન હોય છે. આથી દૂધ ઉત્પાદન માટે પશુની પસંદગી કરતી વખતે ખૂબ જ ચકોર રહેવું પડે છે. મોટાભાગના પશુપાલકો ઉત્પાદનની નોંધો રાખતા નથી. તેમજ તેની વંશાવળીની પણ કોઈ માહિતી હોતી નથી. આવા સમયે પશુને તેના શરીરના બાહ્ય દેખાવ પરથી પસંદગી કરવામાં આવે છે. આ અંગે નવસારી કૃષિ યુનિ.ના વિજ્ઞાન કેન્દ્રના ડો. એમ. એ. કટારિયાએ માહિતી આપતાં...
Untitled-14
 
 
danik bhaskar

તલમાં નુકસાન કરતી જીવાત અને તેનું નિયંત્રણMonday, May 24, 2010 04:22 [IST]

તલનો પાક ભારત દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આ પાક ખાસ કરીને ચોમાસુ પાક તરીકે લેવામાં આવે છે. પાક-પરિવર્તન અને વાતાવરણના બદલાવના આધારે તેમ જ તલના સારા ભાવ ઉપજતા થોડા વર્ષોથી ઉત્તર ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર વધી રહ્યું છે.



તો તલના પાકમાં કેટલીક અગત્યની જીવાતો જેવી કે મોલો, પાન કથીરી અને પાન વાળનાર ઈયળનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે કેવા પગલા લઈ શકાય તે અંગેની...

SESAME-FIELD11
 
 
danik bhaskar

સજીવ ખેતી માટે બીજામૃત તૈયાર કરવા અનોખી પદ્ધતિMonday, May 24, 2010 00:37 [IST]

પ્રાકૃતિક (સજીવ) ખેતીના ચાર પગથિયા છે. સજીવ ખેતી આ ચાર પગથિયા પર ઉભી છે. આ ચાર પગથિયામાં બીજામૃત, જીવામૃત, આચ્છાદન (મિલ્ચંગ) અને બાષ્પ તથા હવાનું મિશ્રણનો સમાવેશ થાય છે. સજીવ ખેતી આ ચાર પગથિયા પૈકી સૌ પ્રથમ બીજામૃત કેવી રીતે તૈયાર થાય છે તે જોઈએ. બીજામૃત તૈયાર કરવા ૫ કિલો તાજુ છાણ (જર્સી ગાયનું છાણ ન લેવું), ૫ લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ ચૂનો તથા ૨૦ લિટર પાણીનો ઉપયોગ થાય છે. આ વસ્તુઓને ચોવીસ...
 
 
danik bhaskar

સજીવ ખેતીથી ફળમાં મીઠાશ વધશેMonday, May 24, 2010 00:36 [IST]

પર્યાવરણની જાળવણીથી માંડીને જીવન ચક્રને પણ આગળ ધપાવવા માટે ખેતીવાડીનું મહત્વ સૌથી વિશેષ રહ્યુ છે. પરંતુ હાલમાં કૃષિક્ષેત્રે જંતુનાશક દવાનું પ્રમાણ વધી જવાથી પર્યાવરણ અને ખેતીની જમીનને પણ નુકસાન પહોંચી રહ્યુ છે. આવા સમયે સજીવ ખેતીનો માર્ગ મોટેભાગના ખેડૂતો અપનાવી રહ્યા છે. જેમાં સફળ થઇ ખેડૂતો સારી એવી આજીવીકા મેળવી રહ્યા છે. આવા જ પ્રકારના વલસાડના રોણવેલ ગામમાં રહેતા ખેડૂતે...
mango1
 
 
danik bhaskar

સુક્ષ્મ સિંચાઈ પદ્ધતિ વડે પાણીની સમસ્યા ઉકેલોMonday, May 24, 2010 00:36 [IST]

દક્ષિણ ગુજરાતમાં પણ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખેડૂતોને પોતાના પાક પકવવા અનેક રીતે જવાબદાર બની છે. ખેડૂતોની મુખ્ય સમસ્યા સિંચાઈનું પૂરતું પાણી સમયસર ન મળવાની છે. જો પાકને પિયતનું એકાદ પાણી ન મળે કે પૂરતા પ્રમાણમાં ન મળે અથવા ઉનાળાના દિવસોમાં પાણીની કટોકટી સર્જાય બોર, કૂવામાં પાણીનું પ્રમાણ ઘટી જાય ત્યારે ખેડૂતની ઊંઘ હરામ થઈ જાય છે. ઓછા પાણીએ સારી ખેતી માટે ખેડૂત સૂક્ષ્મ પિયત...
09NAVSARI011
 
 
danik bhaskar

બળતણની ગરજ સારે છે છાણાં-ગોબરMonday, May 24, 2010 00:36 [IST]

ગ્રામીણ વિસ્તારમાં જયાં હજી ગેસ સિલન્ડિરનો ઉપયોગ માત્ર ગણતરીના ઘરોમાં થાય છે. ત્યારે બળતણમાં વપરાશ તરીકે લાકડાં તથા છાણાંનું સ્થાન આગળ પડતું છે. ગામડાંમાં પશુઓ પણ પૂરતા પ્રમાણમાં હોવાથી એમના ગોબરમાંથી આ છાણાં બનાવાય છે. આમ આવાં છાણાં બળતણ તરીકે વિનામૂલ્યે મળી આવે છે. કેળાઈ ગામ નજીક એક ખેતરમાં ખેડૂત દ્વારા આવાં ઉપયોગી છાણાંનો ઢગલો પદ્ધતિસર ગોઠવેલો હતો એ કેમેરામાં કંડારાઈ...
chana1
 
 
danik bhaskar

વિવિધ બનાવટો દ્વારા કેરીમાં મૂલ્યવર્ધનથી કમાણીMonday, May 24, 2010 00:35 [IST]

કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે. આ વરસે કેરીનું ઉત્પાદન પણ સારું મળ્યું છે. કેરીનો રસ તથા પાકી કેરીના કટકાનો લોકો સ્વાદ માણી રહ્યા છે. જોકે કેરીની વિવિધ બનાવટો જેવા કે અથાણા, કેરીનો છુંદો (મુરબ્બો) વગેરે બનાવી આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. કેરીની વિવિધ બનાવટોએ એક રીતે કેરીનું મૂલ્યવર્ધન જ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત ગૃહવિજ્ઞાન ફેકલ્ટીના ટ્રેઈનિંગ આસિસ્ટન્ટ નિતલબેન પટેલે...
mango-pickels1
 
 
danik bhaskar

મરચાંની ખેતીથી સમૃદ્ધિMonday, May 24, 2010 00:35 [IST]

ધાનેરા તાલુકાના થાવર ગામે રહેતા ભેમાભાઈ ગજાભાઈ પટેલ નામના ખેડૂતે ચીલાચાલુ ખેતી છોડીને ધાનેરા તાલુકામાં પ્રથમ વખત મોટાપાયે મરચાંની ખેતી કરી છે અને માત્ર ૫.૫ વિઘા જમીનમાં મરચાંનું વાવેતર કરીને બે જ ઉતારામાં રૂ. ૨.૫ લાખની આવક મેળવી છે. જ્યારે તેમના મરચાં ડીસા માર્કેટમાં સૌથી ઉંચા ભાવે વેચાવી રહ્યા છે. પાણીના તળ ઉંચે જતાં ધાનેરા તાલુકાના ખેડૂતો પણ પાણીનો બચાવ કરવા માટે ટપક તથા...
chilli1
 
 
danik bhaskar

મોડાસાના સરડોઇમાં પશુઓનો આધુનિક વોટરપાર્કMonday, May 24, 2010 00:34 [IST]

ચાલુ વર્ષે ખેતી નિષ્ફળ રહી છે ત્યારે સરડોઈના એક રીટાયર્ડ પી.આઈ.એ ૩૫ ગાયોનો તબેલો બનાવી કમાણીનો અનોખો સ્ત્રોત ઉભો કર્યો છે. ગાયોને આધુનિક પધ્ધતિથી માવજત આપવામાં આવતાં દિવસનું ૩૦૦ લિટરથી પણ વધુ દુધ આપે છે. સરડોઈના રીટાયર્ડ પી.આઈ. મદનસિંહ દુલેસિંહ પુવારને મળવું જરૂરી છે. જેઓએ નોકરીની નિવૃત્તિ બાદ ગાયોનો તબેલો બનાવી આજના યુવાનોને પણ શરમાવે તેવી જાત મહેનતથી અનોખો રાહ ચિંધ્યો છે....
tabalo1
 
 
danik bhaskar

પાટણમાં દર વર્ષે ૧પ ટકા પાકને કોતરી ખાતી ઉધઇMonday, May 24, 2010 00:34 [IST]

પાટણ જિલ્લાની જમીનમાં વ્યાપક વિસ્તારમાં વિસ્તરેલી ઉધઇ ખેતી પાકો, બાગાયતી પાકો, લીલાછમ વૃક્ષો અને મકાનોને કોતરી ખાવા લાગી છે. જિલ્લામાં દર સાલ ઉધઇ ખેતીપાકોને ૧૦થી ૧૫ ટકાથી પણ વધુ નુકસાન કરતી હોવાથી પાકનુ ઉત્પાદન ઘટતુ જઇ રહ્યું છે તેવું ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું. પાટણ સહિતના શહેરોમાં ઉધઇનો ઉપદ્રવ હોવાથી મકાનોને ઉધઇના કારણે મોટુ નુકસાન થઇ રહ્યું છે અને મકાનોનું આયુષ્ય...
termites1
 
 
danik bhaskar

સંકલિત જીવાત નિયંત્રણ વ્યવસ્થાFriday, May 21, 2010 00:47 [IST]

કૃષિ પાકોના ઉત્પાદનમાં જીવાત એક અગત્યનું અવરોધક પરિબળ છે. જીવાતથી પાકમાં નુકશાન થઈ શકે છે, આ નુકશાનને રોકવા માટે ખેડૂતો રાસાયણિક દવાઓનો આડેધડ અને બેફામ ઉપયોગ કરે છે.



જેના પરિણામરૂપે ભલામણ કરેલ દવાઓ સામે જીવાતમાં પ્રતિકારકતા કેળવાવી, જીવાતોની વસ્તીની વિસ્ફોટ એ પુન:ઉત્થાન થવું, ખેત ઉત્પાદનમાં ઝેરી રા.દવાઓના અવશેષોની હાજરી, વકરતો જતો પર્યાવરણ પ્રદુષણનો પ્રશ્ન તેમજ...

insect_pestweight11
 
 
danik bhaskar

મેતામાં ગટરનાં ગંદા પાણીને શુદ્ધ કરી કરાતી શાકભાજીની ખેતીFriday, May 21, 2010 00:40 [IST]

ગ્લોબલ વોમિંગની અસર પૃથ્વી ઉપર વર્તાઇ રહી છે. વાતાવરણના એકાએક પલટા, ઓછા વરસાદથી પાણીની તિવ્ર અછત જેવા સંજોગો નિર્માણ થઇ રહ્યા છે ત્યારે વડગામ ના મેતા ગામમાં વહી જતાં ગંદા પાણીને પણ શુદ્ધ કરીને તેના મહત્તમ ઉપયોગ દ્વારા શાકભાજીની ખેતી કરીને તેનું ઉત્પાદન મેળવી ગામનો જ યુવાન પગભર બની રહ્યો છે. જિલ્લાના વડગામ તાલુકાનું મેતા ગામ આમ તો કોમીએકતા અને પ્રગતશિલ ગામ તરીકે જાણીતું છે. આ...
friut1
 
 
danik bhaskar

ઉનાળામાં ગ્રામ્ય પશુપાલકોએ લેવાની તકેદારીFriday, May 21, 2010 00:40 [IST]

ગરમીની સીઝન હવે શરૂ થઈ છે ત્યારે પશુપાલન અને દૂધ બાબતે કાળજી રાખવાથી આપણને આર્થિક ફાયદો થાય છે. કલાઇમેન્ટ ચેન્જના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે ગરમીનું પ્રમાણ વધવાની પૂરી શક્યતા છે ત્યારે આપણે પાણી પહેલા પાળ બાંધીને વળતર અને સારી ગુણવત્તા મેળવવા પ્રયત્ન કરીએ તે જરૂરી છે. ઉનાળાની સીઝનમાં પશુપાલનમાં રાખવાની કાળજી : ૧. પશુઓને ગરમીથી રક્ષણ આપવા માટે બાંધવાની જગ્યા ઉપર જો પતરા હોય...
buffelo1
 
 
danik bhaskar

ખેતરના શેઢાને કમાણીનો સ્ત્રોત બનાવતા ખેડૂતોWednesday, May 19, 2010 01:53 [IST]

આપણા ખોરાકમાં ફળોનું મહત્વ ખુબ જ પ્રચલિત છે. છતાં પણ આજની વસ્તુ અને ફળના ઉત્પાદનની વણ પુરાયેલી ખાધને લીધે દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા જરૂરી ફળો ન પ્રાપ્ત થવાના મુખ્ય કારણો ફળદ્રુપ જમીનનો પર વસતિનું દબાણ અખાદ્ય રોકડીયા પાકોના વાવેતર વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો ખેતીલાયક જમીનની ઉત્પાદન મર્યાદા અને કુલ ફળપાકોની જમીન ૧૨ ટકા જેટલા સૂકા પ્રદેશનો વિસ્તાર મુખ્ય છે.ખેતર અને શેઢે...

valod-na-khamla-game-sitafa11
 
 
danik bhaskar

સરગવાની ખેતીની બોલબોલાWednesday, May 19, 2010 01:08 [IST]

સરગવો : સરગવાનું વાવેતર બીજ અને કટકા કલમ દ્વારા છોડ બનાવીને કરી શકાય સરગવામાં પાણી ભરાય રહે તેવી જમીન આ પાકને માફક આવતી નથી. સામાન્ય રીતે ફળદ્રુપ, સારા, નિતારવાળી, ગોરાટુ કે મધ્યમકાળી જમીનમાં આ પાક સારુ ઉત્પાદન આવે છે. સામાન્ય હલકા પ્રકારની પડતર, શેઢા વાળી શાળાના કમ્પાઉન્ડમાં કે આંગણાની જમીનમાં ઘણી સહેલાયથી ઉછેરીને પાક ઉત્પાદન લઈ શકાય છે. સરગવાનું વાવેતર ૨.૫-૨.૫ મીટરથી લઈને...
dalipbhai-rana-sargvani-sin1
 
 
danik bhaskar

બહુચરાજી તાલુકામાં પ્રથમવાર ઉનાળુ તલીનું વાવેતરWednesday, May 19, 2010 01:07 [IST]

બહુચરાજી તાલુકાના મોઢેરા ગામે ટૂંકી જમીન ધરાવતા નાના ખેડૂતે પોતાની જમીનમાં ઉનાળાની સિઝનમાં ચીલાચાલુ પાકના સ્થાને નવતર નૂસખારૂપે બહુચરાજી તાલુકામાં પ્રથમવાર ઉનાળુ તલીનું વાવેતર કર્યું છે અને મહેનત થકી સફળતા પણ પ્રાપ્ત કરી છે. બહોળી જમીન ધરાવતા ખેડૂતો પણ જ્યારે ચીલાચાલુ ખેતીથી બહાર નથી આવતા ત્યારે ટૂંકી જમીન ધરાવતા આ નાના ખેડૂતે નવતર નૂસખો અપનાવીને ઉદાહરણ પૂરું પાડ્યું...
Sesame_seedsweight-9_2--hig1
 
 
danik bhaskar

આંબામાં કાલવ્રણ રોગ અને પાક સંરક્ષણWednesday, May 19, 2010 01:07 [IST]

નવસારી કૃષિ યુનિવર્સિટીની એક યાદી મુજબ હાલ દક્ષિણ ગુજરાતમાં વધુ તાપમાન તેમજ પવનને કારણે બીજા ફાલમાં આવેલ મહોર માંથી નીકળેલ મરવામાં ખરણનું પ્રમાણ વધુ જોવા મળે છે. આંબામા કાલવ્રણ રોગને લીધે આમ ખરણ વધુ જોવા મળે છે. જેમાં નાના મરવા ડાળી તેમજ ડીંચ પરથી કાળા પડી ઘણી વખત આખા મરવા પણ કાળા પડી ખરી જાય છે અને ખરી પડે છે. આ રોગના નિયંત્રણ માટે કાબેન્ડાઝીમ (પ ગ્રામ/ ૧૦લી ) અથવા થાયોફેનેટ...
ambo1
 
 
danik bhaskar

દાડમના ‘દડા’ હવે મહેસાણા જિલ્લામાં પણ થાય છેWednesday, May 19, 2010 01:06 [IST]

ગુજરાતમાં દાડમની ખેતી ખાસ કરીને અત્યાર સુધી ભાવનગર, ધોળકા, સાબરકાંઠામાં થતી હતી. પરંતું તમને જાણીને નવાઇ લાગશે કે હમણાં હમણાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ આકર્ષાયા છે. ત્યારે ખેરાલુ તાલુકાના વિઠોડા ગામમાં વસતા ચૌધરી શામળભાઇ કરશનભાઇએ તેમની પાંચ વિઘા જમીનમાં દાડમની સફળ ખેતી કરી અનેક ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડયું છે. ગત વર્ષે રૂપિયા ૧.૫૦ લાખનું...
dadam1
 
 
danik bhaskar

ગુજરાતના ૬૦ ટકા વિસ્તારમાં સૂકી અને કોરી આબોહવાWednesday, May 19, 2010 01:06 [IST]

ગુજરાતનો ૬૦ ટકા વિસ્તાર સુકી અને કોરી આબોહવા હેઠળ આવેલો છે. કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો સૂકી અને કોરી આબોહવા ધરાવે છે. જ્યારે વલસાડ, ડાંગ, સુરત, વડોદરા, ખેડા સહિતના જિલ્લાઓમાં ભેજવાળી આબોહવા જોવા મળે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ચોમાસુ સામાન્ય રીતે જુનના મધ્ય ભાગમાં શરૂ થઇને સપ્ટેમ્બરના અંતમાં પૂર્ણ થાય છે. આ સમય દરમિયાન રાજ્યના કુલ વરસાદનો ૯૫ ટકા...
Weather-Instruments1
 
 
danik bhaskar

ગુજરાતમાં જવલ્લે જ થતાં ફાલસાની રસાણામાં સફળ ખેતીWednesday, May 19, 2010 01:05 [IST]

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. ૧૪ પર ડીસાથી પાલનપુર વચ્ચે છેલ્લા કેટલાંક વર્ષોથી ઉનાળાની સીઝન (એપ્રિલ-મે) દરમ્યાન પસાર થતાં મોટાભાગના વાહન ચાલકો રસાણા ગામે પાસે અચૂક થંભી જાય છે અને ગુજરાતમાં જવલ્લેજ થતાં તેમજ ઉનાળાની સીઝનમાં તન-મનને ઠંડકથી તૃપ્ત કરતા અને સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારક ‘ફાલસા’ ની સફળ ખેતી કરનાર ખેડૂતના ફાર્મ પરથી ફાલસા ખરીદીને લઇ જાય છે. ...
28Deesa13-weight-91
 
 
danik bhaskar

ટપક પદ્ધતિમાં મહેસાણા પાછળWednesday, May 12, 2010 00:35 [IST]

ભણેલા ગણેલા અને આગળ પડતા ગણાતા મેંહાણાના ખેડૂતો પાણી બચાવમાં કાચા પડ્યા છે. આધુનિક ખેતીના પર્યાય સમી ટપક પધ્ધતિ અપનાવવામાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો પાછળ રહ્યો છે. જ્યારે સૌથી વધુ ૧૧,૭૩૯ હેકટર સાથે બનાસકાંઠા જિલ્લાએ મેદાન માર્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન મહેસાણા જિલ્લામાં માત્ર ૭૦૪ હેકટર વિસ્તારમાં જ ટપક પધ્ધતિથી વાવેતર કરાયું છે. સામાન્ય...
fuvaro1
 
 
danik bhaskar

ઉ.ગુ.ના ખેડૂતો માટે સોનેરી પાક રતનજયોતની ખેતીWednesday, May 12, 2010 00:37 [IST]

સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે તો પૃથ્વીના પેટાળમાંથી ડિઝલ-પેટ્રોલનો સ્રોત પણ ઘટી રહ્યો હોવાને લઇ પર્યાવરણવિદ્દ ચિંતા સેવી રહ્યા છે.



વળી ડિઝલના ભાવમાં થતા સતત વધારાથી વાહનચાલકોની મુશ્કેલી વધી છે. જેથી ડિઝલના વિકલ્પ તરીકે બાયો ડિઝલનો ઉપયોગ વધી રહ્યો છે. જેની પાછળનું મહત્વનું કારણ ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે...

lemon11
 
 
danik bhaskar

ઉનાળામાં ૧૦ ટકાથી ઓછું પાણી પશુના મોતનું કારણ બને છેWednesday, May 12, 2010 00:38 [IST]

દરેક સજીવ માટે પાણી એ ખોરાક કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. પુખ્ત પશુનાં શરીરનાં અમુક ભાગોમાં તો પાણીનું પ્રમાણ ૭૦થી ૮૦ સુધીનું હોય છે. પ્રાણીને પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે. પાણી શરીરની અંદર એક આદર્શ પ્રવાહીનું કામ કરે છે.



જો પશુના શરીરના દસમા ભાગનું પાણી ઓછું થાય તો પશુનું મત્યુ થઈ શકે છે.આ અંગે નવસારી કૃષિ યુનિ.ના વિજ્ઞાન કેન્દ્રના ડો. એમ. એ. કટારિયા અને નિતલ એન. પટેલે એક...

buffalo_288
 
 
danik bhaskar

ખેતીની સાથે માછલીઘરના ગૃહઉદ્યોગ થકી મબલખ આવકWednesday, May 12, 2010 00:34 [IST]

મત્સ્યોદ્યોગ અધિક્ષકે નિવૃત્તિ બાદ અનુભવનો ઉપયોગ કરી કલાત્મક એકવેરિયમ બનાવ્યું : નાના ખેડૂતો કે બેરોજગારો પ્રાથમિક માહિતી મેળવી ઘેરબેઠાં માછલીઘર બનાવવાનો વ્યવસાય ગૃહઉદ્યોગ તરીકે અપનાવી સારી એવી આવક મેળવી શકે છે માછલીઓ કોઇપણ રીતે ઘર કે ઓફિસમાં ખલેલ પહોંચાડતી નથી. માછલીઘરમાં માછલીની શૌચક્રિયા માટે કોઇ મહેનત કરવી પડતી નથી. ચીખલી તાલુકાનાં વાંગરવાડીનાં નિવૃત્ત...
machli1
 
 
danik bhaskar

સુકા અને અર્ધસૂકા વિસ્તારમાં સીતાફળની ખેતી ફાયદાકારકWednesday, May 12, 2010 00:33 [IST]

હવામાન :- આ પાકને ગરમ અને સુકુ હવામાન માફક આવે છે. શિયાળાની શરૂઆતમાં સહેજ ઠંડુ હવામાન અનુકૂળ આવે છે. વધુ પડતા ઠંડા ફળો પાકવાની ક્રિયા પર પ્રતિકૂળ અસર થાય છે. સુકા અને ગરમ પવનોથી ફળ ઓછા આવે છે. જમીન :- વધુ પડતી ક્ષાર કે પાણી ભરાઈ રહે તેવી જમીન સિવાય બધા જ પ્રકારની જમીન માફક આવે છે. પ્રસર્જન :- આંખ કલમથી કરેલ કલમો રોપવાથી વહેલું અને વધુ ઉત્પાદન મળે છે. રોપણી :- ૫ બાય ૫ મીટરના અંતરે ૪૫ બાય...
sitafal1
 
 
danik bhaskar

ઉ.ગુજરાતમાં ઘઉંના કોઠારMonday, May 10, 2010 00:05 [IST]

ઉ.ગુ.માં ઘઉંનું સૌથી વધુ વાવેતર સાબરકાંઠામાં : ચાલુ વર્ષે અંદાજે ૨,૮૨,૦૦૦ હેકટરમાં કરાયું હતું અને ૭,૮૦,૦૦૦ મે.ટન ઉત્પાદન થવાનો અંદાજ. રોકડિયા પાક તરીકે લેવાતા ઘઉંની આડપેદાશ પશુના ચારા તરીકે ઉપયોગી હોઇ ખેડૂતોને બેવડો ફાયદો થાય છે આજે દુનિયાભરમાં પથરાયેલા ગુજરાતીઓની સાથે વિદેશી મહેમાનોમાં પણ ‘ગુજરાતી થાળી’ પહેલી પસંદ બની રહે છે અને આ મનપસંદ થાળીમાં રોટલી ન હોય તેવું બને ખરું ?...
wheat1
 
 
danik bhaskar

પાકમાં ભેલાણ અટકાવતું ખેડૂતોનું ઝાટકા મશીનMonday, May 10, 2010 00:05 [IST]

જગતનો તાત કાળી મજુરી કરીને પાકનું ઉત્પાદન કરતો હોય છે અને રાત્રે ઉભા પાકના રક્ષણ માટે રાત-ઉજાગરા પણ કરવા પડતા હોય છે પરંતુ હવે પાકમાં પશુઓના ભેલાણથી પાકને બચાવવાનો ઉપાય મળી ગયો છે. વડગામના પ્રગતિશિલ ખેડૂત ભીખાજી કાળુજી સોલંકીએ પોતાના ખેતરને ફરતા સોલાર વિદ્યુત વાયરો ગોઠવ્યા છે. જેનાથી પશુઓને સામાન્ય ઝટકો જ લાગે છે પણ મોત થતું નથી. જેથી પાકનું રક્ષણ થઇ શકે છે. બનાસકાંઠા...
zatka-mashin1
 
 
danik bhaskar

નબળા ચોમાસા બાદ પણ ઉનાળુ વાવેતર ૨૫ ટકા વધ્યુંMonday, May 10, 2010 00:04 [IST]

મહેસાણા જિલ્લાના સાહસિક ખેડૂતોને લીધે નબળા ચોમાસા બાદ પણ આ વખતે ઉનાળુ વાવેતરમાં ૨૫ ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે. જિલ્લામાં ગત વર્ષના ૩૧ હજાર હેકટરની સરખામણીએ આ વર્ષે ૩૯ હજાર હેકટર જમીનમાં બાજરી, જુવાર, તલ, કઠોળ સહિતના ઉનાળુ પાકોનું વાવેતર નોંધાયુ છે. આ વર્ષે ચોમાસા દરમિયાન સરેરાશ કરતા ૩૦ ટકા જેટલો ઓછો વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. ઓછા વરસાદને લીધે નદી-નાળા સુકાઇ...
3-rd-story11
 
 
danik bhaskar

જૈવિક ખાતરના ઉપયોગથી કેળની સફળ ખેતીSunday, April 25, 2010 20:19 [IST]

રાસાયણિક ખાતરો તથા જંતુનાશકોના આડેધડ વપરાશથી ખેતીપાકોના ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડા સાથે જમીનની ફળદ્રુપતા ઉપર પણ વિપરીત અસરો પડી રહી હોવાની હકીકત ઘ્યાન ઉપર આવી છે. આથી વધુને વધુ ખેડૂતો સજીવ (ઓર્ગેનિક) ખેતી તરફ વળી રહ્યાં છે. આ હકીકતને ઘ્યાનમાં રાખીને ચોર્યાંસી તાલુકાના વાંઝ ગામના પ્રગતિશીલ ખેડૂતે જૈવિક ખાતરનો ઉપયોગ કરી કેળની સફળ ખેતી કરી છે. સજીવ ખેતીનું મહત્ત્વ સમજાવતા...
banana11
 
 
danik bhaskar

એકસાથે ત્રણ પાકની આવક ખેડૂતને બખ્ખાં જ બખ્ખાંSunday, April 25, 2010 20:16 [IST]

ખેતીમાં હાલના તબક્કામાં કપરા સંજોગો જોવા મળી રહ્યાં છે. પરંતુ સમજી વિચારીને ખેતી કરવામાં આવે તો ખેતીમાં એવી કમાણી કરી શકાય છે. આ રીતે જ ડુમલાવ ગામના લલ્લુભાઇ બી. પટેલ ખેતીનું અગતરૂ આયોજન વિવિધ પાકોમાં આંતર પાક લઇ ખેતી કરી રહ્યાં છે. જેમણે ૪૦ / ૪૦ ફૂટના અંતરે કેસર અને દશેરીની કલમની વાવેતર કર્યું છે. હાફૂસનું ઉત્પાદન ઘણું મોડું શરૂ થાય છે. તે દરમિયાન કેસર અને દશેરી કલમમાંથી ઉત્પાદન...
 
 
danik bhaskar

વિવિધ પાકોના રોગ અને જીવાતના ઉપાયોSunday, April 25, 2010 20:14 [IST]

નવસારીના કૃષિ મહાવિધાલયના કીટકશાસ્ત્ર વિભાગમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના મોજણી અને નિગાહ આધારીત પાક રોગ જીવાત પૂર્વાનુમાન પદ્ધતિ હેઠળ નવસારી તેમજ વ્યારા જિલ્લામાં કેટલાક પાકમાં જીવાતો તેમજ રોગો માલૂમ પડયાં છે, તેના નિયંત્રણ માટે ખેડુતોને પગલાં ધરવા જણાવાયું છે. દિવેલાનાં પાકમાં સફેદ માખી : રાસાયણિક નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન ૩૫ ટકા ઇસી ૨૧ મીલી અથવા ફોઝેલોન ૩૫ ટકા ઇસી...
 
 
danik bhaskar

તારના ઉપયોગથી ટામેટામાં ઉત્પાદનવૃદ્ધિSunday, April 25, 2010 20:09 [IST]

શાકભાજીના પાકોમાં મહત્વના ગણાતા ટામેટાના પાકનો સમયગાળો છ મહિનાનો હોય છે. જેમાં પ્રથમ બે મહિના બાદથી ઉત્પાદન આવવાનું શરૂ થતુ હોવાથી ખેડૂતો માટે ટામેટાની ખેતી આર્થિક રીતે ફાયદાકારક રહે છે. જોકે, ટામેટા તૈયાર થયા બાદ જલ્દીથી તેનું વેચાણ ન થાય તો એ બગડી જાય છે. આથી ટામેટાની ખેતીમાં ખેડૂતો બજારવ્યવસ્થાને આધારે સમય સુચકતા ન દાખવે તો નુકશાન વેઠવાનો વારો આવે છે. સામાન્ય રીતે...
tomatoo1
 
 
danik bhaskar

ખેડૂતો તથા જમીનનો મિત્ર ઓર્ગેનિક ખાતરSunday, April 25, 2010 20:06 [IST]

જગતના તાત એવા ખેડૂત સામે આજે કેટલીક ગંભીર સમસ્યાઓ આવી ઉભી છે. જોકે આ સમસ્યાઓનું કારણ જાતે જ ઉભુ કરેલું છે. રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી ફળદ્રુપ જમીનને ઓછી ઉપજાઉ તથા કઠણ કરી નાંખી છે. જમીનની ફળદ્રપતાનો ઘટાડો થતો જાય છે તેને કાબૂમાં લેવા ખેડૂત પોતાનું ખાતર જાતે બનાવી અને પાકને પૂરા પોષણતત્ત્વો આપી શકે છે. જો આ સમૃદ્ધ ભારતને વધુ સમૃઘ્ધ બનાવવો હોય તેમજ સમૃદ્ધ ખેડૂત બનવું હોય તો...
organic-three1
 
 
danik bhaskar

વાદળિયા વાતાવરણથી કેરીના ઉત્પાદન પર અસરSunday, April 25, 2010 19:57 [IST]

સામાન્ય રીતે જૂનાગઢ અને વલસાડની ઓળખ ગણાતી કેરીનું નાના પાયે ઊંઝા પંથકમાં પણ વાવેતર થયેલુ જોવા મળે છે. જોકે, ગત ફેબ્રુઆરી માસમાં ઊંઝા પંથકમાં છવાયેલા વાદળછાયા વાતાવરણને લીધે કેરીના ઉત્પાદનને માઠી અસર થઇ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઊંઝા થી ઐઠોર સુધીના રસ્તા પર અનેક જગ્યાએ ખેડૂતોએ નાના પાયે આંબા વાવેલા છે. જેમાના ઘણાં આંબા તો ૫૦ વર્ષથી પણ વધુ જૂના હોવા છતાં હજુ કેરીઓ આપી રહ્યા...
mango21
 
 
danik bhaskar

પડવાસના પાક તરીકે ઉગાડી શકાય મગSunday, April 25, 2010 19:52 [IST]

કઠોળ પાકમાં મગએ અગત્યનો પાક છે. ઘણા લોકો રોજિંદા ખોરાકમાં મગનો ઉપયોગ વિવિધ રીતે કરે છે. અશકત અને માંદા લોકોને શકિત અને પ્રોટિન પુરુ પાડવામાં ડૉક્ટર દ્વારા મગનું પાણી કે બાફેલા મગ ખાવની સલાહ આપવામાં આવે છે. મગ વાવેતર સામાન્ય રીતે ચોમાસામાં વધુ થાય છે, પરંતુ પિયતની સગવડતા વધતા ઉનાળામાં પણ મગનો પાક લેવામાં આવે છે. આ ઉપરાંત મગ જમીન સુધારક તરીકે પણ કામ કરે છે. તેના લીલી પડવાસના પાક...
mug1
 
 
danik bhaskar

કેરીનું ખરણ અટકાવવાના નુસખાSunday, April 25, 2010 19:48 [IST]

નવસારી કૃષિ યુનિ.ના બાગાયત ખાતાના ડૉ. યતિન એન. ટંડેલે એક મુલાકાતમાં જણાવ્યું કે જે વર્ષ વધુ ફૂલ અને ફળ આવ્યાં હોય તે વર્ષમાં માર્ચથી બે માસ સુધી નવી ડાળીઓ ફૂટી તેનો પૂરતો વિકાસ થાય તે માટે ૧૦ પી. પી. એમ. જીબ્રેલિક એસડિ † ર ટકા યુરિયાના દ્રાવણનો પ્રથમ છંટકાવ એપ્રિલના અંતમાં અને બીજો છંટકાવ મે માસના અંતમાં કરવો. - આ છંટકાવ બાદ હળવું પાણી આપી છોડ દીઠ પ૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, પ૦૦ ગ્રામ...
mango-kharan1
 
 
danik bhaskar

સારી આવક આપતું જમરૂખSunday, April 25, 2010 19:43 [IST]

જમરૂખ એ ભારતદેશનાં મુખ્ય ફળોમાંનું એક ફળ છે. દેશનાં અન્ય રાજયોની સાથે ગુજરાતમાં પણ જમરૂખની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. સફરજનમાં મળતાં બધા જ પ્રકારના પોષક તત્વો જમરૂખમાં પ્રાપ્ત છે. તેની બજાર કિંમત પણ સફરજન કરતા ઓછી હોવાથી ગરીબ વર્ગોપણ તે પોષાઇ શકે છે એમ કહેવાય છે કે જમરૂખને ફીરંગીઓ ભારતમાં લાવ્યા એનું મૂળ વતન પેરૂ બોલાવીયા છે. યાને મઘ્ય અમેરિકાનાં દેશોનું આ ફળ છે જેથી તેને...
jhamrukh1
 
 
danik bhaskar

સુગંધિત અને શીતળતાદાયક વરિયાળીSunday, April 25, 2010 19:28 [IST]

ભારતમાં અને ખાસ કરીને ગુજરાત-આબુ રોડ વિસ્તારમાં વરિયાળી પાકનું વાવેતર થાય છે. તેનો વપરાશ ભારત તથા વિશ્વના ઘણાં જ દેશોમાં વધુ પ્રમાણમાં નિકાસ થઈ રહ્યો છે, ત્યારે ઓર્ગેનિક ખેતી પદ્ધતિથી વરિયાળી પાકની મબલખ ઉપજ મેળવનાર કઠવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત ચિરાગભાઇ પટેલે આણંદ કૃષિ યુનિ. ખાતે તાજેતરમાં યોજાયેલ બાગાયત પાક પ્રદર્શનમાં ઓર્ગોનિક સર્ટીફાઇડ ખેતી પદ્ધતિથી તૈયાર કરેલ વરિયાળી...
variyali1
 
 
danik bhaskar

ગંદા પાણીથી સર્જી હરિયાળી!Sunday, April 25, 2010 00:09 [IST]

ગ્રામજનોએ ગંદા પાણીનો ખેતીમાં ઉપયોગ કરી દામ ઉભા કર્યા. વિજાપુર તાલુકાના ફતેહપુરાના ગામલોકોએ જે પ્રકારની આગવી કોઠાસૂઝ બતાવી છે સૌ કોઇ માટે પ્રેરણારૂપ છે. જો દરેક ગામના લોકો જળસંચયના આવા કાર્યોમાં સહયોગ આપે તો સાચા અર્થમાં હરિયાળી સ્થપાય.



એવું નથી કે કંઇક સારું કામ કરવા માટે જ્ઞાની બનવું પડે અને વધુ પુસ્તકોનાં પાનાં ઉથલાવાં પડે, સાચી લગન અને તમન્ના હોય તો અવશ્ય કંઇક નવું...

COVER-PAGE11
 
 
danik bhaskar

છોડના ટોચ-ફળ કતરી નાખતી ઈયળને અટકાવવાનો ઉપાયSunday, April 25, 2010 00:07 [IST]

ફળ અને છોડના ટોચને કતરી નાંખતી ઈયળ એ રીંગણના પાકને ગંભીર નુકશાન પહોંચાડતા જંતુ છે. પાક ફુલ પર આવતાં પહેલાં જ આ ઇયળ છોડના કુણા ટોચમાં ઘુસી જાય છે, તેમજ ફળ આવવાની શરૂઆત થતાં જ આ ઇયળ ફળમાં ઘુસી જઈ ફળને અંદરથી કોતરી ખાઈ જાય છે. કોઈપણ રસાયણીક જંતુનાશક દવા આ ઇયળ સુધી પહોંચી શકતી નથી એટલે આ ઇયળનો સંપૂર્ણ નાશ કરી શકાતો નથી. ‘લ્યુસિન લ્યુઅર’ આ ગંધ ‘વોટા-ટી’નામની ટ્રેપમાં બેસાડી વાપરવાનો...
15UNJHA_CP41
 
 
danik bhaskar

કુષિમાં કુમિ નિયંત્રણSunday, April 25, 2010 00:07 [IST]

નરી આંખે નહીં દેખાતાં કુમિ ખેતી પાકોને ભયંકર નુકસાન કરે છે. તેનું યોગ્ય નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદનમાં ૩૫ ટકા સુધીનો માર ખેડૂતે ખમવો પડે છે : આગામી ચોમાસાની ઋતુ પહેલાં ખેડૂતોએ કયાં પાક લેવા છે તેનું આગોતરું આયોજન અત્યારથી જ કરવું હિતાવહ છે ખેડૂતો માટે કહેવાયેલી ‘ખેડ, ખાતર ને પાણી, નસીબ લાવે તાણી’ આ કહેવત સદીઓ પછી પણ આજે એટલી જ પ્રસ્તુત છે. ખેડૂત દ્વારા ખેતી પાક માટે સમયસર...
KHEDUT-0211
 
 
danik bhaskar

પીપળાવના ખેડૂતે વીધે ૬૫ મણ કલકત્તી તમાકુ ઉતારીSunday, April 25, 2010 00:06 [IST]

ચરોતરમાં હાલમાં તમાકુના પાકની કાપણી પુરજોશમાં ચાલી રહી છે. વૈજ્ઞાનિક પધ્ધતિથી કરવામાં આવતી ખેતીમાં ઉત્પાદન સારૂ મળવાની સાથે તેની ગુણવતા પણ સારી મળતી હોય છે. પીપળાવના ખેડૂતે કૃષિ નિષ્ણાતોની ભલામણથી એક વિધે ૬૫ મણ કલકત્તી તમાકુનું ઉત્પાદન મેળવ્યું છે. પીપળાવના પ્રગતિશિલ ખેડૂત હર્ષદભાઇ પટેલે જણાવ્યું હતુ કે મેં સાડા ચાર વિઘા જમીનમાં તમાકુનો પાક કરેલ છે. આ માટેનું ધરૂ આણંદ...
COPY-OF-DSCF39411
 
 
danik bhaskar

ટૂંકી મુદતમાં સારી આવક આપતાં તુરિયાંSunday, April 25, 2010 00:06 [IST]

ઓછી મહેનત, ટુકી મુદત, મોટી આવક ના પર્યાયની ખેતી એટલે તુરીયાના પાકની ખેતી, શેરડીની કાપણી બાદ ખૂબજ ફાયદાકારક એવા આંતરપાક તરીકે તુરીયાની ખેતી સફળ થઇ છે. ખૂબજ ઊંચા ભાવે વેચાણ થતાં તુરીયાની ખેતી માત્ર ત્રણ મહિનાના મુદત પૂરતી જ હોય છે. યોગ્ય સમયે જો પકવાય તો આ તુરીયાનો ભાવ ૨૦ કિલોના ૩૦૦થી ૬૦૦ રૂપિયાનો આસાનીથી મળી રહે છે અને મહત્તમ ફાયદોએ છે કે એમાં મજૂરી ખર્ચ નહિંવત રહે છે. માત્ર જરૂર...
1112_KRUSHI_BHASKAR1
 
 
danik bhaskar

કુદરતની અમૃત સમાન ઉત્તમ ઔષધિ એટલે ‘મધ’Sunday, April 25, 2010 00:05 [IST]

ધરતી પરની અમૃત સમાન ઔષધિ એટલે મધ. ડાંગના જંગલોમાં મધ વિવિધ પ્રકારનું મળી આવે છે. મધને ઔષધિ તરીકે આપણે હંમેશા ઉપયોગ કરીએ છીએ. ડાંગમાં વઘઇ-સાપુતારા રોડ પર આવેલ રંભાસ (નિશાળ ફળિયું) ગામના એક યુવાન નામ ચંદ્રસિંગ માંદાભાઇ કોંકણી. તેઓ ખૂબ જ ગરીબીમાં ઉછરેલા હતા. ચંદ્રસિંગ વલ્લભ માનવોદ્ધારક મંડળના આર્થિક સહયોગથી નવસારી કૃષિ યુનિ.માં ડિપ્લોમા ડીગ્રી મેળવી છે. તેમણે આ શિક્ષણ મેળવીને...
100_2934-AHWA1
 
 
danik bhaskar

બંજર જમીનમાં નંદનવનSunday, April 25, 2010 00:05 [IST]

શહેરીકરણ વધવાની સાથે ક્રમશ: ખેતીની જમીન અને જંગલોનો સફાયો થઈ રહ્યો છે. એક તરફ ખેતીની જમીનમાં ઘટાડો થતાં કૃષિ ઉત્પાદનો ઉપર વિપરીત અસર પડી રહી છે તો બીજી તરફ જંગલોનો સફાયો થતાં ગ્લોબલ વોર્મિંગની અસરો વિનાશક સ્વરૂપ ધારણ કરી રહી છે. આવા સંજોગોમાં કેટલાક અપવાદરૂપ કિસ્સામાં ખેતીની જમીન વધારવા અને વધુમાં વધુ વૃક્ષો રોપવાનો પ્રયાસ કરનારા ખેડૂત અને પ્રર્યાવરણપ્રેમીઓ સમાજમાં...
DSC_00161
 
 
danik bhaskar

એક જ પીલામાં સાત પાઇનેપલSunday, April 25, 2010 00:04 [IST]

ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ, ઇચ્છાપોર, ગડત, ખખવાડા વગેરે ગામોમાં આદુ, કંદ, સુરણ, લીંડીપીપર, કેળા, પાઇનેપલ જેવી વિશિષ્ટ ખેતી ખેડૂતો કરતા હતા. જમાના સાથે કદમ મિલાવવા અને આવકનો સ્ત્રોત વધે તેવા હેતુથી ચીકુ-કેરીની ખેતી તરફ વળ્યા હતા. આજે પણ કેટલીક વાડીમાં કેળા, પપૈયા, હળદર, પાઇનેપલના પાકો લેવાય છે. પાઇનેપલ એવું ફળ છે જે એક છોડ ઉપર એક જ નંગ આવે છે. હાલમાં ગણદેવી તાલુકાના સોનવાડી ગામે...
DSC066651
 
 
danik bhaskar

૬૦૦ ખેડૂતોએ દાતાઓની મદદથી પરંપરાગત ખેતી છોડીSunday, April 25, 2010 00:04 [IST]

અમીરગઢ તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં વસવાટ કરતા આદિવાસી પ્રજાજનો સિમિત માત્રામાં જમીન ધરાવે છે. જયાં તેઓ વરસાદ પર આધારિત પરંપરાગત ખેતી કરતા હોવાથી ખેતીમાં નફો કરતાં નુકસાન વધુ ભોગવતા હોય છે. જો કે આ પંથકના ૬૦૦ જેટલા ખેડૂતોએ દાતાઓના સહયોગથી પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતપદ્ધતિ અપનાવી અન્ય ખેડૂતોને રાહ ચિંધી રહ્યા છે. આ અંગે પ્રગતિશીલ ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘વીરમપુર...
11PALANPUR019-9_7-WEIGHT-71
 
 
danik bhaskar

ચંદનની ખેતી એટલે ચાંદી જ ચાંદીSunday, April 11, 2010 23:22 [IST]

ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરોથી બચવા વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની જરૂરિયાત છે ત્યારે બાર પંદર વર્ષ પછી ધનનાં ઢગલા રળી આપતા ચંદનના વૃક્ષોનું વાવેતર થાય તે માટે કેટલાક જાગૃત અને પ્રગતિશીલ ખેડૂતો ચંદનની વૈજ્ઞાનિક ખેતીના પ્રચાર અને પ્રસાર માટે આગળ આવ્યા છે. પૌરાણિક કાળથી ભારતમાં ચંદનનું આગવું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ રહ્યું છે. ચંદનની સુંગધ અને પવિત્રતાને લઇને...
chandan1
 
 
danik bhaskar

મધમાખી ઉછેરને ગૃહઉદ્યોગ તરીકે અપનાવોSunday, April 11, 2010 23:48 [IST]

મધમાખી પાલન એક એવો ઉધોગો છે કે જેમાં ઝાઝી જમીન વિજળી પાણી કાચોમાલ કે કામદારોની જરૂરપડતી નથી. મધુવસાહત માટે નહેરની પાળા પડતર જમીન કે ઘરની બાજુમાં થોડી જમીન હોય ત્યાં પણ થઇ શકે છે.મધુપાલક મધમાખ ઉછેર કરે માટે મોટી આડકતરી દેશ સેવા છે કેમ કે મધમાખીને કોઇ સરહદ લાગતી નથી. દુશ્મનના ખેતરમાંથી પણ મધ અને પરાગરાજ લાવી શકે છે. અને પરાગીકરણથી દુશ્મનને પણ ઉત્પાદનમાં ૨૦ થી ૩૧ ટકાનો વધારો થાય...

 
 
danik bhaskar

કચરામાંથી કંચન કમ્પોસ્ટ ખાતરSunday, April 11, 2010 23:16 [IST]

ઉત્તર ગુજરાત સહિત રાજયભરમાં અનિયમિત ચોમાસાને લીધે ભૂગર્ભજળનો અમર્યાદિતપણે વપરાશ થાય છે. આ ભૂગર્ભજળમાં ક્ષારને કારણે જમીનની સેન્દ્રિયતા પર માઠી અસર થતી હોય છે. બીજીબાજુ વધારે ઉત્પાદન મેળવવાની લ્હાયમાં ખેડૂતો રાસાયણિક ખાતરોને આડેધડ ઉપયોગ કરતા હોવાથી જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે. જેની સીધી અસરરૂપે જમીનની ઉત્પાદકતા ઘટતી જાય છે. જમીનનું ભૌતિક બંધારણ ખરાબ થતું જાય છે. અને...
IMG_7521-9_6-WEIGHT-41
 
 
danik bhaskar

થોડી કાળજીથી મબલખ મગફળીSunday, April 11, 2010 23:15 [IST]

ગુજરાત રાજયમાં દર વર્ષે અંદાજે ૧.૫થી ૨.૦ લાખ હેકટર ઉનાળું મગફળીનું વાવેતર થાય છે. જેમાં વરસ સારું કે નબળું હોય તે પ્રમણે ફેરફાર થતો રહે છે. ઉનાળું મગફળીની પિયત વ્યવસ્થામાં એક અગત્યની બાબત ખાસ ઘ્યાનમાં રાખવાની જરૂર પડે છે. જેમાં વાવણી પછી ફૂલ આવે ત્યાં સુધી પાકને ખેંચવા દઈ પિયત આપવું જેથી છોડની બિનજરૂરી વાન્સપતિક વૃદ્ધિ અટકે છે, અને વધારે ફૂલ બેસે છે. ફૂલ બેઠા બાદ બેથી ત્રણ પિયત...
groundnut1
 
 
danik bhaskar

શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતો ઉનાળુ ગવારSunday, April 11, 2010 23:10 [IST]

ગુવાર એ ઉનાળુ ઋતુમાં થતો અગત્યનો કઠોળ વર્ગનો શાકભાજીનો પાક છે. ગુવારની કુમળી સીંગોનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. તેમાં વિટામીન-એ તથા તત્વનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં હોય છે. ગુવારના વાવેતરથી જમીનની ફળદ્રુપતા વધે છે. આબોહવા : ગુવાર અર્ધસૂકા વિસ્તારનો પાક હોવાથી ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. જમીન : ગુવારનો સારો નિતાર ધરાવતી ગોરાડુ, મઘ્યમ કાળી કે ભાઠાની ભરભરી જમીન વધુ...
30Deesa121
 
 
danik bhaskar

ગ્રીનહાઉસ ખેતી થકી ખુલ્યાં સમૃદ્ધિનાં દ્વારSunday, April 11, 2010 23:08 [IST]

સતત વધી રહેલા તાપમાનને લીધે કૃષિ ઉત્પાદનનોને થતી માઠી અસરને નિવારવા પ્રગતિશીલ ખેડૂતો હવે વિશાળ ગ્રીન હાઉસમાં ખેતી કરતા થયા છે. આ પઘ્ધતિ અત્યાર સુધી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં જ પ્રચલિત હતી ત્યારે હવે ઉત્તર ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો પણ ગ્રીન હાઉસ ઉભા કરીને નવી હરિયાળી ક્રાંતિ તરફ પહેલ કરી રહ્યા છે. ઊંઝા તાલુકાના ઐઠોર ગામના યુવા ખેડુતે રાકેશભાઇ પટેલે એક એકર જમીનમાં...
krushi1
 
 
danik bhaskar

ચેકડેમમાં ભરાતા કાંપનો નિકાલ અને તેની ઉપયોગિતાSunday, April 11, 2010 23:06 [IST]

વરસાદની સતત અનિયમિતતા અને ભુતળમાંથી પાણી ખૂબ જ નીચાં ગયાં છે. ઉપાડ સામે વરસાદના પાણીનું ભૂગર્ભમાં રીચાર્જીંગ (જમણ) નહીં થવાથી સૌરાષ્ટ્રમાં છેલ્લાં કેટલાક વર્ષોથી પાણીના તળ ઊંડાં ઉતરતાં ગયાં છે. એટલે આજે ૮૦૦થી ૧૦૦૦ ફૂટ ઊંડા તળેથી પાણી ખેંચવું પડે છે અને હવે તો તેટલી ઉંડાઈએ પાણી મળવું પણ દુર્લભ બન્યું છે. આ પરિસ્થિતિના નિવારણ માટે જળસ્ત્રાવ યોજના હેઠળ સૌરાષ્ટ્રની અંદર નદીઓ...
Check-dam-1
 
 
danik bhaskar

સાબરકાંઠાના ખેડૂતો બાગાયત ખેતી તરફSunday, April 11, 2010 22:57 [IST]

સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી પરંપરાગત પાકોનું વાવેતર કરી ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી ખેતીવાડી ક્ષેત્રે જાગૃતતા આવતા મોટાભાગના ખેડૂતોએ પરંપરાગત પાકોને તિલાંજલી આપી ઓછી જમીનમાં વધુ કમાણી કરાવતા બગાયત પાકો તરફ વળ્યા છે અને પરંપરાગત પાકો ને તિલાંજલી આપી રહ્યા છે. જેમાં વર્ષ ૨૦૦૯/૨૦૧૦માં બગાયતિ ઉછેર પ્રવૃતિ માટે ૧૩૦૯ ખેડૂતોએ સરકારમાંથી મળતી ૨૯૩.૨૨ લાખની સહાય...
 
 
danik bhaskar

ટપક પિયત પદ્ધતિમાં ખર્ચ ઘટાડવા માટેના ઉપાયોSunday, April 11, 2010 23:05 [IST]

રાજયના ખેડૂતો દિનપ્રતિદિન કૃષિ પ્રત્યે જાગૃતિ દાખવી પાણીનું મુલ્ય સમજતા થયા છે. જેમાં ટપક સિંચાઈ પઘ્ધતિ અપનાવી પાણીની બચત સાથે ખેડૂતો ઓછા ખર્ચે ઉત્પાદન મેળવી રહ્યા છે.



જો કે હાલમાં અપનાવાતી ટપક સિંચાઈ પઘ્ધતિમાં ખેડૂતોને ડ્રીપર, લાઈનો વગેરે નાખવાના ખર્ચમાં પણ મોટી બચત કરી શકાય તેવી પઘ્ધતિનું માર્ગદર્શન સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધકો ડૉ. બી.એસ....

dsc0543113_6weight6_288
 
 
danik bhaskar

ભાવનો લાભ લેવા ઉનાળામાં પણ મગની ખેતીSunday, April 11, 2010 23:00 [IST]

કઠોળમાં મહત્વના પાક એવા મગની ખેતી સામાન્ય રીતે ચોમાસામાં જ થતી આવી છે ત્યારે ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ગામે યુવા ખેડુતે ભાવ વધારાનો લાભ લેવા ઉનાળુ મગનું વાવેતર કરીને ખેતીને વધુ નફાકારક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે કઠોળના ભાવ આસમાને જતા રોકડીયા પાકો તરફ વળેલા અનેક ખેડૂતો પુન: કઠોળની ખેતી તરફ આકર્ષાયા છે. કઠોળમાં મહત્વના પાક ગણાતા મગનું વાવેતર ચોમાસામાં જ થતુ આવે છે અને...
30UNJHA1
 
 
danik bhaskar

ઉનાવામાં ૧૫૦ મણ ચીકુની સાથે ૧૦૦ મણ રવૈયાનું ઉત્પાદનSunday, April 11, 2010 22:57 [IST]

ઊંઝા તાલુકાના ઉનાવાના એક મહેનતુ ખેડુતે ચાર વિઘા જમીનમાં ચીકુના ૧૦૦ જેટલા ઝાડની સાથે રવૈયાની ખેતી કરીને બન્ને કૃષિ પેદાશોનું મબલક ઉત્પાદન મેળવ્યુ છે. જેમાં એક વિઘામાં અંદાજે ૧૫૦ મણ ચીકુની સાથે ૧૦૦ મણ રવૈયાનું ઉત્પાદન મેળવીને ખેતીને વધુ નફાકારક બનાવવાની દિશામાં સફળ પગલુ ભર્યુ છે.મધમીઠા ફળ ગણાતા ચીકુના ઉત્પાદનમાં ભારતદેશ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ભારતના કુલ ચીકુ...
28UNJHA1
 
 
danik bhaskar

આર્થિક રીતે ફાયદાકારક ઓઈલપામની ખેતીSunday, April 11, 2010 22:54 [IST]

ભારતમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, ઓરિસ્સા, મિઝોરમ, જેવા રાજયોમાં આશરે ૮૦ હજાર હેકટર જેટલા વિસ્તાર તેલતાડની ખેતી હેઠળ આવી ગયેલ છે. તેમજ દર વર્ષે વધુને વધુ ખેડૂતો આ ઓઈલપામની ખેતીમાં જોડાઈ રહેલ છે. ગુજરાતમાં પણ વલસાડ, આણંદ તેમજ સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં તેલતાડની ખેતી શરૂ થઈ ચૂકેલ છે, અને ૫૦૦ હેકટર વિસ્તાર ઓઈલપામની ખેતી હેઠળ આવી ગયેલ છે. હવામાન : તેલતાડની ખેતીને જરૂરી...
28MAHUVA31
 
 
danik bhaskar

ડાંગી નાગલી, ખરસાણી જેવા પાકો આરોગ્ય માટે ખૂબ જ ફળદાયીSunday, April 11, 2010 22:52 [IST]

ડાંગના પાકો આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અહીં સફેદ-લાલ નાગલી, વરઇ, ખરસાણી, લાલ ચોખા(રામ કડા)અડદનો પાક મુખ્ય છે. ડાંગના લોકો જંગલોમાં નૈસર્ગિક વાતાવરણમાં ખેતી અને પશુપાલન પર નભે છે. અહીંના લોકો દ્રારા ખેતીના પાકો સંપૂર્ણ કુદરતી સેન્દ્રિય ખાતરના ઉપયોગથી લેવામાં આવે છે. વરસાદ આધારિત થતા પાકો સંપૂર્ણ પૌષ્ટિક અને વિટામીન ભરપુર મળે છે. માટે અહીંના લોકો મહત્તમ સ્થાનિક ખોરાક લે છે...
nagli1
 
 
danik bhaskar

ખંભીસરના ખેડૂતોની તડબૂચની ખેતીમાં ક્રાંતિSunday, April 11, 2010 22:50 [IST]

મોડાસા પંથકના ખેડૂતો અવનવી ખેત પેદાશોમાં અગ્રેસર રહ્યા છે. બાસમતી ચોખા, વિદેશી ફૂલ સહિતની ખેતી કરી ખેડૂતો ઓછા પાણીમાં પણ સારો ઉતારો મેળવે છે. અને કંઈક નવુંજ સાહસ કરી ખેતીમાં ક્રાંતિ સર્જે છે ત્યારે તાલુકાના ખંભીસર ગામે ૧૫થી પણ વધુ ખેડૂતોએ સરદાર પટેલ ફાર્મસ કલબની રચના કરી તડબૂચની ખેતીમાં ઝંપલાવ્યુ છે. ૬૦ વીઘા જમીનમાં તડબૂચનું વાવેતર કરી ખેડૂતો મબલખ ઉતારો મેળવી રહ્યા છે....
water-melon1
 
 
danik bhaskar

મધમાખીના ઉછેરમાં કેટલાંક અવરોધક પરિબળોSunday, April 11, 2010 22:49 [IST]

પ્રથમ ફુલ ઉત્પન્ન કર્યુ ત્યાર બાદ પરાગીકરણ માટે મધમાખીને ઉત્પન્ન કરેલ છે અને મધમાખીથી વનસ્પતિ સૃષ્ટિમાં ૮૦ થી ૮૫ ટકા ફલીનીકરણ થાય છે. ધાન્યપાક, ફળપાક કે શાકભાજી પાકમાં ૨૦ થી ૨૫ ટકાનો ઉત્પાદનમાં વધારો મળે છે.



જેથી મધમાખી મધ આપે મીણ આપે રોયલ જેલી પણ આપે પરંતુ રાણી માખી ઉત્પન્ન થતા નવજાત બચ્ચાને માટે હોય છે. મધમાખીની કેટલીક પ્રજાતિઓ પણ સંઘર્ષમાં ટકી નહી શકવાના કારણે લુપ્ત થઇ...

21VALSAD111
 
 
danik bhaskar

ખેતીની સાથે જ કમાણી આપતું રોકડિયું વૃક્ષSunday, April 11, 2010 22:45 [IST]

પાટણ જિલ્લામાં પ્રયોગશીલ ખેડૂતો દ્વારા પરંપરાગત ધાન્યપાકો કે અન્ય ખેતીમાંથી દૂર રહી પ્રાયોગિક ધોરણે ફળ-ફળાદી, બાગાયતી ખેતી કરતાં હોય છે તેવી જ રીતે ઇમારતી તેમજ અન્ય વૃક્ષો પણ વાવવામાં આવતાં હોય છે. પરંતુ પાટણ જિલ્લામાં અરડૂસાની ખેતી કરવામાં આવે તો ખાસ કરીને પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા અને હારિજ વિસ્તારમાં તેને સફળતા મળી શકે તેવી વધારે શક્યતાઓ છે. ખેડૂત વર્ષે પ૦ હજાર જેટલી આવક એક...
THREE_P-6-W1
 
 
danik bhaskar

બે લાખથી વધુ ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવીSunday, April 11, 2010 22:43 [IST]

હાલમાં વધુ ઉત્પાદન આપતી જાતો તેમજ પિયતની સુવિધા વધવાથી વર્ષ દરમિયાન લેવાતા અનેક પાકોને લીધે કૃષિ પાકો દ્વારા જમીનમાંથી સતત પોષક તત્વોનો ઉપાડ થતો રહે છે. આ ઉપરાંત રાસાયણિક ખાતરોના વધુ ઉપયોગથી પણ જમીનમાં અસંતુલનની પરિસ્થિતિ ઉભી થતા લાંબા ગાળે કૃષિ ઉત્પાદકતાને માઠી અસર પડે છે. આ સંજોગોમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના દ્વારા ખેડૂતોને નિયમિત રીતે જમીનની ચકાસણી કરાવીને કૃષિને વધુ...
 
 
danik bhaskar

ખેડૂતના ગળે ભરાયો ગાળિયોSunday, April 11, 2010 22:41 [IST]

સાચુ ભારત ગામડાઓમાં વસે છે, જયાં સુધી ખેતી સમૃઘ્ધ નહીં થાય, ખેડૂત પગભર નહીં થાય, ગામડુ બેઠું નહીં થાય ત્યાં સુધી દેશ સમૃઘ્ધ નહીં થાય, દેશનો વિકાસ નહીં થઇ શકે, આ શબ્દો છે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવનાર ગાંધી બાપુના. કે જેઓ દેશના ખુણે ખુણો ફર્યા હતા. તેઓ દેશની તાસીરને બરોબર સમજતા હતા અને એટલે જ સાચી નાડ પારખી તેમણે દેશના વિકાસમાં ખેતી અને ખેડૂતના પ્રાધાન્યની વાત કરી...
22P16-021
 
 
danik bhaskar

સજીવ ખેતીSunday, April 11, 2010 12:50 [IST]

વિવિધ પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુકત અને વધુ ઉત્પાદન, જમીનની સાથે પાકનીગુણવત્તા પણ જળવાઇ રહે તેવી વિશેષ પદ્ધતિ એટલે સજીવ ખેતી: સજીવ ખેતી, ઋષિ ખેતી, કુદરતી ખેતી, સેન્દ્રિય ખેતી વગેરે જુદાજુદા નામો હેઠળ પાક ઉત્પાદન લેવાની પઘ્ધતિનો વિકાસ આઆજે દેશમાં અને તેમાયં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં ખેડૂતો સજીવ ખેતીનો ઉપયોગ કરવા જ હજુ પણ ટાળે છે. જૉ કે તેના પાછળ સૌથી મોટું કારણ સજીવ ખેતીની વિવિધ...
papiyu1
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case