















રાજ્યમાં બાજરીનો પાક એ અગત્યનો ધાન્ય પાક છે અને રાજ્યમાં બાજરી હેઠળનો વાવેતર વિસ્તાર ચોમાસુ ઋતુમાં અંદાજે ૬.૫૦ લાખ હેકટર જ્યારે ઉનાળુ ઋતુમાં ૧.૫૦ લાખ હેકટર જેટલો છે ત્યારે બાજરીનું બિયારણ દર વર્ષે બદલવું જરૂરી છે.
રાજ્યમાં ગુજરાત રાજ્ય બ્રીજ નિગમ હાઈબ્રીડ બાજરા બીજ ઉત્પાદન અને વિતરણની કામગીરી કરે છે. આ સિવાય અન્ય સંસ્થાઓ તથા ખાનગી કંપનીઓ ૧૨૦થી વધુ જાતોનું રાજ્યમાં...





સફેદ સોનું ગણાતા કપાસનો વિશ્વમાં સૌથી વધુ વેપાર થાય છે. એમાં ભારતનો ચીન પછી બીજો નંબર આવે છે. આપણા દેશમાં કપાસની ઉત્પાદકતા પ્રતિ હેકટર ૫૨૧ કિ.ગ્રા. જેટલી છે. અંદાજે ૯૦ લાખ હેકટરથી પણ વધુ વિસ્તારમાં કપાસનો પાક ઉઘાડવામાં આવે છે.
વર્ષ ૨૦૦૬-૦૭ના અંદાજ મુજબ દેશમાં કપાસનું ઉત્પાદન ૨૮૦ લાખ બેલનું થયું હતું. માનવ જરૂરિયાતના ૪૦ ટકા ઉપરાંત સેલ્યુલોઝ યુકત કુદરતી રેસા (ફાઈબર/રૂ) તેના...


આપણે ત્યાં ચોમાસું આવે એટલે ગામના પાદરે અને શેરી, મહોલ્લાના ખૂણે ખાંચરે બિલાડીના ટોપ ઉગી નિકળતા હોય છે. જોકે બિલાડીના ટોપથી ઓળખાતા આ મશરૂમના અનેક પ્રકાર પૈકી કેટલાંક મશરૂમ એવા છે કે જેનો ખાદ્ય ચિજ અને ઔષધો બનાવામાં ઉપયોગ થાય છે.
મશરૂમમાં વિટામીન તથા ખનીજ તત્વો ભરપુર પ્રમાણમાં હોય છે ત્યારે ખેડૂતો માટે મશરૂમનું વાવેતર ફાયદાકારક નિવડી શકે છે. મહેસાણા જિલ્લાના વડનગર...












તલનો પાક ભારત દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે. આ પાક ખાસ કરીને ચોમાસુ પાક તરીકે લેવામાં આવે છે. પાક-પરિવર્તન અને વાતાવરણના બદલાવના આધારે તેમ જ તલના સારા ભાવ ઉપજતા થોડા વર્ષોથી ઉત્તર ગુજરાતમાં ઉનાળુ તલનું વાવેતર વધી રહ્યું છે.
તો તલના પાકમાં કેટલીક અગત્યની જીવાતો જેવી કે મોલો, પાન કથીરી અને પાન વાળનાર ઈયળનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે કેવા પગલા લઈ શકાય તે અંગેની...









કૃષિ પાકોના ઉત્પાદનમાં જીવાત એક અગત્યનું અવરોધક પરિબળ છે. જીવાતથી પાકમાં નુકશાન થઈ શકે છે, આ નુકશાનને રોકવા માટે ખેડૂતો રાસાયણિક દવાઓનો આડેધડ અને બેફામ ઉપયોગ કરે છે.
જેના પરિણામરૂપે ભલામણ કરેલ દવાઓ સામે જીવાતમાં પ્રતિકારકતા કેળવાવી, જીવાતોની વસ્તીની વિસ્ફોટ એ પુન:ઉત્થાન થવું, ખેત ઉત્પાદનમાં ઝેરી રા.દવાઓના અવશેષોની હાજરી, વકરતો જતો પર્યાવરણ પ્રદુષણનો પ્રશ્ન તેમજ...



આપણા ખોરાકમાં ફળોનું મહત્વ ખુબ જ પ્રચલિત છે. છતાં પણ આજની વસ્તુ અને ફળના ઉત્પાદનની વણ પુરાયેલી ખાધને લીધે દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા જરૂરી ફળો ન પ્રાપ્ત થવાના મુખ્ય કારણો ફળદ્રુપ જમીનનો પર વસતિનું દબાણ અખાદ્ય રોકડીયા પાકોના વાવેતર વિસ્તારમાં દિન પ્રતિદિન વધારો ખેતીલાયક જમીનની ઉત્પાદન મર્યાદા અને કુલ ફળપાકોની જમીન ૧૨ ટકા જેટલા સૂકા પ્રદેશનો વિસ્તાર મુખ્ય છે.ખેતર અને શેઢે...








સમગ્ર વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પ્રદૂષણની માત્રામાં વધારો થઇ રહ્યો છે તો પૃથ્વીના પેટાળમાંથી ડિઝલ-પેટ્રોલનો સ્રોત પણ ઘટી રહ્યો હોવાને લઇ પર્યાવરણવિદ્દ ચિંતા સેવી રહ્યા છે.
વળી ડિઝલના ભાવમાં થતા સતત વધારાથી વાહનચાલકોની મુશ્કેલી વધી છે. જેથી ડિઝલના વિકલ્પ તરીકે બાયો ડિઝલનો ઉપયોગ વધી રહ્યો છે. જેની પાછળનું મહત્વનું કારણ ઉત્તર ગુજરાતના ખેડૂતો હવે...

દરેક સજીવ માટે પાણી એ ખોરાક કરતાં પણ વિશેષ મહત્વ ધરાવે છે. પુખ્ત પશુનાં શરીરનાં અમુક ભાગોમાં તો પાણીનું પ્રમાણ ૭૦થી ૮૦ સુધીનું હોય છે. પ્રાણીને પાણીની જરૂરિયાત સૌથી વધુ હોય છે. પાણી શરીરની અંદર એક આદર્શ પ્રવાહીનું કામ કરે છે.
જો પશુના શરીરના દસમા ભાગનું પાણી ઓછું થાય તો પશુનું મત્યુ થઈ શકે છે.આ અંગે નવસારી કૃષિ યુનિ.ના વિજ્ઞાન કેન્દ્રના ડો. એમ. એ. કટારિયા અને નિતલ એન. પટેલે એક...
















ગ્રામજનોએ ગંદા પાણીનો ખેતીમાં ઉપયોગ કરી દામ ઉભા કર્યા. વિજાપુર તાલુકાના ફતેહપુરાના ગામલોકોએ જે પ્રકારની આગવી કોઠાસૂઝ બતાવી છે સૌ કોઇ માટે પ્રેરણારૂપ છે. જો દરેક ગામના લોકો જળસંચયના આવા કાર્યોમાં સહયોગ આપે તો સાચા અર્થમાં હરિયાળી સ્થપાય.
એવું નથી કે કંઇક સારું કામ કરવા માટે જ્ઞાની બનવું પડે અને વધુ પુસ્તકોનાં પાનાં ઉથલાવાં પડે, સાચી લગન અને તમન્ના હોય તો અવશ્ય કંઇક નવું...










મધમાખી પાલન એક એવો ઉધોગો છે કે જેમાં ઝાઝી જમીન વિજળી પાણી કાચોમાલ કે કામદારોની જરૂરપડતી નથી. મધુવસાહત માટે નહેરની પાળા પડતર જમીન કે ઘરની બાજુમાં થોડી જમીન હોય ત્યાં પણ થઇ શકે છે.મધુપાલક મધમાખ ઉછેર કરે માટે મોટી આડકતરી દેશ સેવા છે કેમ કે મધમાખીને કોઇ સરહદ લાગતી નથી. દુશ્મનના ખેતરમાંથી પણ મધ અને પરાગરાજ લાવી શકે છે. અને પરાગીકરણથી દુશ્મનને પણ ઉત્પાદનમાં ૨૦ થી ૩૧ ટકાનો વધારો થાય...







રાજયના ખેડૂતો દિનપ્રતિદિન કૃષિ પ્રત્યે જાગૃતિ દાખવી પાણીનું મુલ્ય સમજતા થયા છે. જેમાં ટપક સિંચાઈ પઘ્ધતિ અપનાવી પાણીની બચત સાથે ખેડૂતો ઓછા ખર્ચે ઉત્પાદન મેળવી રહ્યા છે.
જો કે હાલમાં અપનાવાતી ટપક સિંચાઈ પઘ્ધતિમાં ખેડૂતોને ડ્રીપર, લાઈનો વગેરે નાખવાના ખર્ચમાં પણ મોટી બચત કરી શકાય તેવી પઘ્ધતિનું માર્ગદર્શન સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધકો ડૉ. બી.એસ....






પ્રથમ ફુલ ઉત્પન્ન કર્યુ ત્યાર બાદ પરાગીકરણ માટે મધમાખીને ઉત્પન્ન કરેલ છે અને મધમાખીથી વનસ્પતિ સૃષ્ટિમાં ૮૦ થી ૮૫ ટકા ફલીનીકરણ થાય છે. ધાન્યપાક, ફળપાક કે શાકભાજી પાકમાં ૨૦ થી ૨૫ ટકાનો ઉત્પાદનમાં વધારો મળે છે.
જેથી મધમાખી મધ આપે મીણ આપે રોયલ જેલી પણ આપે પરંતુ રાણી માખી ઉત્પન્ન થતા નવજાત બચ્ચાને માટે હોય છે. મધમાખીની કેટલીક પ્રજાતિઓ પણ સંઘર્ષમાં ટકી નહી શકવાના કારણે લુપ્ત થઇ...





Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.




