Divya Bhaskar

તાજમહેલ – હવે, પુનામાં જોવા મળશેThursday, April 1, 2010 00:17 [IST]

untitled2_288_01

મુઘલ બાદશાહ શાહજહાંએ તેમની પત્ની મુમતાઝ પ્રત્યેના પ્રેમને અમર બનાવવા માટે તાજમહેલનું નિર્માણ કરાવ્યું. તેણે લખલૂંટ ખર્ચે તાજમહેલ બનાવ્યો, જે આજે પણ અમર પ્રેમની સાક્ષી પૂરે છે. દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ દરવર્ષે લાખો લોકો આગ્રામાં આ સ્મારકની મુલાકાત લેતા હોય છે. અને તેમના પ્રેમને પ્રત્યક્ષ નિહાળે છે.



પરંતુ, મળતી માહિતી પ્રમાણે, અત્યારસુધી આગ્રામાં જોવા મળતો...

 
 
Divya Bhaskar

આજે કહી દઉં ? (છેલ્લો ભાગ)Wednesday, March 31, 2010 00:03 [IST]

love1
ફેરવેલ પાર્ટી પર મારી અને મિતાલી વચ્ચે થયેલી મુલાકાત એ અંતિમ મુલાકાત હતી. ત્યારબાદ બધાં વાંચવામાં લાગી ગયા. પરીક્ષાઓ યોજાઇ ગઇ અને પરિણામો પણ આવી ગયાં. એવું હતુંકે, પદ્દવીદાન સમારંભના દિવસે તેને મન ભરીને જોઇ લઇશ અને તક મળશે તો કહી દઇશ. પરંતુ કદાચ વિધિને અમારી અંતિમ મુલાકાત પણ મંજૂર ન હતી. એ દિવસે મારી આંખો તેને શોધી રહી હતી ત્યારે તેની રેખા મારી પાસે આવી. રેખા એ મિતાલીની બહેનપણી...
 
 
danik bhaskar

લંડનની સમસ્યાનો ઉકેલ ગુજરાતમાં !!Sunday, March 28, 2010 00:25 [IST]

તાજેતરમાં અખબારોમાં એવા અહેવાલ પ્રકાશીત થયા હતાકે, લંડનના બ્રેન્ટ વિસ્તારમાં ભારતીયો અને દક્ષિણ એશિયાવાસીઓની વસ્તી વધારે છે. જેને પાન ખાવાંની ટેવ વધારે છે. જેના કારણે અહીં સફાઇ કરવા માટે વર્ષે દહાડે 20,000 પાઉન્ડ ખર્ચવા પડે છે. એટલે, રૂ. 1,60,0000. ઉપરાંત જો પાનની પીચકારી મારતાં પકડાઇ ગયા તો આવી બન્યું સમજો. તમારે 80 પાઉન્ડનો દંડ ભરવો પડે. વેમ્બલીના લોકોને લાગે છેકે, રસ્તા પર જ્યાં ત્યાં...
pan-final31
 
 
danik bhaskar

કહેવું હતું ઘણું પણ....(પાર્ટ-1)Saturday, March 27, 2010 00:08 [IST]

એ દિવસે અમારો કોલેજમાં આખરી દિવસ હતો. સાંજે સાત વાગ્યાથી પ્રોગ્રામ શરૂ થઇ જવાનો હતો. એટલે જ તો મારો રૂમપાર્ટનર નરેન્દ્ર સાંજે ચાર વાગ્યાથી ઉઠી ગયો હતો. પરંતુ પાર્ટીમાં જવા માટે મારો મૂડ ન હતો. તેને ચહેરા પર કોઇક ક્રિમ લગાવી રાખ્યું હતું. જેનાથી તેનો ચહેરો ખીલી ઉઠશે તેવો તેને વિશ્વાસ હતો. સાડા પાંચ થઇ ગયા હતા. તોપણ હું હજૂ બેડ પર જ હતો. પાર્ટીમાં જવાનું મન થતું ન હતું. નરેન્દ્ર, ચાર...
hand-sake1
 
 
danik bhaskar

અમે નતમસ્તક છીએSaturday, December 19, 2009 12:02 [IST]

ડી.બી.કોર્પના પબ્લિક ઇશ્યૂને દેશ-વિદેશના રોકાણકારો તરફથી જે પ્રેમ અને સમર્થન મળ્યું છે, તેના પ્રત્યે સમગ્ર ભાસ્કર પરિવાર નતમસ્તક છે. મીડિયા જગત માટે પણ આ એક અભૂતપૂર્વ અને ઉત્સાહ વધારનારો અનુભવ છે કે ભાસ્કરનો પબ્લિક ઇશ્યૂ ૩૯.૫૪ ગણો છલકાઈને મંગળવારે બંધ થયો છે.



ભાસ્કર પરિવાર માટે આ એક એવી જ ક્ષણ છે, જયારે જૂથે રાજસ્થાન, ગુજરાત, મુંબઈ અને હરિયાણા-પંજાબ-ચંદીગઢ વગેરે સ્થળોએ...

rameshchandra-Agrawal11
 
 
danik bhaskar

5 વિવાદિત અને અનુત્તર સવાલોWednesday, December 16, 2009 00:11 [IST]

વાદ વિવાદ અને ચર્ચા ક્યારેક સારા પરિણામો લઇને પણ આવે છે. કેટલાક એવા મામલાઓ છે જે છેવટે વાતચીતના માધ્યમ દ્વારા જ ઉકેલી શકાય છે. પરંતુ દુનિયામાં કેટલાક એવા મુદ્દાઓ પણ છે જેના પર વર્ષોથી ચર્ચા થતી આવી છે પરંતુ આજસુધી તેનો સર્વસ્વીકાર્ય જવાબ મળી શક્યો નથી. અને શક્ય છે કે કદાચ આ સવાલોના જવાબ ક્યારેય મળશે પણ નહીં. એક નજર પાંચ વિવાદિત સવાલો તરફ... માણસ કોની પેદાયશ ? ઉત્ક્રાંતિની અથવા...
Spiritual1
 
 
danik bhaskar

યુપીના નેતાઓનો ‘શેરડી-દાવ’Tuesday, November 24, 2009 00:27 [IST]

દેશમાં ગુજરાત જ એકમાત્ર એવું રાજ્ય છે કે જયાં સહકારી ધોરણે સુગર મિલ કાર્યરત છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કણાર્ટક, તામિલનાડુમાં પણ સુગર મિલો આવેલી છે. કેટલાંક સ્થળે ખાનગી કંપનીઓ પણ કાર્યરત છે. ઉત્તરપ્રદેશમાં સત્તા માટે લડતા રાજકીય પક્ષો અને તેના નેતાઓને ગુજરાત મોડલ અપનાવવાનું કેમ નહિ સૂઝતું હોય? યા સપ્તાહે શિયાળુ સત્રની સાથે શરૂ થયેલું શેરડીપુરાણ સોમવારે લિબરહાન કમિશનના...
Ajay-Nayak-bw1
 
 
danik bhaskar

બાળમનોવિજ્ઞાન સમજવું પણ તપસ્યા છેMonday, November 16, 2009 00:20 [IST]

મોટા થઈ ગયા પછી બાળપણ વહાલું લાગે છે, પરંતુ કોઈ બાળકને પૂછવામાં આવે તો તે બાળપણને કેદખાનું જ ગણાવશે. બાળકો રાહ જુએ છે કે ક્યારે બાળપણ ખતમ થાય અને ક્યારે તેઓ મોટા થશે. ક્યારેક બાળકો પર શિસ્તનો કોરડો વિંઝાય છે. તેમને લાગે છે કે આમ ન કરો, તેમ ન કરોની રોક-ટોક સિવાય બાળપણમાં કશું નથી. બાળમનના મનોવિજ્ઞાનને સમજવું પણ એક તપસ્યા છે. શ્રીરામ બાળપણમાં ગુમસુમ રહેતા હતા. તેઓ ગંભીર તો પહેલેથી હતા....
children1
 
 
danik bhaskar

ચીન, ખતરો છે કે તક?Tuesday, November 10, 2009 00:25 [IST]

ચીની પરિબળ ફરી એક વાર આપણા દિલો-દિમાગ અને જાહેર ચર્ચાઓમાં પાછું ફર્યું છે. કમનસીબે તે નકારાત્મક છે. ચીન સાથેના સંબંધોમાં રાજીવ ગાંધીની બીજિંગ મુલાકાત એક સુખદ વળાંક હતો અને ત્યાર પછી વાતચીત થકી ઘણા નાના છતાં મહત્વપૂર્ણ પગલાંઓ ભરવામાં આવ્યાં હતાં. દલાઈ લામા ભારતમાં આઘ્યાત્મિક અને ભૌતિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોવા છતાં તે શકય બન્યું હતું. દલાઈ લામાની તવાંગયાત્રા સંદર્ભે આ વખતે...
SHEKHAR-GUPTA1
 
 
danik bhaskar

ક્લાઇમેટ ચેન્જ અને આરોગ્યનો પડકારTuesday, November 10, 2009 00:20 [IST]

તાજેતરનાં સંશોધનોએ ક્લાઇમેટ ચેન્જની આપણા આરોગ્ય પર કેવી અસર થઈ રહી છે, તે અંગેની સમજ વધારી આપી છે. એક અંદાજ મુજબ પછાત દેશોમાં દર વર્ષે ક્લાઇમેટ ચેન્જને કારણે સર્જાતી સ્થિતિઓને કારણે આશરે દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે. ૨૦૩૦ સુધીમાં તો આ આંકડો ઘણો મોટો થઈ જવાનો અંદાજ મંડાઈ રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જને કારણે થતી બીમારીઓને મુખ્યપણે ચાર વિભાગોમાં વિભાજિત કરી શકાય, જેમ કે ખોરાક અને...
rajiv-k-gupta-1
 
 
danik bhaskar

અદભૂત યંત્ર શરીરMonday, November 09, 2009 18:46 [IST]

ફેફસાંનું કાર્ય શરીરને પૂરતા પ્રમાણમાં પ્રણવાયુ પહોંચાડવાનું અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાનું. જઠર અને આંતરડાનું કામ ખોરાકને પચાવવાનું. આમ દરેક ભાગ તેનું કામ વ્યવસ્થિત કરે છે. આ દરેક ભાગ તેની માંસપેશી અને કોષોનો બનેલો હોય છે. આ કોષો પાછા એક યુનિટ તરીકે કામ કરે અને ટીમ વર્કમાં પણ કામ કરે છે. આપણા શરીરમાં રોજ લાખો ને કરોડો નવા કોષોનું સર્જન અને વિસર્જન થતુ રહે છે. નવા બનેલા કોષો...
adhia-1
 
 
danik bhaskar

તીવ્ર ઇચ્છા જોઇએ...Monday, November 09, 2009 18:37 [IST]

બાળપણમાં આપણે કેટલી બધી વસ્તુઓનું સર્જન કરતાં હતાં? ચિત્રો બનાવતા હતાં, રમકડાં બનાવતા હતા... સર્જનનો આનંદ જ કંઇ અનેરો હોય છે. જે સર્જન કરે છે, એ જ ‘જીવ’ છે. રોજ કંઇક નવું નવું સર્જન કરવા મળે તો કેટલો બધો સંતોષ થાય? પરંતુ કંઇક સર્જવા માટે જે સમય જોઇએ તે આપણી પાસે છે? જ્યારે આપણે આપણું ગમતું કામ કરતાં હોઇએ ત્યારે આપણે ખૂબ ખુશ હોઇએ છીએ, પૂર્ણ સમર્પિત હોઇએ છીએ અને સાચા અર્થમાં જીવંત હોઇએ...
walthy-life-1
 
 
danik bhaskar

ઉત્કૃષ્ટ સ્થાપત્યનો નમૂનો : રાણકપુર તીર્થSaturday, November 07, 2009 15:32 [IST]

ભારતની ભૂમિ તીર્થો અને મંદિરોની ભૂમિ ગણાય છે. એમાં પણ જૈન તીર્થો અને મંદિરોનું સ્થાપત્ય મશહૂર છે. કલા-કારીગરી, માંડણી-ઊભણી આદિ અનેકાનેક દ્રષ્ટિએ પણ યુગયુગથી આજ સુધી જૈન તીર્થધામોની અસ્મિતા તો આગવી જ રહી છે.



આવાં તીર્થધામોની શ્રેણીમાં જે અગ્રગણ્ય રહ્યાં છે તેમાંનું એક નામ એટલે રાણકપુર. કહેવાય છે કે કોરણી આબુની અજોડ છે, ઊભણી તારંગાની તોતિંગ છે તો માંડણી રાણકપુરની રાષ્ટ્ર...

ranakpur11
 
 
danik bhaskar

સોમનાથના શહીદ હમીરજી ગોહિલSaturday, November 07, 2009 00:05 [IST]

સૌમૈયાના સંકટ સમયે શૌર્યનો ઊજળો ઇતિહાસ રચનારા હમીરજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ શહીદીનો એક ઇતિહાસ જીવંત કરશે અને લોકમાનસ પર યાદગાર સંભારણું બની રહેશે.



ઘૂઘવતો અરબી સમુદ્ર જેના ચરણ પખાળી રહ્યો છે, તેવા પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવના મંદિરમાં વર્ષો પૂર્વેના આક્રમણ સમયે શહીદી વહોરનાર શૂરવીર હમીરજી ગોહિલની અશ્વ સાથેની પંચધાતુ પ્રતિમાના અનાવરણનો ત્રિદિવસીય સમારોહ...

hamirji_gohil11
 
 
danik bhaskar

લિ.ઉમાશંકર જોશીનાં સપ્રેમ વન્દેમાતરમ્Friday, November 06, 2009 16:58 [IST]

હમણાં આપણા કવિ ઉમાશંકર જોશીના અવસાન પછી લગભગ વીસ વરસે તેમના જીવન દરમિયાન સ્વજનો, મિત્રો-વિશેષે સાહિત્યકાર મિત્રો, વંધ મહાનુભાવોને લખેલા પત્રોનું એક સંકલન ગંગોત્રી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયું છે.



‘પત્રો-૧૯૨૮-૧૯૫૦’ એવું આ પ્રથમ ખંડનું સાદું નામ છે. હવે પછી બીજો ખંડ પ્રકાશિત થશે. આ પત્રોનું સંપાદન એમનાં સદગત પુત્રી નંદિની જોશી અને ભાઇ દેવેન્દ્ર જોશીએ કરેલું છે. દેવેન્દ્ર...

Umashankar_Joshi-311
 
 
danik bhaskar

લાઈકા: કેટલું સત્ય, કેટલી વાયકા?Friday, November 06, 2009 12:28 [IST]

‘અલ્ટિમેટલી ઓરબિટ ક્રોસ્ડ’.



આજથી બાવન વર્ષ પહેલાં બરાબર આજના દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઈન વાંચીને આખા અમેરિકાના પેટમાં ધગધગતું તેલ રેડાયું હતું. ૫૪ પોઈન્ટના જાડા ફોન્ટમાં લખાયેલા આ હેડિંગ નીચેનું સબહેડ ધગધગતા તેલ પછી મરચાંની ધૂણીનો તીખો ડામ આપે તેવું હતું... ‘વ્હેર અમેરિકન્સ ફેઈલ્ડ, અ રશિયન ડોગ કમ્પ્લેટેડ ધ ઓરબિટ’



આ વાંચીને ૪ નવેમ્બર, ૧૯૫૭ની સવારે આખા...

vishmay-11
 
 
danik bhaskar

તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીંWednesday, November 04, 2009 16:52 [IST]

તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં,
કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીન નહીં.



કરો વાત. કવિ દુષ્યંતકુમાર કહે છે કે તમારા પગ નીચે કોઇ જમીન નથી એટલું જ નહીં, તમને એ વાતની ખબર પણ નથી કે તમે હવામાં અઘ્ધર ઊડી કે લટકી રહ્યા છો. આવું તે કંઇ હોતું હશે? સૌના પગ નીચે આધાર હોય જ.



અમીર માણસના પગ નીચે લાલ પોચોપોચો-આકર્ષક ગાલીચો હોય, ગાલીચા નીચે ફર્શ હોય, ફર્શ નીચે જમીન હોય અને માણસ સાવ જ...

untitled11511
 
 
danik bhaskar

છોડ આયે હમ વો ગલિયાં...Wednesday, November 04, 2009 12:49 [IST]

કોઇ કારણોસર જાકારો પામીને અથવા તો સ્વેરછાએ સ્વદેશ છોડીને અન્યત્ર આશરો લીધાના ઉદાહરણો આપણે ત્યાં રામાયણના વિભિષણથી ચાલ્યા આવે છે અને તે સમગ્ર વિશ્વમાં પ્રચુર માત્રામાં જોવા મળે છે. અત્યારે દુબઇમાં સ્વૈચ્છિક દેશનિકાલ ભોગવી રહેલા એમ. એફ. હુસૈનને ભારત લાવવા કે નહીં તેનો વિવાદ ફરી ચગ્યો છે. હાથમાં મોટી પીંછી લઇને ઉઘાડા પગે ફરતાં ‘બડે મિયાં’ ઉર્ફે મકબુલ ફિદા હુસૈનની સાથે વિવાદો...
Untitled-61
 
 
danik bhaskar

એક સાચા માણસનો અવાજTuesday, November 03, 2009 18:25 [IST]

આ માણસ માત્ર સત્ય અને સૌંદર્યની શોધ કરવા નીકળ્યો હતો, પણ એને ગરીબી-દુ:ખ-કૂમળાં જીવનનાં વીતકો જ જોવા મળ્યાં

ભગવત રાવત હિંદીના માનવતાવાદી કવિ છે. વર્તમાન સમયમાં માનવજીવનનાં મૂલ્યોનો જે રીતે નાશ થયો છે એના વિશે એમના મનમાં ઊડો અજંપો છે. એ અજંપો એમની કવિતાઓમાં વારંવાર પ્રગટતો રહ્યો છે. એમને ખબર છે કે લોકોને હવે સાચી વાત સાંભળવી નથી. લોકોના કાનમાં ચારે તરફથી જુઠ્ઠાણાનો શોરબકોર...

Dubki_1111
 
 
danik bhaskar

સ્વાદરસિયા ગુજરાતીઓTuesday, November 03, 2009 16:23 [IST]

જગતના સ્વાદ રસિયા (ખાઉધરા નહીં) લોકોમાં ગુજરાતીઓ પ્રથમ ક્રમે આવે. આટલી બધી વૈવિઘ્ય પૂર્ણ અને આટલી સંખ્યામાં વાનગીઓ જગતની કોઇ પ્રજા પાસે નહીં હોય. કડવા સિવાયના તમામ રસો જેની જીભેથી ટપકતા હોય અને રસરંજક ખાણું ખાવા સાવ સામાન્ય આરામગાહ (રેસ્ટોરાં) આગળ પણ લાઇન લગાવીને ઊભા હોય તો તે માત્ર ગુજરાતી હોઇ શકે. ગુજરાતી લોકોની જમવાની ટેવ વિશિષ્ટ છે. ભર્યે ભાણે જમવાની આદતને લીધે ગુજરાતી...
samudra1
 
 
danik bhaskar

પાટા પર સરકતા વિક્રમોMonday, November 02, 2009 19:11 [IST]

ટ્રાન્સ સાઇબિરિયન રેલવે: ટ્રાન્સ સાઈબિરિયન રેલવેનું લાંબુ વર્ણન કરતાં તેના સુપરલેટિવ આંકડા જ તપાસી લો. લંબાઈ - ૯,૨૮૮ કિલોમીટર, કુલ સ્ટેશનો - ૯, એક છેડેથી બીજા છેડે પહોંચવામાં લાગતો સમય - ૮ દિવસ, ૪ કલાક અને ૨૫ મિનિટ. રશિયાના પાટનગર મોસ્કોથી આ ટ્રેન વ્લાદિસ્તોક શહેર સુધી શરૂ કરાઈ હતી. હવે જોકે એ દસ હજાર કરતાં વધુ કિલોમીટરનું અંતર કાપી ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગ પ્યોંગ સુધી દોડે...
train111
 
 
danik bhaskar

રતિદાદાનો ‘લોકકોશ’Monday, November 02, 2009 14:20 [IST]

રતિદાદાનું નામ લેતા સ્મિત થઇ જાય છે. રતિદાદા એટલે ઇન્ટરનેટ ઉપર ગુજરાતી લેક્સિકોનના રચયિતા. ઇન્ટરનેટ ઉપર ભગવદગોમંડળ કોશ મૂકનાર ભડવીર. સાઉથ બોમ્બેના એમના એક એકર જેવડા (લગભગ) મોટા એપાર્ટમેન્ટમાંથી અરબી સમુદ્ર દેખાય છે. ષણ્મુખાનંદ હોલ જેવડા (લગભગ) મોટા સિટિંગરૂમમાં ફક્ત એક સોફાસેટ અને એક ટીવીનું ફર્નિચર છે. બેડરૂમમાં બેડ, બસ. આખા નિવાસમાં એક ભેખધારી સંન્યાસી જેવો અપરિગ્રહ આંખે...
Madhu-Rye-Matter-Pic1
 
 
danik bhaskar

હાસ્ય ખિલવવાના ઓનલાઇન ઉદ્યમMonday, November 02, 2009 13:20 [IST]

હસવું અને હસી નાખવું એ જરાય હસી કાઢવા જેવી વાત નથી! આમેય અત્યારે લાઇફમાં ટેન્શન એટલું બધું વધી ગયું છે કે હાસ્ય પ્રામાણિકતા જેટલું દુર્લભ થઇ પડ્યું છે. આવી બધી વિસંગતિઓ કદાચ અમેરિકામાં પણ હશે, એટલે જ ૧૯૮૮માં મેડિસન-વિસ્કોન્સિન યુનિવર્સિટીના ટિમ કેક અને ક્રિસ્ટોફર જોન્સને ‘ધ ઓન્યન’ નામે ‘સેટાયર ન્યૂઝપેપર’ શરૂ કર્યું. આ ટેબ્લોઇડ અખબારમાં સમાચારો તો છપાય, પરંતુ સાચા નહીં,...
jani-1
 
 
danik bhaskar

ઇન્દિરા વિશેની ભ્રામક માન્યતાઓ હજી પણ જીવંત છેMonday, November 02, 2009 12:40 [IST]

પ્રજાસત્તાક ભારતમાં આજતક ૫૯ વર્ષોમાં ૧૭ વડાપ્રધાનોએ સત્તા ભોગવી, પરંતુ ઇન્દિરાએ લીટરલી ૧૭ વર્ષ સુધી રાજ કરી જબરજસ્ત લોકચાહના મેળવી. હત્યાના ૨૫ વર્ષ બાદ આજે પણ લોકો કહે છે કે ઇન્દિરા ગાંધી એટલે ઇન્દિરા ગાંધી. ભારતના રાજકારણમાં ઇન્દિરા એટલે જાણે ન ભૂતો ન ભવિષ્યતિ. ઇન્દિરાનાં વ્યક્તિત્વને સંપૂર્ણ પરિપ્રેક્ષ્યમાં સમજવાનું કામ કપરું છે. ઈન્દિરાએ કટોકટી, ઓપરેશન બ્લૂ સ્ટાર જેવા...
Indira-Gandhi-ok1
 
 
danik bhaskar

દર્દ નિવારક બ્રાન્ડ ઝંડુSunday, November 01, 2009 16:57 [IST]

આયુર્વેદના અતિ પ્રાચીન સિદ્ધાંતો અને પ્રયોગોને સરળ રીતે અમલમાં મૂકીને દર્દીઓની સેવા કરવી એ ઝંડુનો મુખ્ય ઉદ્દેશ હતો.



દુનિયાભરના દેશોમાં સંશોધકો માણસની જીવનશૈલીને વધુ સદ્ધર બનાવવાની ભરપૂર કોશિશ કરતા હતા ત્યારે આપણા દેશમાં આધુનિકતાને બદલે પ્રાચીન જ્ઞાનને અમલમાં મૂકવાના પ્રયાસો થઈ રહ્યા હતા.



સદીઓ જૂના ગૂઢ જ્ઞાનને થોડા સમયમાં વ્યાવહારિક જ્ઞાન બનાવવાના સફળ...

untitled2_4432
 
 
danik bhaskar

ડેન્માર્ક ગુજરાતીઓ માટે વસવા લાયક છે?Sunday, November 01, 2009 16:27 [IST]

સવાલ: ઓગસ્ટ ૨૦૦૩માં મારા માટે એફ-૩ કેટેગરીમાં પિટિશન ફાઇલ કરી છે. તેને હજુ કેટલો સમય લાગશે? -ભાવેશ એસ.ભક્તા, સુરત



જવાબ: ત્રણ વર્ષ.



 



સવાલ: મારો મિત્ર તથા તેની પત્નીને અમેરિકાના એરપોર્ટ પર વિઝા મળ્યા. તે ત્યાં એક વર્ષ કરતાં વધુ સમયથી રહે છે. હવે તેમને ભારત પાછા આવવું છે. શું કરવું પડે? -સુધીર, અમદાવાદ



જવાબ: ભારત પરત આવવામાં તેમને વાંધો આવશે નહીં. એરપોર્ટ ઉપર...

immi1_4431
 
 
danik bhaskar

લવ અફેર નિંદનીય નથીSunday, November 01, 2009 11:01 [IST]

સીતાના હરણ માટે રાવણે સાધુવેશ ધારણ કર્યો ત્યારથી દેશના પતનની ખરી શરૂઆત થઇ. પોતાના અસલ સ્વરૂપે સીતા પાસે જઇને રાવણ કહી શક્યો હોત : ‘સીતા, આઇ લવ યૂ’. જો સીતા માની ગઇ હોત તો સીતાનું હરણ અપહરણ ન ગણાત. કૃષ્ણે રુકમિણીનું હરણ કર્યું હતું. રુકમિણી કૃષ્ણ સાથે ભાગી જવા આતુર હતી તેથી એને અપહરણ ગણવામાં નથી આવ્યું. માનવ-ઇતિહાસમાં લખાયેલો પ્રથમ પ્રેમપત્ર રુક્મિણીએ કૃષ્ણને પહોંચાડયો તે હતો....
Cover_011
 
 
danik bhaskar

મૃત્યુ પર વિજયSaturday, October 31, 2009 17:46 [IST]

વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્વિત છે જ જેનું સર્જન થાય તેનું વિસર્જન થાય જ છે. નવસર્જન કરવા વિસર્જન જરૂરી છે. તમે જ વિચારો કે માણસને મૃત્યુ ભગવાને આપ્યું જ ન હોત તો અત્યારે પૃથ્વી ઉપર કેટલા માણસો હોત? અને આપણે બધા કેવી રીતે જીવતા હોત? 



આપણે બધાએ એક દિવસ મૃત્યુ પામવાનું છે એ નિશ્વિત છે, પણ આપણા જન્મ અને મરણ વરચેનો સમયગાળો અને આપણા જીવનની ગુણવત્તા આપણા હાથની વાત છે....

adhia_443_01
 
 
danik bhaskar

પોએટિક જસ્ટિસ!Saturday, October 31, 2009 15:32 [IST]

ખુદા છે તો એને સ્મરી જોઇએ,
દુઆની યે કોશિશ કરી જોઇએ. -આદિલ મન્સુરી એક મિત્ર તેના ત્રણ સ્વજનો સાથે કારમાં અમદાવાદથી મુંબઇ જઇ રહ્યા હતા. વાપી નજીક કારને અકસ્માત થયો. એક્સિડન્ટ એટલો ભયંકર હતો કે કારનો ડૂચો વળી ગયો. જોકે કારમાં જતાં ચારેયમાંથી કોઇને ઊની આંચ આવી ન હતી. કાર ચલાવનાર મિત્રે કહ્યું કે, બાપ-દાદાના કોઇ પુણ્ય આડે આવી ગયા. મિત્રને કહ્યું, કેમ, તમે કોઇ સારા કામ નથી કર્યા? મિત્રે...
chintan-11
 
 
danik bhaskar

વહાલાના સ્પર્શની અબળખાSaturday, October 31, 2009 11:09 [IST]

અમેરિકા-યુરોપમાં બધી જ સમૃદ્ધિ આવી છે-વિવિધ સ્વાદુ ખોરાકથી અને સંપત્તિથી તિજોરી ભરેલી છે પણ પશ્વિમના માનવો સ્પર્શના દુષ્કાળથી પીડાય છે.



હેતને હેલે
આંબાવાળી વાવને કોઠે
એકલી મુને જોઈ, ઘણુંયે ટાળતી તોયે
અડક્યો ભીના હોઠથી હોઠે
હેતને હેલે આમ તે ભૂંડા થાય?
ગભરુ મારે કાળજે એની કેવડી લાગી લાય!



-કવિ રાજેન્દ્ર શાહ



૨૧મી સદીનું સૌથી સસ્તું અને હાથવગું (હા, હાથવગું...

Chetna11
 
 
danik bhaskar

નેહરુ અને એડવિનાFriday, October 30, 2009 15:15 [IST]

નેહરુ અને એડવિના : સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસૂસ કરો! ભારતના પ્રથમ વડાપ્રધાન અને છેલ્લી વાઈસરેઈન વરચેના ચર્ચાસ્પદ સંબંધો અને તેનાં કારણે સળગતા વિવાદને લીધે અંગ્રેજી ફિલ્મ ‘ઈન્ડિયન સમર’નું નિર્માણ અટકાવી દેવું પડ્યું. એ બન્ને વરચે કેવો સંબંધ હતો? એ વિશે ઈતિહાસના પાનાંઓના ફરફરાટમાં સંભળાતો ઘ્વનિ શું કહે છે? સડન્લી આઈ રિઅલાઈઝ્ડ (એન્ડ પરહેપ્સ યુ ઓલ્સો ડીડ)... આપણી વચ્ચે કશુંક...
vishman-1
 
 
danik bhaskar

વસુંધરાનાં વહાલાંદવલાં?Friday, October 30, 2009 14:45 [IST]

રાજસ્થાનનાં પ્રથમ મહિલા (અને હવે ભૂતપૂર્વ) મુખ્યમંત્રી, ગ્વાલિયરના પાવરફૂલ સિંધિયા ખાનદાનનાં પુત્રી, ધૌલપુરના ભૂતપૂર્વ મહારાણી અને બાયોકોન કંપનીનાં સીઇઓ કિરણ મજુમદાર શોનાં ‘કિસીંગ ફ્રેન્ડ’ વસુંધરા રાજે સિંધિયા જા રહૈ હૈ! સામાન્ય રીતે રાજપરિવારના સભ્યોના આગમનટાણે આવી છડી પોકરવામાં આવતી હોય છે. આપણે વાત કરવી છે વસુંધરાની વિધાનસભાના વિરોધપક્ષના નેતાપદેથી વિદાયની. આખરે...
Vasundhara+Raje[1]1
 
 
danik bhaskar

ચર્ચાતો દેશ બ્રાઝિલThursday, October 29, 2009 19:03 [IST]

૨૦૧૬નો ઓલમ્પિકનો યજમાન દેશ નક્કી થઈ ચૂક્યો છે. બ્રાઝિલ. અત્યાર સુધી ક્યોટો પ્રોટોકોલ માટે ઓળખાતું શહેર રિયો-ડિ-જાનેરો હવે ઓલમ્પિકનું યજમાન બનવા જઈ રહ્યું છે. મહિના પહેલા બ્રાઝિલ સંબંધિત એક બીજા પણ સમાચાર આવ્યા. એમેઝોનના જંગલમાં ૧૪૯૨ પહેલા વસતું હોય એવું કોઈ ‘લોસ્ટ સિટી’ મળી આવ્યું. બ્રાઝિલ પુરાતત્વવિદો અને પર્યાવરણશાસ્ત્રીઓ બન્ને માટે સ્વર્ગ સમાન છે. આ બન્ને પ્રકારના...
charchato-shabad21
 
 
danik bhaskar

હમારે યાન કે લિયે જાસૂસ?Thursday, October 29, 2009 12:36 [IST]

‘તમે મોસાદ માટે કામ કરશો?’



‘મને હતું કે હું ઓલરેડી મોસાદ માટે જ કામ કરી રહ્યો હતો. આઇ મીન, એટલિસ્ટ હું તો એવું જ વિચારતો હતો. પણ હા, મારી પાસેથી મફતમાં આ કામ કરાવવાની આશા ન રાખશો.’



૩ સપ્ટેમ્બર, ૨૦૦૯ના દિવસે કંઇક આ પ્રકારના સંવાદોની આપ-લે એફબીઆઇના અંડરકવર એજન્ટ અને અમેરિકન સાયન્ટિસ્ટ સ્ટેવર્ટ ડેવિડ નેઝેટ વચ્ચે થઇ હતી. આપણે આ ઠેકાણે નેઝેટની વાત માંડવાનો ઉપક્રમ એટલો...

Untitled-511
 
 
danik bhaskar

નોખી માટીના માનવી : સરદારThursday, October 29, 2009 12:10 [IST]

૧૯૩૫થી ૧૯૩૯ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યપદ્ધતિમાં આમુલ પરિવર્તન આવ્યું. સરદાર પટેલ ડો.રાજેન્દ્ર પ્રસાદ, રાજાજી, ક્રિપલાની, પંડિત પંત, શ્રી કૃષ્ણ સિન્હા જેવા આગેવાનોનું જૂથ કોંગ્રેસના સંચાલનમાં મહત્ત્વનું ચાલકબળ બન્યું.



સરદારની આગેવાની હેઠળ કોંગ્રેસ ક્રમશ: આંદોલનના માર્ગેથી સ્વાયત્ત પ્રાંતીય સરકારના સંચાલન માટે સજ્જ થઇ સંસદીય સમિતિના વડાના...

pravin_laheri11
 
 
danik bhaskar

ચૂંટણી પરિણામો : વિજય ખરેખર કોનો?Thursday, October 29, 2009 11:12 [IST]

ચૂંટણી ત્રણ રાજયોમાં થઇ પણ સૌથી વધારે મહત્વ મહારાષ્ટ્રનું છે. ગુજરાત કરતાં બમણી વસતી અને થોડું વધારે ઔધોગિક મહત્વ હોવા ઉપરાંત મહારાષ્ટ્ર ગુજરાતના સંબંધ વધારે નજીકના છે.



દરેક રાજ્યનાં પાટનગરનું મહત્વ રાજ્યનાં કારણે હોય છે પણ ભારતની ઔધોગિક અને આર્થિક રાજધાની ગણાતાં મુંબઇના કારણે મહારાષ્ટ્રના મહત્વમાં ઉમેરો થાય છે. સોનિયા ગાંધીએ કહ્યું તેમ આખા દેશને મુંબઇ પોતાનું લાગે...

nagindas-11
 
 
danik bhaskar

સેક્યુલર મુરબ્બોWednesday, October 28, 2009 10:44 [IST]

સેક્યુલર મુરબ્બો : ઝળહળ જુબાનીનો અભૂતપૂર્વ દસ્તાવેજ



ગુણવંત શાહ લેખિત ‘સેક્યુલર મુરબ્બો’ ગુજરાતી પ્રજાને દિવાળીની ભેટ કરતાં અદકેરી ગણી શકાય તેવી ભેટ છે. ગુણવંત શાહ આપણા મૂલ્યરક્ષક વિચારક છે. એમનું ચિંતન સામયિક અને સર્વાંગી હોય છે.



એમની ભાષા કાવ્ય અને સત્યના સ્પર્શ સાથે વહેતી હોય છે. ગુણવંતભાઇનો ‘સેક્યુલર મુરબ્બો’ ૨૦૦૨ની ગોધરા-ઘટના અને ત્યાર બાદના કોમી...

01_Sunday_Book311
 
 
danik bhaskar

રાજનું આગમન : ‘સરકાર’ નારાજWednesday, October 28, 2009 10:13 [IST]

જેને કોઇ ન પહોંચે તેને પોતાનાં પહોંચે એ કહેવત બાળ ઠાકરે માટે સાચી પડી છે. શિવસેનાને કોંગ્રેસ કે એનસીપી તોડી ન શક્યાં, રાજ ઠાકરેએ તોડી. બાળા સાહેબ, ઉઘ્ધવ અને રાજ ત્રણેયને મળી ચૂકેલા કાના બાંટવા કરે છે પાવરપેક્ડ વિશ્લેષણ.



રાજ ઠાકરેની વેબસાઇટ રાજ ઠાકરે ડોટ ઇન્ફોના લોગોમાં લખવામાં આવ્યું છે, ‘કિંગ ઓફ મુંબઇ.’ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ આ વાતને સાબિત કરી દીધી છે. શિવસેના...

page111
 
 
danik bhaskar

મંદીને કારણે આંતરવસ્ત્રોના ઉત્પાદકો મૂંઝાયાTuesday, October 27, 2009 12:34 [IST]

મંદીની તીવ્ર અસરને કારણે આંતરવસ્ત્રોના ઉત્પાદકો પણ મૂંઝવણમાં મુકાયા: સરેરાશ કમિંત ધરાવતાં વસ્ત્રોનું વેચાણ વઘ્યું : આંતરવસ્ત્રો બનાવતી કંપનીઓને પણ મંદી નડી રહી છે. પેરિસ સ્થિત કંપની વેલવેટ લિંજેરીના મોર્કેટિંગ હેડ એન્ડ્રુ પોલે જણાવ્યું હતું કે ‘અમારા ભારત, પાકિસ્તાન તથા અન્ય પૂર્વ દેશોમાં આવેલાં આઉટલેટ્સનું વેચાણ આશરે ૪૦ ટકા જેટલું ઘટયું છે. અમારા માટે હવે સ્થાનિક...
lingerie-models-ap-3101
 
 
danik bhaskar

ખાદી-નવી નજરેTuesday, October 27, 2009 10:35 [IST]

આજકાલ ખાદી ખરીદીની મોસમ ચાલી રહી છે. ગાંધીજયંતી નિમિત્તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેર કરેલ ત્રીસ ટકા વળતર તથા મંદી પછી અને દિવાળી સમયે ખરીદીના ધસારાએ અન્ય ખરીદીઓ સાથે ખાદીની ખરીદીમાં પણ લોકજુવાળ નજરે ચડે છે.

ખાદીભંડારોમાં પચીસ લાખની ખાદી વેચાઇ ગયાના સમાચારો આવે છે. જોકે ખાદીવેચાણના આ આંકડાથી બહુ હરખાવા જેવું નથી. આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં દસ જોડી વસ્ત્રો હોય...

khadi111
 
 
danik bhaskar

લગ્ન બે વ્યક્તિ નહીં, બે પરિવાર વચ્ચે થાય છેTuesday, October 27, 2009 00:02 [IST]

જીવનસાથી બૌધ્ધિક રીતે પણ સક્ષમ હોય તે વધુ જરૂરી છે : રણવીર કપૂર યુવાનોએ લગ્નની ગંભીરતાથી લેવા જોઈએ, કારણ કે તે જીવનનો મહત્ત્વનો પડાવ છે. લગ્ન માત્ર યુવાન-યુવતી વચ્ચે નહીં, પરંતુ બે પરિવાર વચ્ચે થાય છે. હકીકતમાં લગ્ન એ મિત્રતા છે, વિશ્વાસ છે અને જવાબદારી પણ છે. સુખ-દુ:ખમાં પરસ્પર સહયોગ સાથે એકબીજાનો જ નહીં, પરંતુ સમગ્ર પરિવારનો આદર અને સન્માન તેનો આધાર છે. લગ્ન કોની સાથે લાઈફ...
RANBIR_KAPOOR_21
 
 
danik bhaskar

ભાજપની હાલત જાણે કટીપતંગMonday, October 26, 2009 19:29 [IST]

ભાજપનું કમળ જાણે મૂરઝાઇ રહ્યું છે. નેતાઓ મૂરઝાઇ રહ્યા છે. લોકસભા પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને અરુણાચલ પ્રદેશમાં કારમા પરાજયથી ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ડઘાઇ ગયા છે. ભાજપના પતન માટે જવાબદાર કોણ?



ભાજપના પ્રવક્તાઓ નાનાં બાળકો રમતમાં ચંચઇ કરે એવી અદાથી કહે છે કે ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના કારણે અમે હાર્યા છીએ... આવી વાહિયાત વાતો શોભાસ્પદ નથી.



ભાજપના સિનિયર પ્રવક્તા...

BJP-DownFall111
 
 
danik bhaskar

બાળકોએ ટી.વી. કેટલું જોવું જોઇએ ?Monday, October 26, 2009 19:27 [IST]

એક ચાર-સાડા ચાર વર્ષનું બાળક બપોરે સ્કૂલથી આવે છે ત્યારે ઘરમાં આવતાની સાથે જ એ સીધું ટી.વી. ચાલુ કરે છે. એને સ્કૂલનાં કપડાં બદલવાં નથી, સાફ થવું નથી, મા એને જમાડવા બોલાવે ત્યારે એ ટી.વી જોતાં જમવાનો આગ્રહ રાખે છે.



સ્કૂલમાં શું બન્યું એની વાત કરતું નથી. એને બપોરે ઊંઘવું નથી. ગૃહકાર્ય કરવું નથી. સાંજે રમવા માટે બહાર જવું નથી. રાતે વહેલા સૂવું નથી. એક દસ-બાર વર્ષના છોકરાનું કુટુંબ...

Hayati11
 
 
danik bhaskar

પલ દો પલ કા ફિલસૂફSunday, October 25, 2009 10:36 [IST]

દિવાળીના દિવસોમાં ઘોંઘાટ અને પ્રકાશનું આક્રમણ વેઠનારો માણસ અડધોપડધો ફિલસૂફ બની જાય છે. ઘોંઘાટ વેઠવાની ક્ષમતા ધરાવનાર મનુષ્યને અસભ્ય ગણવાની વાત શોપનહોઅરે કરી હતી. જે મનુષ્ય પુષ્પો, કલાકો અને પ્રેમ વહેંચવાની તકો વેડફી નાખવા તૈયાર હોય તેને ‘અસભ્ય’ ગણવાનું શરૂ થશે, ત્યારે દુનિયામાં ગરીબી નહીં હોય. ગરીબી જળવાઇ રહે તે માટે ગરીબ પોતે પણ ઓછો જવાબદાર નથી હોતો. દિવાળીના દિવસોમાં જે...
Z-z-v-25-10-09-Vicharona-Vr1
 
 
danik bhaskar

દલાઈલામાના અરુણાચલ પ્રવાસનું શું થશે?Sunday, October 25, 2009 01:25 [IST]

દલાઈ લામા નવેમ્બર મહિનામાં અરુણાચલ પ્રદેશના પ્રવાસે જવાના છે. સત્તાવાર રીતે આની કોઈ જાહેરાત કરાઈ નથી પણ ‘ભાસ્કર’ને મળેલી માહિતી મુજબ એ વાત નક્કી છે કે સ્વૈરિછક દેશવટો ભોગવી રહેલા આ તિબેટિયન નેતા નવેમ્બરમાં અરુણાચલ જશે. સ્વભાવિક છે કે ચીન સત્તાવાર રીતે તેની ટીકા કરશે. આવું થવાની પૂરી સંભાવના હોવા છતાં બંને દેશોના સંબંધો પર તેની કોઈ અસર નહીં થાય. અસર થશે નહીં થાય એ બધી ચર્ચા...
dalia1
 
 
danik bhaskar

કવિઓના કવિની વખારFriday, October 23, 2009 10:24 [IST]

સિતાંશુ યશશ્ચંદ્ર (૧૯૪૧) સમર્થ કવિ, નાટયકાર અને સમીક્ષક છે. સને ૨૦૦૯માં એમનો ત્રીજો કાવ્યસંગ્રહ ‘વખાર’ આર.આર. દ્વારા પ્રગટ થયો છે. સંગ્રહ સાથે કાવ્યપઠનની સીડી પણ પ્રગટ થઇ છે. સિતાંશુ પોતે કવિતાપાઠ કરતા હોય ત્યારે છેલ્લા શ્રોતા સુધી એમનો શબ્દ પહોંચતો હોય છે. સ્વર-વ્યંજનનું લયાત્મક ઉચ્ચારણ નવ કવિઓ એમની પાસેથી શીખી શકે. અગાઉ પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહો ‘ઓડિસ્યુસનું હલેસું’...
Shahitya_NEW11
 
 
danik bhaskar

મકાન ધસી પડવાની શક્યતા (ડૂબકી)Thursday, October 22, 2009 10:32 [IST]

‘જે તણાઇ ગયું એ તો માટીનું ઘર હતું. હું એવા નુક્સાનનો વિચાર કરતો નથી, જે કંઇ બચ્યું છે એનો વિચાર કરું છું. વધારે મહેનત કરીને બધું ફરીથી ઊભું કરી લેશું.’ થોડા દિવસો પહેલાં આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભયાનક પૂર આવ્યું હતું. એમાં એક માણસનું ઘર તણાઇ ગયું હતું. એ થોડા દિવસો પછી હૈદ્રાબાદમાં અમારા પડોશમાં રહેતા એના બનેવીને ધેર આવ્યો. આટલું બધું નુક્સાન થયું હતું, છતાં એના ચહેરા પર...
dubki-061
 
 
danik bhaskar

દિલના દરવાજા ખુલ્લા રાખીએThursday, October 22, 2009 10:24 [IST]

આજે જયારે સર્વત્ર આપણને ગ્રેબ-ગ્રેબ-ગ્રેબ-ઝડપો-ઝડપો-ઝડપોની મેન્ટાલિટી દેખાય છે ત્યાં ઝાંઝમેરના બાવાની વાત માનવા જેવી છે, દેતે રહીયે. દેતે રહીયે. દેતે રહીયે ઉઘાડી રાખજો બારી. દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને
વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી
ગરીબની દાદ સાંભળવા,
અવરનાં દુ:ખને દળવા
તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી
પ્રણયનો વાયરો વાવા કુછંદી દુષ્ટ વા...
Kanti-Bhatt11
 
 
danik bhaskar

ઇન્ટરનેટ એક ઉપકરણ તરીકેWednesday, October 21, 2009 09:53 [IST]

ભારત માટે ઇન્ટરનેટ એક સુવર્ણતક છે. તે જરીપુરાણી ધીમી અને નિષ્ફળ જઇ રહેલી અમલદારશાહી પ્રક્રિયાઓને અધતન, તત્ક્ષણિક, ઉત્પાદક એવી ઇલેકટ્રોનિક પદ્ધતિઓમાં ક્રાંતિકારી રીતે પરિવર્તિત કરવાનો એક અવસર પૂરો પાડે છે. એક હરણફાળ ભરવાનો સમય આવી ગયો છે. ભારતની ઘણી બધી કાલગ્રસ્ત અને ખોડંગાતી પદ્ધતિઓ પ્રગતિપથની આડે આવે છે ઇન્ટરનેટ ભારતમાં આવી ચૂકયું છે, પરંતુ ઇન્ટરનેટની ખરી તાકાત માત્ર જૂજ...
sam-pitroda-0311
 
 
danik bhaskar

મારો સૌથી પ્રિય મુસલમાન કોણ?Wednesday, October 21, 2009 09:45 [IST]

સ્વરાજ મળ્યા પછી હિંદુઓએ અને મુસલમાનોએ જો સૌથી મોટો અન્યાય કોઇ મુસ્લિમ નેતાને કર્યો હોય તો તે આરિફભાઇને કર્યો છે. એમનો કોઇ ગુનો? ગુનો એ જ કે તેઓનું સેક્યુલરિઝમ ચોવીસ કેરેટનું છે





પરમેશ્વરે સંવેદનશીલતા વહેંચતી વખતે કોઇ પણ કોમ પ્રત્યે પક્ષપાત બતાવ્યો હોય તેવું નથી લાગતું. કવિઓ સંવેદનશીલતાના પયગંબરો હોય છે. કોઇ પણ સમાજ કવિતાસૂનો નથી હોતો. સંવેદના સ્વભાવે સેક્યુલર હોય...

Sunday_Gunvant111
 
 
danik bhaskar

ગુજરાતી ફાયનાન્સ વિઝાર્ડ - ઉદય કોટકTuesday, October 20, 2009 15:38 [IST]

ઉદય કોટક કહે છે, ‘દક્ષિણ આફ્રિકાના જંગલોમાં સફારી કરતી વખતે મેં મુકત રીતે વિહરતા પ્રાણીઓને જોયા ત્યારે મને સમજાયું કે કોઇ જીતતું નથી કે કોઇ હારતું નથી. હાર-જીત પરિણામોની થાય છે, વ્યકિતઓની નહીં.’ ગુજરાતી વણિકો જ્યાં અપાર તકના અણસાર દેખાય ત્યાં દાવ લગાવવામાં માહેર છે. ગુજરાતી ફાઇનાન્સ વિઝાર્ડ ઉદય કોટક છે. ૧૯૮૫માં ૨૫ વર્ષની વયે ૩૦૦ સ્કવેર ફીટની ઓફિસમાં ત્રણ કર્મચારીઓ સાથે તેમણે...
gujarati1
 
 
danik bhaskar

નબળા નેતાઓ, સળગતી સરહદોTuesday, October 20, 2009 11:21 [IST]

ચીનને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું : દલાઈ લામાના મુદ્દે ચીન ભારત અને અમેરિકાને બાનમાં લઈ રહ્યું છે ગ્રહણ ટાણે સાપ કાઢવાની જૂની આદત ચીન કદી ભૂલી શકે તેમ નથી. ચૂંટણીના દિવસે જ ચીને ઘોષણા કરી કે વડાપ્રધાન મનમોહને વિખવાદગ્રસ્ત અરુણાચલ પ્રદેશની મુલાકાત લઈ ભૂલ કરી છે. ચીને વિવાદનો મધપૂડો છંછેડતાં કહ્યું છે કે, ભારતીય નેતાઓએ સુમેળભર્યા સંબંધો સાચવવા આ પ્રકારનાં પગલાઓથી દૂર રહેવું...
Sunday_Ajay-umat11
 
 
danik bhaskar

મજા અને મજાક મર્યાદામાં જ શોભેMonday, October 19, 2009 12:32 [IST]

વીજળીની સાથે સાથે જરૂરી છે મેઘ પણ, હસવામાં કંઇ મજા નહીં આવે રૂદન વિના. ‘ આદિલ મન્સુરી. હસમુખા અને વેખલામાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. આપણી મજાક કોઇની મજા વધારતી હોવી જોઇએ અથવા તો કોઇનું દુ:ખ ઘટાડતી હોવી જોઇએ. મજાક પણ માર્મિક હોવી જોઇએ. સેન્સ ઓફ હ્યુમર માણસમાં હોવી જ જોઇએ. અલબત્ત, કોઇપણ સંજોગોમાં હ્યુમર ‘નોનસેન્સ’ ન થઇ જવી જોઇએ. નોનસેન્સ થાય તો હ્યુમર પણ ન્યુસન્સ બની જાય છે. આજકાલ...
chintan11
 
 
danik bhaskar

જવાની કી કહાની, ફિલ્મો કી ઝુબાનીMonday, October 19, 2009 11:05 [IST]

‘ભણેલાં છીએ પણ નોકરી મળતી નથી. નોકરી મળે છે, પણ સદતી નથી. બોસ કકળાટિયો છે, કલીગ્સ સપોટિર્વ નથી. સેલેરી સારી છે, પણ સ્ટ્રેસ બહુ છે. ટાર્ગેટ્સનું ટેન્શન મને સૂવા દેતું નથી. જોબ પર જોબ ચેન્જ કરું છું, પરંતુ પ્રોબ્લેમ્સ ઠેરના ઠેર રહે છે. એટ ધ એન્ડ ઓફ ધ ડે, વિચાર કોરી ખાય છે કે ઇઝ ઇટ વ્હોટ આઇ વોન્ટેડ ટુ બી? મારે જે જિંદગી જોઇએ છે તે આ જ છે?’ ‘મારી પાસે બધું જ છે, સારી જોબ, સેલેરી, પત્ની... પરંતુ...
film1
 
 
danik bhaskar

આવો ભારતના આત્માને પુન: જીવીત કરીએMonday, October 19, 2009 11:01 [IST]

- કોશ્ચુયુમ કલ્ચરમાંથી આવેલા સોનિયા ગાંધીની સાડી પહેરી લાજ કાઢવાની વેશભૂષા ભારતીય લાગણીને વટાવવાના રાજકીય સ્વાર્થ પ્રેરિત હોય તો પણ આવકાર્ય - ગાંધીજી સ્પષ્ટપણે માનતા હતા કે, અંગ્રેજોને હાંકી કાઢીએ અને તેમની માનસિકતા જેમની તેમ અપનાવેલી રાખીએ તો આપણો ઉદ્ધાર નહીં થાય ઉડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા... જોતજોતામાં એક વર્ષ સમાપ્ત થઈ ગયું. અને આપણે માત્ર કરવા પૂરતી પ્રાર્થના...
mahatma_gandhi1
 
 
danik bhaskar

અરુણાચલની જનતાએ માર્યો ચીનને તમાચોSunday, October 18, 2009 16:29 [IST]

- વિધાનસભા ચૂંટણીમાં ૭૨ ટકા મતદાન કરી સાબિત કરી દીધું કે તેઓ ભારત સાથે જ રહેવા માગે છે - કદાચ થાઇલેન્ડમાં મળનારી અશિયાન બેઠક દરમિયાન ભારત અને ચીનના નેતાઓ એકબીજાને મળે તેવી સંભાવના ભારત અને ચીનના સંબંધો ક્યારેય સારા નથી રહ્યા. ચીન વારંવાર અરૂણાચલનો વિસ્તાર પોતાનો હોવાની માગણી કરી સરહદ પરના વિવાદને સળગતો જ રાખે છે. હાલમાં જ અરૂણાચલ પ્રદેશમાં યોજાયેલી ચૂંટણી પહેલાં વડાપ્રધાન...
china_india_border1
 
 
danik bhaskar

તુ પટાખા હૈ, ભ...મ્મ સે બિખર...!Sunday, October 18, 2009 13:54 [IST]

દિવાળી આવે એટલે ફટાકડા પણ આવે. વગર દિવાળીએ ફૂટતાં ફટાકડા લગ્નપ્રસંગે ફૂટે અને પછી લગ્નજીવનમાંય ફૂટે! એમાં આતશબાજી જરૂર હોય પણ રંગ ખાલી રાતો-પીળો જ હોય! આ દિવાળીએ કયો રંગ વધુ બંધ બેસે છે, એ જાણવું હોય તો કમૂરતાની વાટ જોવાને બદલે ફટાકડાની વાટ ચાંપી દેવી!



કયો ફટાકડો કઇ રીતે ફૂટે, એની જાણીતી ફોમ્ર્યુલા અજાણ્યા બનીને અનેક જાણકારો દ્વારા ચર્ચાઇ ચૂકી છે, પણ ફટાકડાની ફેકટ ફાઇલ...

h_443
 
 
danik bhaskar

દેશને કોરી ખાતી ઉધઈ નકસલવાદSaturday, October 17, 2009 17:57 [IST]

નકસલવાદ નામ ઉત્તર બંગાળના તાલુકા- નકસલબાડી પરથી પડયું છે કારણ કે આ પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઇ.



આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસવું તે આપણા સમાજ અને આપણી સરકારની આદત છે. ભારતમાં નકસલવાદનો જન્મ ૧૯૬૯માં થયો અને ૧૯૮૦થી તો આ ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તિઓ ઝારખંડ, ઓરિસ્સા, મઘ્યપ્રદેશમાં જૉરશોરથી ચાલવા લાગી. પણ ડુંગરાળ, જંગલછાયા વિસ્તારમાં, ગરીબ આદિવાસીઓ અને ગામડાઓની સમસ્યા પર કોઇએ...

naxalite
 
 
danik bhaskar

નોબેલ, ગાંધીજી, ઓબામા અને વિવાદSaturday, October 17, 2009 17:50 [IST]

નોબેલ પારિતોષિક અને વિવાદને ચોલી-દામનનો નાતો રહ્યો છે. એમાં પણ, શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ હંમેશા વિવાદમાં રહ્યું છે. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા પ્રમુખ બન્યાના માત્ર નવ મહિનામાં તેને શાંતિદૂત ગણાવીને નોબેલ પારિતોષિક આપી દેવામાં આવ્યું તે ઘણાને બહુ વહેલું લાગ્યું છે. ઓબામાએ અત્યાર સુધી માત્ર વાતોનાં વડાં જ કર્યા છે, કોઇ નક્કર કામ કર્યું નથી એમ કહેનારાઓનો વર્ગ બહુ જ મોટો છે....
photo
 
 
danik bhaskar

‘પરફેકટ-ગૃહલક્ષ્મીપૂજન’Saturday, October 17, 2009 17:48 [IST]

સનતકુમારનું બીજું નામ ‘પરફેકશનકુમાર’. બધું જ પ્લાનિંગ પરફેકટ જોઇએ. કાલે ધનતેરસની પૂજાનો સામાન આજે તૈયાર કરીને ઘરના મંદિર પાસે મૂકી દેવાનો. જૂના સિક્કાનો ડબ્બો હોય કે દિવા-બત્તીનો સામાન હોય. અરે, ફૂલહાર પણ આજે લાવીને ફ્રિજમાં મૂકી દેવાના. કાલે પછી કોણ દોડે? અને આ બધામાં પતિ મહાશયે તો ઓર્ડર જ કરવાના. બાકી, એનો અમલ તો પચીસ વર્ષથી પરણીને લાવેલા ‘અન-પેઇડ’ પત્નીશ્રી સુહાસિની દેવી જ...
prashant1
 
 
danik bhaskar

પૈસો એક માર્ગ છે, મંજિલ નથી, મંજિલ છે સુખ અને સમાનતાSaturday, October 17, 2009 00:36 [IST]

આ દુનિયામાં પ્રેમ, સ્વપ્ન, વિવાદ અને ફેન્ટસી, જે ચીજની આજુબાજુ સૌથી વધુ ફરે છે એ છે-ધન. ધન સુખ છે, આરામ છે, ધન ખુશીઓનો માર્ગ ખોલે છે. ધન ઘણુંબધું છે, પરંતુ બધું જ નથી. તે અક માર્ગ છે, મંજિલ નથી. જોકે માર્ગ કંઈ ઓછો મહત્ત્વનો ન હોય. આપણે વધુ ને વધુ સંપત્તિ ભેગી કરવા માગીએ છીએ અને પાછા તે કોઈ સાથે વહેંચવા પણ તૈયાર નથી હોતા. આને કારણે જ આપણે ત્યાં બીજું દર્શન વિકસ્યું છે. જે એક ખાસ વર્ગને શીખવે...
prasoon-joshi1
 
 
danik bhaskar

અભિવ્યક્તિ : વાંચો તમારા પ્રિય કટાર લેખકોને એક જગ્યાએThursday, October 15, 2009 00:15 [IST]

દિવ્ય ભાસ્કર વેબસાઇટ દ્વારા વાચકોની લાગણીને માન આપી સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. લે-આઉટને યુઝર ફ્રેન્ડલી બનાવવાની અમારી પ્રતિબધ્ધતા પ્રત્યે અમે બિલકુલ સજાગ છીએ.

વેબ સાઇટ પર સમાચાર વિભાગ બાદ હવે ફિચર વિભાગમાં વ્યાપક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમે અભિવ્યક્તિ પેજને આજથી નવી ડિઝાઇન સાથે લોન્ચ કરી રહ્યા છીએ.

અભિવ્યક્તિ પેજમાં તમે એક જ સ્થળે અમારા તમામ...

abhivyakti1211
 
 
danik bhaskar

ઘાવ : અંદરના કે બહારના દવા વગર પણ આપોઆપ રૂઝાયWednesday, October 14, 2009 19:34 [IST]

માનવીના સર્વ દર્દનો કે ઘાવનો ઈલાજ કુદરતી રીતે થાય છે. ઘાવનું જ્ઞાન જ સર્વોપરી છે. ઘાના પોતાની મેળ રૂઝાવવાની પ્રક્રિયાને જાણી લો. ઘાવ સાથે જીવો તો અને ઘાના રૂઝની પોતાની પ્રક્રિયાને ચાબુક મારીને જલદી સુધારવાને બદલે તેને સમજો. આટલું સમજાઈ જાય તો તબીબી જ્ઞાનનું આ રૂઝનું સાયન્સ સમજાઈ જશે.





સમય એક વૈદ છે
સમય તો દૈત્ય પણ છે
સમયને સાચવી લો તો
સમય તમને સાચવી લેશે
સમય ઘાવ...

kanti-bhatt11
 
 
danik bhaskar

સ્ત્રીવિરોધી સામાજિક બદીઓની વાર્તાઓWednesday, October 14, 2009 19:33 [IST]



દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ભારતની જુદી જુદી ભાષાઓની સાહિત્યકતિઓનું પ્રકાશન કરતું ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ નામનું દ્વૈમાસિક સામયિક પ્રગટ થાય છે. આ વર્ષના જુલાઇ-ઓગસ્ટના અંકમાં એક હિંદી વાર્તા ‘કમલિની’ અને બીજી સંતાલીની વાર્તા ‘અંધવિશ્વાસ’ પ્રગટ થઇ છે. યોગાનુયોગ બાજુબાજુમાં આ બંને વાર્તાઓ સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને લખાઇ છે.‘કમલિની’...

Dubki11
 
 
danik bhaskar

‘હું’ ચીજ બડી હૈ મસ્ત મસ્તWednesday, October 14, 2009 19:33 [IST]

‘હું’ સૌને પ્યારો હોય છે, ‘હું’ના વખાણ થાય ત્યારે ‘હું’ રાજી રાજી થઇ જાય છે. કયારેક કોઇ વાતે વિખવાદ થાય ત્યારે ‘હું’ હંમેશાં સાચો અને સામેની પાર્ટી મોટે ભાગે ખોટી જ હોય છે.





તમને સૌથી વધુ કયો શબ્દ ગમે? આ સવાલનો પ્રામાણિક જવાબ આપવામાં આવે તો મોટે ભાગે એક જ જવાબ મળે : ‘હું’. દિવસમાં સેંકડો વાર આપણે ‘હું’ બોલીએ અને દર વખતે ‘હું’ બોલવાથી એક સૂક્ષ્મ આનંદની,...

soliya11
 
 
danik bhaskar

ધાર્મિક કથાઓ સ્ત્રીઓ માટે આંસુ-ઉપચાર-કથા બની રહે છે!Wednesday, October 14, 2009 00:16 [IST]

કોઈ પણ કથાકાર હોય તેમનાં ધાર્મિક પ્રવચનો કે રામાયણકથા સાંભળનારામાં સ્ત્રીઓ કેમ ૭૦થી ૮૦ ટકા હોય છે? ખાસ કરીને રામકથા સ્ત્રીઓને બહુ પ્રિય છે. તેમને માટે રામ આદર્શ છે. પોતાને સીતાની જેમ ‘સફર’ કરવું (પીડાવું) છે. રામ વનવાસ આપે તો ભોગવવો છે પણ રામને જ પ્રેમ કરવો છે. કથા કહેતાં કહેતાં સીતાત્યાગ વખતે કથાકાર રડે તો સ્ત્રીઓને પણ રડવું હોય છે. ડેલમોર શ્વાત્ઝ્ર નામના કવિએ અબાધિત પ્રેમ વિશે...
photo_ramkatha[1]1
 
 
danik bhaskar

પાક બીજા ગૃહયુદ્ધને આરેWednesday, October 14, 2009 00:15 [IST]

પાકિસ્તાનમાં વઝિરિસ્તાનનું આ બીજું ગૃહયુદ્ધ કોઈ નવા વિભાજનનું કારણ નહીં બને ને? ગયા શનિવારે રાવલપિંડીસ્થિત પાકિસ્તાનના લશ્કરી વડામથક પર ત્રાસવાદીઓના હુમલાએ સમગ્ર રાષ્ટ્રને તેના પાયામાંથી હચમચાવી નાખ્યું છે. પાકનાસૌથી અભેધ મનાતા આ સ્થળની સુરક્ષાવ્યવસ્થાને તોડી પાડી ત્રાસવાદીઓ પૂરા ૨૦ કલાક સુધી આતંક મચાવામાં સફળ થતાં ઘણાબધા પ્રશ્નો ઊભા થયા છે. વડામથકની સુરક્ષા હરોળને...
14-10-Pak-army1
 
 
danik bhaskar

બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખોWednesday, October 14, 2009 00:14 [IST]

હાલમાં જ એક ટીવી ચેનલ પર અમીન સાયાનીનો ઇન્ટરવ્યૂ જોતી વખતે રેડિયો સિલોન પર પ્રસારિત થતા કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ ની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. તે વખતે હું રૂમનો દરવાજો બંધ કરીને રેડિયો પર ગીતો સાંભળતો હતો. હું મારા પિતાથી બહુ ડરતો હતો. મારે જે જોઈએ તેના માટે તેમની સાથે વ્યવસ્થિત વાત પણ નહોતો કરી શકતો. જોકે હવે સમય બદલાયો છે. થોડા દિવસ અગાઉ જ મારી દીકરીએ મને ફોન કરીને ફરિયાદી સ્વરમાં...
friendship1
 
 
danik bhaskar

ITનું બદલાતું લક્ષ્ય ઉધોગોમાંથી હવે લોકાભિમુખTuesday, October 13, 2009 20:52 [IST]



ભારત સરકારે, IT ઉધોગ અગ્રણી સરકારી અધિકારીઓ અને IT ઉધોગના ઉચ્ચ પદાધિકારીઓનો સમાવેશ થતો હોય, એવા એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના જેવાં ઉચ્ચ પરિણામો હાંસલ કરે તે માટે ઘણાં પ્રારંભિક પગલાં ભર્યાં છે.



IT પરત્વેના ભારતીય અભિગમને આગળ ધપાવતું હોવા છતાં તેની વિભાવનાને ચરિતાર્થ કરવાની પ્રક્રિયામાં સૂચક ઊણપ વર્તાય છે અને તે એ છે કે શું IT માત્ર IT ઉધોગ પૂરતી સીમિત છે કે લોકાભિમુખ...

vision11
 
 
danik bhaskar

વિઠ્ઠલભાઇ-વલ્લભભાઇની બંધુબેલડીનો સ્વાતંત્ર્ય સંગ્રામ પર પ્રભાવTuesday, October 13, 2009 20:29 [IST]

પરિષદની વિભાજનને પ્રોત્સાહન આપતી કાર્યવાહી અને જેલવાસ છતાં ગાંધીજીને બ્રિટિશ રાજકારણીઓ સ્વરાજના પ્રશ્ને યોગ્ય વલણ અપનાવશે તેવી આશા હતી. સરદારનો અભિપ્રાય તદ્દન અલગ હતો. સરદારનું કહેવું હતું કે અંગ્રેજો ગમે તે પક્ષના હોય, રૂઢિચુસ્ત હોય કે ઉદારવાદી પક્ષ ના હોય, મજૂર પક્ષના હોય તેનાથી કોઇ ફરક પડવાનો નથી. બ્રિટનની મિશ્ર સરકારના વડાપ્રધાન રામ્સે મેકડોનાલ્ડ હતા જયારે સેમ્યુઅલ...

sardar11
 
 
danik bhaskar

રાસ-ગરબાનું પ્રશિષ્ટીકરણTuesday, October 13, 2009 20:25 [IST]



માત્ર સંસ્થા સ્થાપવાથી પ્રશિષ્ટ કલાનું સ્થાપન થતું નથી. હા, સંસ્થા સ્થાપનારનું સ્થાપન થાય છે. ગુજરાતમાં નત્ય અને નાટય માટે ગુજરાતમાં સરકાર કક્ષાએ અકાદમી, યુનિવર્સિટી કક્ષાએ નત્ય-નાટય વિભાગો અને કોલેજો તથા ખાનગી નત્ય-નાટય સંસ્થાઓ છે. ગુજરાતના શ્રેષ્ઠીઓ સખાવતી છે. સારા કાર્યક્રમ આયોજકો છે. નત્ય-નાટય અને શાસ્ત્રીય સંગીતમાં સૂઝ ધરાવનાર કાનસેનો અને ચક્ષુસેનો છે. ભૂમિકા...

garba11
 
 
danik bhaskar

પાકમાં અમેરિકી મદદનો વિવાદTuesday, October 13, 2009 00:23 [IST]

આર્થિક મદદ કરીને પાકિસ્તાનીઓનાં દિલ અને દિમાગ જીતવાનો અમેરિકાનો ઉદ્દેશ પૂર્ણ થશે નહીં પાકિસ્તાનમાં આજકાલ કેરી-લુગર સહાયતા વિધેયકનાં જમા અને ઉધાર પાસાંની ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. આ ઊકળતી ચર્ચાનું વાજબી કારણ પણ છે. પાકિસ્તાનના સામાજિક અને આર્થિક ક્ષેત્ર માટે અમેરિકાએ જે દોઢ અબજ ડોલરની મદદની ઓફર કરી છે, તેનાથી આર્થિક દ્દષ્ટિએ તો કોઈ પણ દેશના મોંમાં પાણી આવી શકે, પરંતુ વાંધો આ...
pakistan1
 
 
danik bhaskar

આવનારી પેઢીને વધુ સક્ષમ બનાવોTuesday, October 13, 2009 00:22 [IST]

ગઈ શતાબ્દીમાં સાઠ દાયકાના મઘ્યમાં કેરળમાંથી મોટી સંખ્યામાં લોકો અખાતી દેશોમાં કામ કરવા માટે જવા લાગ્યા. ત્યાં જઈને આ લોકો જુદાં જુદાં કામો, ખાસ કરીને કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીમાં લાગી ગયા. ત્યાંનું વાતાવરણ તેમના રાજયની સરખામણીએ બિલકુલ અલગ હતું. કેરળનું વાતાવરણ ઠંડું છે, જયારે ત્યાં તેમને ખૂબ જ ગરમીમાં કામ કરવું પડતું. પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે છેલ્લા કેટલાક દાયકાઓમાં...
funda1
 
 
danik bhaskar

હૈદરાબાદની ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસની આછેરી ઝાંખીMonday, October 12, 2009 00:17 [IST]

ચાર્લ્સ વિલ્સન નામના દેશપ્રેમી બિઝનેસ ગુરુ તરીકે લોકોને કડવી વાત કહેતા. તેઓ જનરલ મોટર્સના એકિઝક્યુટિવ હતા. તે કહેતા કે અમેરિકામાં જે વાતનું ભલું છે તે જ વાતમાં જનરલ મોર્ટસનું ભલું છે. બિઝનેસમેનને કોઈ એક દેશ હોતો નથી. તેનો દેશ વિશ્વ છે, એટલે વિશ્વના ભલામાં તેનું ભલું છે. એટલે સૌપ્રથમ બિઝનેસમેન કે ઉધોગપતિની પોતાની લાઇબ્રેરી હોવી જોઈએ. વિદ્વાનો,પત્રકારો અને જાણકાર મહાત્માઓનો...
BUSINESS-GATHARIYA-BW1
 
 
danik bhaskar

એવોર્ડની ઉપયોગિતા કેટલી?Monday, October 12, 2009 00:16 [IST]

))દીપક સોલિયા શું નોબેલ નોબલ (મહાન-ઉમદા) છે? આખરે, આ બધાં ચંદ્રક-શ્રીફળ-શાલ શા માટે? એવોર્ડ, ખિતાબ, બહુમાન... આ બધું જરૂરી છે ખરું? પ્રાથમિક શાળાનો એક શિક્ષક પૂરી નિષ્ઠા અને આવડત સાથે કોઈ શાળામાં ભણાવે અને ચૂપચાપ નિવૃત્ત થઈને વૃદ્ધ થઈને ગુજરી જાય અને એને કોઈ પણ એવોર્ડ ન મળે, પણ એમના વિધાર્થીઓ વૃદ્ધાવસ્થામાં પણ યાદ કરે કે મહેશસાહેબ બહુ સારા હતા... તો એ જે સ્મૃતિ છે કે મહેશસાહેબ સારા હતા, એ...
awards1
 
 
danik bhaskar

ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટનું ભાવિ ઊજળુંMonday, October 12, 2009 00:15 [IST]

આ વર્ષે ૨૪થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીમાં ‘ગ્રીન જોબ ફેર’ નામના એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો ઉદ્દેશ્ય ઇકો ફ્રેન્ડલી આર્થિક ચળવળ પ્રત્યે ભારતના લોકોમાં જાગૃતિ વધારવાની સાથે સાથે આ વિચારને પ્રોત્સાહિત કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય શ્રમસંગઠન અનુસાર વર્ષ ૨૦૨૦ સુધી વૈશ્વિક સ્તર પર ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ અને સેવાઓનું બજાર પાંચ ટ્રિલિયન ડોલરનું થઈ જવાની...
ecofriendly[1]1
 
 
danik bhaskar

બબલભાઈ મહેતાની જન્મશતાબ્દિMonday, October 12, 2009 00:09 [IST]

ગુજરાતને ખરા અર્થમાં ‘ગાંધીનું ગુજરાત’ બનાવવા માટે આજીવન મથનારા અને જેમને જોઈને ગાંધીજીનું હૈયું પણ હરખાતું એવા બબલભાઈ મહેતાની જન્મશતાબ્દિ ૧૦મી આ"કટોબર, ૨૦૦૯થી શરૂ થઈ રહી છે. રચનાત્મક કાર્યોના યજ્ઞમાં જિંદગી હોમી દેનારા અને રચનાત્મક કાર્યકરોના ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડની ભૂમિકા થકી સૌના પૂજનીય બની રહેનારા બબલભાઈને આપણે એક શબ્દના સાધક તરીકે પણ પિછાણવા રહ્યા. જોકે, તેમણે...
Babalbhai-book02
 
 
danik bhaskar

દીઘાર્યુ ભોગવવાનો મંત્ર ‘મનદુરસ્તીથી તનદુરસ્તી’Monday, October 12, 2009 00:07 [IST]

મીનાકુમારી, મધુબાલા, સંગીતકાર જયકિશન, મોહમદ રફી, કિશોરકુમાર, સંજીવકુમાર, માયકલ જેકસન, આ બધામાં એક વસ્તુ કોમન હતી વિચાર કરો શું? આ બધા લોકો ટૂંકુ જીવન જીવ્યા આ તો થઇ એવા લોકોની વાત કે જેઓ પોતાનું આયુષ્ય પૂરું કરતાં પહેલા જ ભગવાન પાસે જતા રહ્યા પણ મેં મારા પાંત્રીસ વર્ષની તબીબી પ્રેકિટસમાં અસંખ્ય લોકોને જાત જાતની બીમારીથી પીડાતા જોયા છે. જો મને ભગવાન બુદ્ધનું દિલ મળ્યું હોત હું, પણ...
adhia-1
 
 
danik bhaskar

એડ વર્લ્ડનાં એવરગ્રીન સુપરસ્ટાર્સMonday, October 12, 2009 00:05 [IST]

એર ઈન્ડિયાના પાયલટોની હડતાળ દરમિયાન સમાચાર આવ્યા કે ટેલિવિઝન બ્રાન્ડ ઓનિડાએ પોતાના પ્રખ્યાત મેસ્કોટ ‘ડેવિલ’ને પડતો મૂકયો છે. આ સાથે જ ઈન્ડિયન એડ વર્લ્ડના સૌથી પ્રખ્યાત મેસ્કોટ આળસ મરડીને બેઠા થઇ ગયા. એ ફેમસ ફોરના સર્જનની કિવક દાસ્તાન... ‘મહારાજા (એર ઈન્ડિયા): આજે એર ઈન્ડિયા ભલે લથડિયાં ખાતી હોય, પરંતુ દેશના સૌથી જૂના મેસ્કોટ્સમાંના એક એવા મહારાજાનું પરફોર્મન્સ દમદાર રહ્યું...
kalash11
 
 
danik bhaskar

ચહેરા પર સૂનકારનું લીંપણગૂંપણSunday, October 11, 2009 19:51 [IST]



કબીર વણકર હતા અને પોતાનું કામ ઘરે રહીને કરતા. તેઓ કોઇ ટેક્ષ્ટાઇલ મિલના કામદાર ન હતા. સંત રૈદાસ ચમાર હતા અને પોતાની ઝૂંપડીમાં બેસીને કામ કરતા. તેઓ બાટા કે લાખાણી કંપનીમાં નોકરી કરતા ન હતા. મીરાંબાઇ જેવી રાજ ઘરાનાની ક્ષત્રિય કન્યાએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. તામિલ સંત થિરુવલ્લુવર પણ વણકર હતા. જયાં ઓટલો હોય ત્યાં જ રોટલો રળવાની સગવડ હોય, ત્યારે આજીવિકા પણ જીવનરસને...

gunvant-shah11
 
 
danik bhaskar

નોબેલ પ્રાઇઝ : ભારતીયોને અન્યાયSunday, October 11, 2009 19:40 [IST]

૧૯૬૦ સુધી માત્ર અમેરિકન અને યુરોપિયનને જ નોબેલ પ્રાઇઝ અપાતા હતા. મહાત્મા ગાંધીજીથી માંડીને જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, જગદીશ ભગવતી સહિત સંખ્યાબંધ લાયક અને પેનલમાં પસંદગી પામેલા મહાનુભાવોને છેલ્લી ઘડીએ પડતા મુકાયા એ વાત ખરેખર ખેદજનક છે.





વડોદરામાં ઉછરેલા અને ભણેલા વેંકી યાને વેંકટરામન રામક્રિષ્ણનને કેમિસ્ટ્રીમાં સંયુકત નોબેલ પ્રાઇઝ મળ્યું...

ajay-umat11
 
 
danik bhaskar

ઓબામાને નોબલ આપવો કેટલો વાજબી?Sunday, October 11, 2009 15:52 [IST]

ખરેખર સર્વોચ્ચ સત્તા પર બેઠેલાઓની ખુશામત કરવા જ અપાતો આ પુરસ્કાર ગાંઘીજીને નથી અપાયો તે જ યોગ્ય છે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દુનિયામાં પરમાણુ અપ્રસાર માટે કરેલી કામગીરીને કારણે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે, પણ અહીં એ વાત સ્પષ્ટ નથી થતી કે દુનિયામાં પરમાણું હથિયારની હોડ બંધ કરવાના પ્રયાસ તો વર્ષોથી થઈ રહ્યા...
barack_obama_nobel1
 
 
danik bhaskar

નપુંસક નેતૃત્વનો અભિશાપ છે નિષ્ઠુર નક્સલવાદSunday, October 11, 2009 15:36 [IST]

ગુજરાતમાં વલસાડના અંતરિયાળ પ્રદેશમાં સતીપતી સંપ્રદાય મજબૂત બની રહ્યો છે, આ એવા લોકોનું સંગઠન છે જે પોતાને ભારતના માલિક સમજે છે અને દેશ તથા રાજયની સરકારો તેમના મતે ખોટી રીતે ઘુસાડી દેવાયેલી વ્યવસ્થા છે ભગવતી મહાકાલીની સિદ્ધિપિઠ કોલકાતા આમ તો નિયમિત જવાનું થાય છે. પરંતુ ૬ વર્ષ પહેલાં કોલકાતામાં થયેલી ભારતીય ભૂમિ સેનાના એક જાંબાઝ મેજર સાથેની મુલાકાત આજે યાદ આવે છે. જે તે સમયે...
naxalism11
 
 
danik bhaskar

સંવેદનશીલ હો તો પાગલ બનવા તૈયાર રહોSaturday, October 10, 2009 14:07 [IST]

કોઈપણ અતિબુદ્ધિમંત માનવમાં તરંગીપણું કે મનસ્વીપણું કે ગાંડપણના અંશ કેમ આવ્યા તે જાણવા. આપણે સૌએ બાપ જ નહીં દાદા-દાદીનાં જીવન પણ જોવાં પડે છે.





કબીરે કે ભર્તૃહરિએ કે ગીતાએ યા યોગવાશિષ્ઠે બિચારા મનને બહુ જ બદનામ કર્યું છે. મનની ચાહતને કવિઓએ વખોડી છે. કવિ રહીમે મનની ચાહ વિશે લખેલું:



‘મૈં થા પૂરન બ્રહ્મ યદિ ચાહ ન હોતી બીચ.’ ભર્તૃહરિએ કહેલું ‘સ તુ ભવતિ દરિદ્રો યસ્ય...

kanti-bhatt11
 
 
danik bhaskar

શાંતિની સાથે ક્રૂરતાSaturday, October 10, 2009 01:34 [IST]

વિશ્વ શાંતિ માટે ૧૯૯૪માં જયારે પેલેસ્ટાઇની નેતા યાસર અરાફાતને નોબેલ મળ્યો હતો ત્યારે મજાક થતી હતી કે, ‘શું આ વખતે પુરસ્કાર માટે હત્યારા હોવું એક શરત હતી ?’ હવે, જયારે બરાક ઓબામાને આ સન્માન અપાયું છે ત્યારે પૂછાઇ રહ્યું છે કે, શું આ વખતે ફક્ત ‘વાતો’ જ પૂરતી હતી ? કે પછી એક પખવાડિયામાં તમે વિશ્વ શાંતિ માટે કેટલી વાતો કરી શકો છો એ બાબતની પરીક્ષા લેવાઇ રહી હતી ?



ઓબામાએ ૨૦મી...

obama211
 
 
danik bhaskar

ખરાબ હવામાન બીમારી, શિરદર્દ અને આધાશીશીને ભડકાવે છેSaturday, October 10, 2009 00:09 [IST]

આજથી માત્ર ૨૫ વર્ષ પહેલાં વિજ્ઞાનીઓ અને આરોગ્યશાસ્ત્રીઓ આપણા વૈદોની વાતને હસી કાઢતા. ખરાબ હવામાનની તબિયત પર અસર થાય છે તે વાત માનતા નહીં પણ ખાસ કરીને જેને માથાનો દુખાવો હોય, આધાશીશી હોય તેને તો ચોમાસું-આજનું વાવાઝોડું અને ખરાબ પવન વધુ ખરાબ અસર કરીને આધાશીશીને ઉગ્ર કરે છે. ઇઝરાયલમાં બેથ ડેકોનેસ મેડિકલ સેન્ટર છે. તેના ડોક્ટરોની ટીમે ખરાબ હવામાનની અને ખોટા ખોરાકની કેવી અસર થાય...
migraine[1]1
 
 
danik bhaskar

ક્યાં છે વંચિતોની રાજનીતિSaturday, October 10, 2009 00:08 [IST]

))પ્રકાશ ન. શાહ વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે. નોબેલ વિજેતા હર્ટા મૂલરની સાખે આવાહન ગાંધીજેપીલોહિયાની નવ્ય ત્રિપુટીનું રુમાનિયામાં જન્મેલાં જર્મન મૂળનાં લેખિકા હર્ટા મૂલરને નોબેલ પારિતોષિક માટે પસંદ કરાયાંની જાહેરાત કરતી વેળાએ સ્વિડિશ એકેડેમીએ ઉચ્ચારેલાં ઓળખ-અને-અભિવાદન-વચનો નોંઘ્યાં તમે? હર્ટાએ વંચિતો (ખાસ તો વંચિત કરાયેલાઓ)નું ચિત્રણ બખૂબી...
edit1
 
 
danik bhaskar

નવીનીકરણ : બિઝનેસનું મુખ્ય હથિયારSaturday, October 10, 2009 00:06 [IST]

ભારતીય વિજ્ઞાનીઓએ ચોખાની એક એવી જાત વિકસાવી હોવાનો દાવો કર્યો છે, જેને બાફવાની જરૂર નહીં પડે. આ ચોખાને બસ પાણીમાં ડુબાડો અને તે આરોગવા માટે તૈયાર થઈ જશે ! ચોખાની આ જાત સરકાર દ્વારા સંચાલિત સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સીઆરઆરઆઈ), કટક (ઓરિસા)માં તૈયાર કરવામાં આવી છે. ચોખાની આ નવી જાતને ‘અધનિબોરા’ નામ આપવામાં આવ્યું છે. સંસ્થાએ તેના પર ૧૪૫ દિવસ સુધી પરીક્ષણ કર્યું છે. આ ચોખા...
silver+gold[1]1
 
 
danik bhaskar

‘અંગ્રેજીના મોહમાં ગુજરાતીને શા માટે તરછોડો છો?’Friday, October 09, 2009 19:13 [IST]

૪નવેમ્બરે તેમને ૮૫મું વર્ષ બેસશે પણ તેમનાં હોંકારમાં યુવાનોને ય શરમાવે તેવો ઉમળકો અકબંધ છે. ચહેરા પર બાળક જેવું મુગ્ધ હાસ્ય રેલાય છે. એમને મળીએ એ જ ઘડીએ એવી હુંફ, એવી શાતાનો અહેસાસ થાય છે જાણે ધેઘૂર વડલાની છાયાએ બેઠાં હોઈએ! હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતીઓની બબ્બે પેઢીઓનાં ઘડતરમાં યોગદાન આપનાર ફાધર કાર્લોસ જી. વાલેસની. ગુજરાત સાથેનો એમનો ઋણાનુબંધ જુઓ, ૧ મે, ૧૯૬૦ એટલે ગુજરાતનો...
father-vales11
 
 
danik bhaskar

અશોકભાઇ શેઠ વસુંધરાની વનસ્પતિના જાણતલFriday, October 09, 2009 19:11 [IST]

ઢીસ્રયાઉ..! ગોલીયોં કા ભી અસર નહીં?! ઇનકા ઇલાજ ગોલીયાં નહીં, આયુર્વેદ હૈં. દેખો ઇસસે કબ્ઝ, એસિડિટી ઔર સરદર્દ જૈસે રાક્ષસ કૈસે ગાયબ હોતે હૈ! કાયમચૂર્ણ! ભાવનગરવાળા શેઠ બ્રધર્સના આ આયુર્વેદિક ઉત્પાદને ત્યાર પછી તો ઇતિહાસ રચી દીધો. પણ એ ઇતિહાસ રચતા પૂર્વે એ શેઠ બ્રધર્સે કેટકેટલી લાંબી અને મુશ્કેલ સફર તય કરી છે, તેનો ઇતિહાસ વધુ રસપ્રદ છે. ભાવનગરમાં વસતા અશોકભાઇ શેઠને મળો તો એ ઉમરને ગળી...
profile-11
 
 
danik bhaskar

સંવેદનાનો અતિરેકFriday, October 09, 2009 19:07 [IST]

તેરી પાબંદિયો સે રુક નહીં સકતી યે ફરિયાદે, અગર હમ ચૂપ રહે તો જખ્મ સારે બોલ પડતે હૈ.‘ મંજર ભોપાલી સંવેદના એટલે દરેક લાગણીઓને ઉત્કટતાપૂર્વક જીવવાની અને માણવાની કળા. સંવેદના દરેક માણસના નસીબમાં નથી હોતી. કેટલાંક લોકો પથ્થર જેવા હોય છે. આવા લોકો પર સંવેદનાની કોઇ અસર થતી નથી. દરેક પથ્થરમાંથી પ્રતિમા ન બને. અસંવેદનશીલ માણસ પર સંવેદના રાખવી એટલે પથ્થર પર પાણી ઢોળવું. જે માણસ સમજી ન શકે...
chintan-11
 
 
danik bhaskar

પંચાયતીરાજનાં પચાસ વર્ષFriday, October 09, 2009 00:43 [IST]

))મણિલાલ એમ. પટેલ વરિષ્ઠ પત્રકાર છે. પંચાયતોને પૂરતી સત્તા અને સાધનો આપવા પડશે, નહીંતર પંચાયતીરાજ કાગળ પર જ રહેશે આઝાદી બાદ દેશમાં પંચાયતીરાજના વિવિધત્ શુભારંભનું આ સુવર્ણજયંતી વર્ષ છે. ૧૯૫૯ની ૨જી ઓક્ટોબરે પ્રથમ પ્રધાનમંત્રી નેહરુજી રાજસ્થાનના નાગૌરમાં મંગલદીપ પ્રગટાવીને પંચાયતીરાજનો આરંભ કરતાં એવી ભાવના વ્યક્ત કરી હતી કે ભારતનો વિકાસ કરવા ગ્રામજનોને અસલી સ્વરાજ આપવું...
08_Edit-ok11
 
 
danik bhaskar

સાક્ષરતાથી આવી શકે છે વ્યાપક પરિવર્તનFriday, October 09, 2009 00:42 [IST]

મોટા ભાગની મહિલાઓ સિરિયલો, રિયાલિટી શો કે પછી ફિલ્મી કાર્યક્રમો માટે જ ટીવી જોતી હોય છે, એવું તમે માનતા હો તો તમે ખોટા સાબિત થઈ શકો છો. કેરળમાં ૫૪ ટકા મહિલાઓ મુખ્યત: સમાચારો અને અન્ય જાણકારી મેળવવા માટે જ ટીવી જુએ છે. કેરળ મહિલા પંચના મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ (જે મુખ્યત: ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હતું) પરથી જાણી શકાયું છે કે લગભગ ૫૪ ટકા મહિલાઓ ટીવી પર...
literacy11
 
 
danik bhaskar

વાયુસેનાનો હુકમનો એક્કો કોણ?Friday, October 09, 2009 00:14 [IST]

૨૦૧૨ સુધીમાં ભારતીય વાયુસેનાને મજબૂત કરવા ‘મિલ્ટ રોલર કોમ્બેટ એરક્રાફટ-એમઆરસીએ’ના નેજા હેઠળ ૧૨૬ ફાઈટર વિમાનોની શોધ ચાલુ છે. વિશ્વના છ સુપર ફાઈટર વિમાન ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થવા રેસમાં છે. એરફોર્સના ૭૭મા સ્થાપના દિન નિમિત્તે પરિચય મેળવીએ એ બધાં ફાઈટર જેટનો... વિશ્વની સુપર પાવર ગણાતી વાયુસેનાઓ પૈકીની એક વાયુસેના ભારતની છે. હવે એ કદાચ થોડી નબળી પડતી જાય છે. મિગ-૨૧, મિગ-૨૩...
eurofighter41
 
 
danik bhaskar

એડગર એલન પો મૃત્યુ પછી જીવાતી રહસ્યકથાFriday, October 09, 2009 00:14 [IST]

૧૬૦ વર્ષ પહેલાં બરાબર આજના દિવસે અત્યંત લાચાર સ્થિતિમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામેલા રહસ્યકથાના આધ અમેરિકન લેખક એડગર એલન પોની કબર પર દર વર્ષે કાળા કપડાંમાં આવીને દારૂની અડધી બોટલ કોણ મૂકી જાય છે? દોઢ સદીથી વણઉકેલાયેલાં રહસ્ય પર એક દ્દષ્ટિપાત વહેલી સવારે બાલ્ટિમોર શહેરની ગ્રીન સ્ટ્રીટના વળાંક પર ખાસ કોઈ ચહલપહલ ન હતી. બર્ફીલા પવનના સૂસવાટાથી બચવા જોસેફ વોકરે ચહેરાને...
Edgar-alan-po1
 
 
danik bhaskar

મંદી સામે ભારતની જીત, અમેરિકાની હારWednesday, October 07, 2009 20:38 [IST]

એકવીસમી સદીની પહેલી મહામંદીની વિદાયના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વૈશ્વિક અને ભારતીય અર્થતંત્રની તડકી છાંયડીને મૂલવે છે, વરિષ્ઠ પત્રકાર કાન્તિ ભટ્ટ... જોઅર્થતંત્રની મંદીને પહોંચી વળવાનો કોઈ ઓસ્કર એવોર્ડ હોય તો ૨૦૦૯-૨૦૧૦નો ‘ઈકોનોમિક ઓસ્કર’ કોને અપાય? એક સમયના રિઝર્વ બેન્કના ગર્વનર અને પછી નાણાપ્રધાન અને હાલના વડાપ્રધાન ડો. મનમોહન અને તેના નાણાપ્રધાન પ્રણવ મુખરજી તો ખરા જ....
page-1
 
 
danik bhaskar

શુદ્ધ પાણીનો પર્યાય એકવાગાર્ડWednesday, October 07, 2009 20:29 [IST]

કોઈ પ્રોડકટ વેચતા પહેલાં કંપની પોતાની વિચારસરણી ‘શુદ્ધ અને સુરક્ષિત પાણી- સ્વસ્થ અને ખુશખુશાલ જિંદગી’ વેચતી હોય એવી બ્રાન્ડ એકવાગાર્ડ છે. શુદ્ધ પાણીની જરૂરિયાત વિશે આપણે બધા જાણીએ છીએ પણ તેની પાછળ ખર્ચોનથી કરતા. આપણે એવું વિચારીએ છીએ કે ઘર ઘરમાં શુદ્ધ પાણી પૂરું પાડવાની જવાબદારી સરકારની છે. કુદરતનું સ્વયંસંચાલિત જળચક્ર (ઓટો રન હાઈડ્રોલોજિકલ સાયકલ) ખરેખર અદ્ભુત છે. તેનાથી જ...
stretagy-1
 
 
danik bhaskar

ગાંધી - સરદાર ભાઇચારાનો પર્યાય બન્યાWednesday, October 07, 2009 20:08 [IST]

ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઇ. ગાંધીજી યુરોપમાં મુસોલિનીથી માંડીને રોમાં રોલાંને મળી હિંદ પરત આવી રહ્યા હતા. સરકારની નીતિમાં સંપૂર્ણ ફેરફાર હતો. ગાંધીજીની બોટ (સ્ટીમર) હિંદ મહાસાગરમાં હતી ત્યાં જ સરહદના ગાંધી બાદશાહ ખાન અને તેના નાનાભાઇની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીની પીલ્સાના નામની બોટ મુંબઇના બારામાં લાંગરે તે પહેલાં જવાહરલાલની ધરપકડ થઇ હતી.



૨૮મી ડિસેમ્બર ૧૯૩૧ના રોજ...

sardar11
 
 
danik bhaskar

દૂર પહોંચવા માટે પૂરતો સમયWednesday, October 07, 2009 19:48 [IST]

આપણી પાસે સમય કયારેય હોતો નથી. ઘણુંબધું અધૂરું છોડી જવું પડશે એ વિચાર જ મૃત્યુ વિશેનો મૂળભૂત ડર છે. શું મૃત્યુ આવે છે ત્યારે માણસ ખરેખર કશું અધૂરું છોડી જતો હોય છે?એમ તો કશુંય કયાં પૂરું કરી શકાય છે? ના, મૃત્યુ પામતો માણસ કશું જ અધૂરું છેડી જતો નથી. કોઇ ચીલાચાલુ વાકય પણ કયારેક આપણા મનમાં જુદા જ સંદર્ભોવાળા અર્થે પ્રગટાવે છે. એ વખતે આપણી માનસકિ સ્થિતિ કેવી છે એના પર પણ ઘણો આધાર રહે...
antani1
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB